SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૬૯૧ રચાયું છે. આ મહાકાવ્યમાં પણ કવિતાના કલાપક્ષ પર વધુ ધ્યાન (૧૨) જાનકી હરણ:અપાયું છે શૃંગારની વિવિધ અવસ્થાઓનું માર્મિક વર્ણન આ મહાકાવ્યમાં છે. શબ્દ લાલિત્ય, ભાવનીરૂપણ, કલ્પના ચાતુર્ય, વગેરે લંકામાં થયેલા કુમારદાસ નામના રાજવિ કવિની આ કૃતિ અનેક દૃષ્ટિએ શ્રીહર્ષનું આ કાવ્ય વર્તમાન રસવૃત્તિને ભલે આક મૂળ તો ૨૫ સર્ગની હતી પણ હાલ તેમાંથી ૧૫ સમાં મળે છે. ર્ષક ન જણાય, તો પણ નોંધપાત્ર સિદ્ધિઓ ધરાવે છે. આ મહાકાવ્ય પણ પરંપરાગત પ્રકારનું છે કવિનો સમય લગભગ સાતમી આઠમી સદીને છે. (૬) બુધ ચરિત: (૧૩) હરવિજય:પ્રસિદ્ધ બૌદ્ધ પંડિત અશ્વઘોષની કૃતિ છે. તેમને સમય ઈસ્વીસન ૭૮ આસપાસ ગણાય છે. દાશનીક હોવા છતાં ઈસ્વીસન ૮૫૫ થી ૮૮૪ માં થઈ ગયેલા રત્નાકર નામના અપમાં કવિના ઘણા ગુગો છે. કાલિદાસનું તેમ ઘણીવાર મહાકવિની આ રચના સંસ્કૃત મહાકાળ્યમાં સૌથી મોટી લગભગ ૫૦ સફળ અનુકરણ કર્યું છે. કેટલાંક વિદ્વાને તેને કાલિદાસ પહેલાં સંગની છે. આકારની દૃષ્ટિએ જ નહિ પણું વ્યાકરણ, ન્યાય, થયેલા માને છે. અશ્વધેષના મહાકાવ્યમાં ગૌતમબુદ્ધનું જીવન સી, કામશાસ્ત્ર, રાજનીતિ, અલંકારશાસ્ત્ર વગેરેના પ્રભુત્વનું ચરિત્ર વણ્ય વિષય છે. સરસતા, પ્રાસાદિકતા, ભાવનિરૂપણ અશ્વ- પ્રદેશના આ મહાકાવ્યમાં સ્થળે સ્થળે છે. કવિની વિદગ્ધતાએ ધોષમાં પણ સારા પ્રમાણમાં દેખાય છે. માધને જાણે પડકાર ફેંકે છે. કાવ્ય ખરેખર ઉત્કૃષ્ટ શાસ્ત્રાભ્યાસ પછીનું સર્જન છે. કાવ્યનાં ગુણે અલબત્ત તેમાં બહુ જણાતા (૭) સૌંદરાનંદ: નથી. આ મહાકાવ્ય પણ અશ્વવની રચના છે. અશ્વઘોષની (૧૪-૧૫) દયાશ્રય અને ત્રિવિષ્ટિ શલાકા કવિતા કલામાં પ્રચારનું તત્ત્વ ઘણીવાર કલા પક્ષને ગૌણ બનાવી પુરુષચરિત:દે છે. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે લખાયેલું આ મહાકાવ્ય તેથી જ બહુ આદરપાત્ર બન્યું નથી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્યના બે મહાકાવ્યોમાંથી ત્રિષ ષ્ટિ શલાકા પુરૂષ ચરિત મહાકાવ્ય મહાભારત શૈલીનું સંવાદ પ્રધાન (૮) પધચુડામણ: બૃહત્ કાવ્ય છે. તેમાં મુખ્ય ૬૩ નાયકોના વૃત્તાંત ઉપરાંત અવાં. પહેલાં બ્રાહ્મણ અને પછી બૌદ્ધ ધર્મમાં ગયેલા બુધેલની તર કથાઓ, લોકભોગ્ય સુંદર શૈલી, આલંકારિકતા, અને સચોટતા આ દસ સર્ગની રચનામાં અશ્વો અને કાલિદાસને પ્રભાવ આગવાં લક્ષણે છે. જૈન ધર્મના પુરાણ કક્ષાના અદ્ભુત ગ્રંચ જણાય છે. તરીકે આ મહાકાવ્યને ગણવામાં આવે છે. દયાશ્રય કાવ્યમાં જય સિંહ સિદ્ધરાજ અને રાજર્ષિ કુમારપાલનું સુંદર વર્ણન છે. મહા૯) રાવણજુનીયમ કવિમાં દાર્શનિક વિદ્વાનને શોભે તેવું ગાંભીર્ય અને શાસ્ત્રીય ભીમ અથવા ભીમક નામના પાંચમી શતાબ્દીમાં થયેલા કવિની પયા પર્યાચન સ્પષ્ટ જણાય છે. આ રચના પરંપરાગત લક્ષાવાળી છે તેમાં રામકયા અને મહા સંસ્કૃતના લધુકાવ્ય ભારત કથા સાથે સાથે ચાલે છે. ગીતિકાવ્ય-સ્તોત્રો (૧૦) હયગ્રીવવધઃ સંસ્કૃતના સમૃદ્ધ વાડમયમાં મહાકાવ્ય જેમ વિપુલ પ્રમાણમાં ભઍક નામના કવિનું આ મહાકાવ્ય હાલમાં ઉપલબ્ધ નથી છે તેમ ખંડકાવ્યો અથવા ઉમિંગાતોની પરંપરા પણ અતિશય પણ સકિતસંગ્રહોમાં તેના સંદર્ભે મળે છે. કાશ્મીરના માતૃગુપ્ત વિપુલ છે. લગભગ સાતમી શતાબ્દીથી અઢારમી શતાબ્દી સુધી તે નમના રાજાના તે આશ્રિત હશે એવું જણાય છે. આવાં લધુકાવ્યનું સર્જન અવિરત થયા કયું', આજે પણ સં તમાં ઐતરચનાઓ, ગીત, પ્રશસ્તિઓ ખૂબજ સરળતાથી રચાય (૧૧) ભક્ટ્રિકાવ્ય: છે. સંસ્કૃતના આ સમૃદ્ધ ભંડારમાંથી આપણે બહુજ ચેડા કા. ને પરિચય અહીં કરશું. પરંતુ તે પહેલાં ઉમિકા ય અથવા આ મહાકાવ્યનું મૂળ નામ તો રાવણવધ છે પણ વલભીપુરમાં ગીતિકાવ્યનાં લક્ષણે આજની આલેચના પ્રમાણે સમજણું ગીતિશ્રીધરસેનના સમયમાં થયેલા ભટિ કવિ પરથી કાવ્ય પણ ભદિ કાવ્ય અથવા કામિકાવ્યમાં હૃદયની રાગાત્મક ભાવે દોબદ્ધ કાવ્ય તરીકે મોટે ભાગે ઓળખાય છે. આ મહાકાવ્યને ઉદ્દે શ રૂપમાં બહાર આવે છે. ગીતિકાવ્યમાં ગયેતા હોવી જ જોઈએ. રાવણવધની કથા વર્ણવવા સાથે વ્યાકરણશાસ્ત્ર શીખવવાને છે. છતાં આત્માનુભૂતિનું પ્રમાણ, સુખદુ:ખનાં સંવેદને ઘટના તવ કવિ પોતે જ જણાવે છે કે વૈયાકરણ માટે તો આ કાવ્ય દીપક કરતાં વધુ પ્રમાણમાં હોય તેને ઉર્મિકાવ્ય કહે છે. ભાવ, લય, જેવું છે પણ અન્ય માટે અંધના હાથમાં દર્પણ સમાન છે. વ્યંજના, રસાત્મકતા અને આત્માભિવ્યકિત તેનાં આગવાં લક્ષ, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy