SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ • ભારતીય અસ્મિતા કરી છે. પાણિનિના સમય વિદ્યાનોના મૃત પ્રમાર્ગે સ્વીસન અને કાવિધાનની દષ્ટિએ શ્રાને સર્વોત્તમ ગણ્યું છે, જોકે વિ પૂર્વે ૭૦૦ ના લગભગ માનવામાં આવે છે. પાવતીના સમાગમનની સંસ્કૃત આલ કારિકાએ કડક આદેશ ચના કરી છે. સંસ્કૃતના મહાકાવ્યા કયા રાભાા મહાભારત જેવા પીચિત ભૂત કાવ્યોની અપેક્ષાઓ સંસ્કૃતના અન્ય મહાકાવ્યા અમુક વિશિષ્ટ રચના પદ્દતિ ધરાવે છે. તેમનું કથાવસ્તુ મુખ્યત્વે રામાયણ મહાભારત જેવા ઇતિહાસ ચચાના ઉપાધાના પથી દવાયેલ અથવા શજના ન હેાય છે. તેમાં શગી દેય છે. આઠ ગયી ત્રીશ સંગી સુધીના મહાકાવ્યો સસ્કૃતમાં રચાયાં છે. તેમના પ્રારંભ આશીર્વાદ, નમસ્કાર, :નિર્દેશ વગેરેથી થાય છે. તેમાં ચારે પુરૂષાર્થાંનું વર્ણન હોય છે. મેટે ભાગે પીરાદાત્ત નાયક હોય છે. વાર એકવાના ધા નાયા પણ્ ય છે. ગામ, વીર, શાંતમાંથી કોઈપણ એક આ મુખ્ય હોય છે, અન્ય રસોનુ પણ પ્રસંગે પાત નિષ્ણુ દાય છે. નગરો, નાપવી, પર્વતા, ચંદ્ર સૂર્યાદિનાં ઉદ્યાન વિદ્યામ, બઘાના, રતિક્રીડાઓ, વિવાહ, યુદ્ધ, દૂતપ્રમાણુ, નાયકાનાં અભ્યુદયા, જળક્રીડા વગેરેના ગુના તેમાં તૈય છે. તેમાં એક જ સત્રમાં એક જ છ' તાય છે, સત્રના અંતે દબાય છે. કોઈવાર એકાદ સત્રમાં વિવિધ છાના પ્રયોગો પણ હોય છે, સનું નામ કચા વિષય પરથી પડે છે, સના અને ભાર્વિકક્ષાનું મન દોષ છે, મહાકાવ્યનું નામ કથાવસ્તુ કે નાયક પરથી બહુધા પડે છે. સંસ્કૃતના આલંકારિકોએ મહાકાવ્યના કઈક આવાં લક્ષગો બતા બ્યા છે. એ વાત સ્વીકારવી એ કે સાત મહાકાયૈનાં મા લક્ષગેા એ ખરેખર તેા બાહ્ય કલેવરનાં લક્ષા છે. મહાકાવ્યના આત્મા બા લક્ષામાં નિર્દેશ પાયેલ નથી. સંસ્કૃતના મહાકવિ એમાં સુદીપનો કરવાની કલા સુ.ખાવાથી ધાતુના ભાગે આવેલાં ના પવાર ના, ઠાાભરેલા અને બીબાં ઢાળ જણાય છે, વળી એકબીજાથી આગળ નીકળી જવાની સ્પર્ધામાં ભાવેિ, ભાવ, કહા, બિર્ડ વગેરેએ પ્રશ્ચિત રૂપ, કૃત્રિમ પ્રાસં રચનાઓ, કિલષ્ટપદો વગેરેની મેહજાળમાં સંસ્કૃત મહાકાવ્યના આત્મા ને મારી નાખ્યા છે. છતાં પ્રાચીન ભારતીય રસત્તિને આ પાંડિત્ય પૂ, અ ગૌરવભર્યાં મહાકાવ્યા વધુ આકર્ષી ગયેલાં છે. સંસ્કૃતમાં મુખ્ય પાંચ મહાકાવ્યા ગણાય છે. પણ તે સિવાય અન્ય મહાકાવ્યો પણ ઘણાં છે. (૧ કુમારસંભવ કવિકુલ ગુરૂ કાલિદાસ રચિત આ મહાકાવ્ય આમ તે! સારસ તુ છે પડ્યું વિદ્યાના પહેલા આઠ સર્વાંને જ કાલિદાસની રચના માને છે. ઉત્તર દિશાના દેવતાત્મા મિસના ભગાવળ થયુંનથી શરૂ થતા આા મહાકાળમાં શિવ પાવતીના વપ્ન તે તેમના સમાગમથી ચનારા કુમાર કાર્તિકેયના જન્મનું સૂચન આઠ સગ સુધીની કથાા વિષય છે. શિવપાનનાં લગ્ન ઉપરાંત પાવનીનુ ક્રિષ પાસે જવુ વસંત પ્રાય, કામદન, તિર્વિજ્ઞાપ, પાર્વતી નાં, ચારીના રૂપમાં પાર્વતીની પરીક્ષા કરવા ગચેલા શિવનો પાત સાથે સંવાદ આ બધા પ્રસંગો બહુ જ સુંદર રીતે વવાયા છે. પશ્ચિમના વિદ્વાનોએ કાલિદાસનાં બે મહાકાવ્યોમાંથી કાવ્યશૈલી ગ Jain Education International (૧) રઘુવંશ કરતું આ મહાકાવ્ય મુખ્યત્વે તેા રામકથાનું વર્ણન કરવાને જ ઈશ્વાકુવંશના દિલીપથી અગ્નિવષ્ણુ નામના રાજાઓનું વર્ણન ઉદ્દેશ ધરાવે છે. તેમાં ૯ સર્યાં છે. દિલીપની ગા—સેવા અને ખાન સપળ, ઘુના વિશ્વિય અને બૌદાય, જી રાજધમ નિરૂપણ વાચકના ચિત્તાતંત્રને વશીભૂત કરી દે છે અને પનીપ્રેમ, રામની વામુખી ભુત પ્રતિમા આ માનું પ્રાચીન ભારતીય રસને રઘુવંશ વધુ ગમ્યું છે. તેના ઉપર ૪ જેટલી ટીકાએ લખાઇ છે. (૩) કીરાતાનું નીયમ સ્વીસન ૧૫ની માસપાસમાં થયેલા કરિો નામનો મહા ર્વિશે મહાભારતમાં વર્ણવાયેલ પશુપાત્ર મેળવવા માટે હિમા લયમાં જઈ ને તપયાં કરીતે ડિવને પ્રસન્ન કરતા અર્જુનની કયાને આધાર લો છે. આ ગાકાવ્યસનની વચમાં ચુપ છે, કલાપણ અને ભાવપક્ષમાંથી ભાવિના બા મહાકાવ્યમાં કળાપણે વધુ બળવાન છેક ગૌરવ માટે ભારત પદ્ધિ છે. નારીલેપાકની રચના ધરાવતું. આ મહાકાવ્ય કી જેવા વિદ્વાનના મતે કૃર્તિમ પ્રણાત્રિકાઆના કારણ ધરાવે છે. વીરરસ અને અન્ન ન કાવ્યની સ્થા મહાકાઓનાં ભાગમાં જોય છે. (૪) શિશુ વધ : પત્રભાગે ગુજરાત પ્રદેશના માલ કે બિનમાળ પ્રદેશના બધ નામના પંડિત કવિની આ રચના અનેકવિધ પડિત્યથી પૂર્ણ છે. એકલા માધને ભવાથી જ કાવ્યશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર, વ્યાકરણ વગેરૈના પ ંડિત બની શકાય તેવી માન્યતા માધવષે છે. માધના વિશુપાલવધના નવા અભ્યાસ કર્યા પછી સંસ્કૃતમાં ક્રાઇ નવા શબ્દ રહેતા નથી, ’ “માધમાં ત્રણે ગુ! છે'' વગેરે પ્રશસ્તિ વયના માધની આ રચનાને પ્રાપ્ત થાય છે. યુધિષ્ઠિરના રાજય પત્ત વખતે ચેર્દિ નરેશ શિશુપાલના આ બ્જે કરેલા વર્ષની કથા મૂળ મહભારતની છે, પણ કવિએ પેાતાની પ્રકાંડ પ્રતીસા વડે આ કાને ભદ્ભુત મમ બનાવ્યું છે. નાધ રાજનિતિ, કામશાસ્ત્ર, વ્યાકરણ, દશાસ્ત્ર, સાંખ્ય, યોગ, જોઢમામાંસા, વેદાંત, સંગીત વગેરે વિષયોના મતદાન કરો એવુ બા મહાકાવ્ય પરથી સ્પષ્ટ જણાય છે. માના સમય લગભગ ઈસ્વીસન ૬૭ થી આસપાસ ગણાય છે. આ મહાકાવ્ય પણ બૃહથી માં ७० ગણાય છે. (પ) નૈષધીય ચરિતમ્ - ઃ સસન ૧૯૫૬થી ૧૯ક આસપાસમાં ઘઉંમાં શ્રીય નામના કવિનું આ મહાકાવ્ય મહાભારતના નલેપાખ્યાન પરથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy