SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્ર’ચ પાપાગનાં મહી વાતાવથી દૂર અરસામાં જઈને સ્થા અને અબખે પડેલા યજ્ઞયાગાદિ વિષે ચિંતન કરવા લાગ્યા ત્યારે તેમને જે દાનિક વિચારણાએ લાધી તે આરણ્યકોમાં સમાયેલી પડી છે. આ ારકા જ પાછળથી આવનારા ઉપનિષરની ભૂમિકા રૂપ થઈ પડયા. રાનાં શાંત, સાત્ત્વિક, પ્રાદાયી વાતાવરણમાં યજ્ઞાનાં અધ્યાત્મ, પ્રાણવિદ્યાનું ગૌરવ, વાનપ્રસ્થાનાં વ્રતા અને ધમે... પર ઉંડી વિચારણા જોવા મળે છે. આવાં પ્રસિદ્ધ આરણ્યકેમાં તરંગ, શાંભાયન, બૃહદારણ્યક, નૈત્તિરીય ભારણ્યક પ્રસિદ્ધ છે. બેદના દસમા ભડળમાં જ ભાગવિદ્યાની વિચારણાનાંનીજ દેખાય છે. આરણ્યક કાળમાં ઋષિ યજ્ઞયાગાદિથીવિત થઈ નિશ્ચેષ પ્રાપ્તિની વિચારણા કરવા લાગ્યા. ત્યાં તેમને આત્મા, બ્રહ્મ, વિશ્વની ઉત્પત્તિ વગેરે વિષે જે દેશના લાખ્યાં તે ઉપનિષદ્ય તરીકે પ્રખ્યાત થયા. ઉપનષદો એ વેદાનુ નવનીત છે. વેદના અંતિમ ભાગરૂપ છે અને સર્વાકષ્ટ વિચારણા તેમાં ભરેલી છે. ભારતમાં યુગોથી વિદાનેા અને સાધુસતાએ વેદના આ નિચેને મૂર્તિØનપે જનતા પાસે વિવિધ દૃષ્ટિબિંદુબોધી રજૂ કરવાના પના કર્યાં છે. પનિયાની આધારશીલા એ તત્ત્વ જાણી લેવુ જેના વડે સત્ર જાણી શકાય. જેવી રીતે માટીને જાણી હોવાથી માડીના વિકારોને સહેરાની નથી શકાય તેમ એક આભાને સમજી લેવાથી આ બધુ જાણી શકાય. આ આભ વિજ્ઞાનમાં યજ્ઞયાગાદિ ઉપયોગી ન હતા એમ ઋષિઓને ખાતરી થઇ ક્ષેત્રે વ પરાગ ની ભર હાડીઓની તેમાં સારા પ્રમાણમાં કાઢકણી પણ કાઢવામાં ભાવી છે અને માત્ર ગ્રસ્ત છો છે. અવિધામાં જ રહે છે છતાં પોતાને પીર અને પડો માની અજ્ઞાનમાં જ આળેટી રહયા છે તેવા મૂઢજનાની સ્થિતિ આંધળા આંધળાને દારે ડી છે એમ નિયમાં કહ્યું કે ગુરુની પાસે એકાંતમાં બેસીને અર્નિયા અને મેઘનાં આવરણો “વિદ્યાના શ્રવણ, મનન, નિદિ યાસન વડે ભેદોને વયંપ્રકાસ નિત્ય શુધ્ધ, સુબ, ગુપ્ત જ્ઞાનમય અને નવર્ષ ધવન પર અનુભવ કરવા એ ઉપનિષદ નું પ્રશ્ન છે. અન માં મનિયો એ રહેલ શબ્દ જ તેને આ માર્ગે એકાંતની રહ યમય વિદ્યા બતાવે છે. અત્યારે લગભગ ૧૦૦ થી પણ વધારે ઉપનિષદો મળે છે. પરંતુ પર પરા પ્રમાથે હાસ્ય કેન, કઠ, મૂ ંડક, માં કય, છાંદોગ્ય, બૃહદારણ્યક તૈત્તિરીય, ઐતરેય પ્રશ્ન આ દસ ઉપનિષદો પ્રધાન ગણાપ છે કેટલાક વિદ્યાને તેમાં કોપિતકી અને મહાનારા યણ છે તે ઉમેરી બાર ઉપનિષદો મુખ્ય ગણાવે છે. કર્સન નામના વિદ્યાને ઉપનિષદીને ચાર વિભાગોમાં વહેંચ્યા. ડેડ(૧) જેમનું ગદ્ય સાહ્મણ મણોના ગષ જેવું પ્રાચીન છે તેવા છે બૃહદારણ્યા, છાંદૌમ્ય, નિરીય જૈન, તપ વગેરે (૨) જે ઉપનિષદોમાં સંહિતા જેવું પથ મૂકે છે તેવા કઠ ઉશાવાસ્ય, મહાનારાયણ વગેરે. Jain Education International ૬૮૩ (૩) પ્રમાણુમાં વધુ અર્વાચીન ગદ્ય ધરાવતા જેવાં કે પ્રશ્નોપનિ ષદ્ માંડુકય, વગેરે (૪) તંત્ર સબંધી વિચારણાવાળા જેવાર્ક અથવષ્ણુ ઉપનિષદ આ ઉપનિષદો વિષે આગળ વેદાન્ત દર્શનના પ્રકરણમાં સર્વિ સ્તર વગાન કરા, ઉપનિષદો ઈસ્માભયુગમાં પશુ ખાકગુનો વિષય હતા. દારાએ ઉપનિાદનુ કારસામાં ભાષાંતર કરાવેલું પાનાથી ફ્રાંસ અને યુરોપમાં તેના અનુવાદ થયાં મનહર જેવા જર્મન દનિકે તેને જીવન મરણનું પરમ આશ્વાસન'' ગણાવ્યા છે. આ ઉપરાંત રાજ્ય અનેસ પુત્ર, પૈકલર જેવા વિદ્વાન એ પણ ઉપનિષદોનાં અધ્યયના કરી તેની મુક્ત કંઠે પ્રશ ંસા કરી છે. આપણે ત્યાં તો આવેશ ક્રાચાર્યથી માંડીને શ્રી અરવિંદ અને ડો. રાધાકૃષ્ણન સુધીનાં વિદાનાએ ઉપનિષદો પર પર્યાલાચન કરી ગ્રંથૈા લખ્યા છે. સૂત્રકાળ અને વેદાંગા:— વેદના અમર પ્રમાણમાં રહભરપૂર અને અન્નૌકિક ગૃાવાથી વેદના રહસ્યને પામવા માટે વેદોને સમજાવનાર સાહિત્યની જરૂર ઊર્જા થઈ. પરિણામે મૌનિક વિચારણા અને જોડી તવાને પદ્ધતિવાળા વેદાંગા અસ્તિત્વમાં આવ્યા અને સાથે સકેતેાવાળી, શબ્દલાઘવયુકત સૂત્રાત્મક શૈલીના વિકાસ થયા. આવાં છ વેદાંગા વેદકાળ પછી તુરત જ અસ્તિત્વમાં આવ્યા. (૧) શિક્ષા (૨) કલ્પ (૩) વ્યાકરણ (૪) નિરૂકત (૫) છંદ અને (૬) જયાતિષ (૧) શિક્ષા શાને શિક્ષા કહે છે. વેદના સ્વરીનું ચયાય ઉચ્ચારણને થયે વંદનાં સ્વર, વણ' વગેરેનાં ચારાની પ્રક્રિયા શીખવનાર જખો અથ થાય છે. ત્વષ્ટા પ્રશ્નપતિના યજ્ઞમાં મૂળ! શબ્દના સ્વર બદલાઇ જવાથી ઈંદ્રને મારનારને બદલે ઈંદ્રના હાથે દાય તૈય બ નામના પુત્ર તેમને રા એ પ્રસિદ્ધ ૨૫ છે. યોનિનું પદ્ર પ્રક્રિયા, કાવાનનું યાનેમિપ્રાતિ શાખ્ય સામવેદના પુષ્પસૂત્ર વગેરે શિક્ષા ગ્રંથે! છે, (૨) કલ્પ બ્રાહ્મણ્ય થામાં યજ્ઞવિધિનું નિરૂપણ કિલ ટ અને કપરૂ બની જવાથી ચાર પ્રકારનાં કલ્પસૂત્રો અસ્તિત્વમાં આવ્યા (૧) આશ્વલાયન, શાંખાયન, બૌધાયન, પતબ, કાવામન, મિનિનાં રચેલાં શ્રોતસૂત્રો (૨) ઉપરનાં જ લેખકોનાં ગૃહયસૂત્રો પારસ્કર ગોહિલ વગેરેએ પણ ખાવાં મૂળો ખ્યાં છે. તેમાં પંચમહારો, શ્રાદ્ધ વગેરેની મીમાંસા છે (૩) ધાર્મિક વ્યવહાર રાજા પ્રજાનાં કબ, કાયદા પાળન વગેરે વધતા. ધર્મો જેમાં વિશે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy