SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા નિષદ જણાવ્યા પ્રમાણે વેદોની ૧૧૩૦ શાખાઓ હતી જેમાંથી આજે ઉપયોગ થાય છેતેમાં અભિચારાદિ દિયા પદ્ધતિ પણ વર્ણવાયેલી ૧૧ શાખાઓ જ માત્ર ઉપલબ્ધ છે. છે તેથી કેટલાક અથર્વને વેદમાં ગણતા નથી પણ વેદત્રયી જ ગણે આજે ભારતમાં વેદોની ચાર સંહિતાઓ મળે છે. છે. તેની ઈ શાખામાંથી અત્યારે શૌનક અને પિપલાદ બે જ શાખાઓ પ્રાપ્ત છે. (૧) હદ સંહિતા : ઉપરોકત ચાર સંહિતાઓને પોતપોતાના બ્રાહ્મણો - આરણ્યકો તેમાં ૧૦ મંડળે અથવા ૮ અષ્ટકમાં સ્તુતિપ્રધાન સૂકતો અને ઉપનિષદો પણ છે. નીચેની સારણી પરથી દરેક સંહિતાના ગીતો આવેલાં છે. પંતજલિના સમયમાં તેની ૨૧ શાખા ઉપલબ્ધ થતમાન ઉપલબ્ધ બ્રાહ્મણો આરણ્યકો અને ઉપનિષદોને પરિચય હતી. આજે માત્ર શાકલ શાખા સંપૂર્ણ રીતે મળે છે અને એક જ સાથે પ્રાપ્ત થશે. બાષ્ફલ શાખા ખંડિત રૂપમાં મળે છે. તેનાં મંત્રોને ગ્રાઓ કહે છે. દમાં ૧૦૫૮] કચાઓ, ૧૫૩૮૨૬ શ દો અને ૪૩૨ ૦ ૦ સંહિતા અક્ષરો છે. ઋવેદ સૌથી પ્રાચીન વદ છે અને ઔતિહાસિક , તા. દષ્ટિએ વિશ્વનો એ પ્રથમ ઇંચ છે. તેમાં સામાન્ય રોજ-બરજની યજ્ઞ પ્રાર્થનાઓ ઉપરાંત દાન સ્તુતિઓ, અધ્યાત્મ અથવા બ્રાહ્મણ ગ્રંથ આરણ્યક ઉપનિષદ્દ ભરપૂર મંત્ર, સંવાદ સુકત, મનહર વર્ણનથી ભરેલાં ઊમિ. (૧) ઐતરેય (1) તયારણ્યક (૧) અંતરે ગીતા, અને “જુગારીને પસ્તાવો' જેવાં ક્રિયાકાંડ સાથે સંબંધ (૨) કૌષિત (૨) શાખાયન અથવા (૨) કૌષિતકી વિનાના (Secular Hymns) પણ છે. કૌષિતકી (૩) બાલ્કલ મંત્રો(૨) યજુર્વેદ સંહિતા : (૨) શુકલયજુર્વેદ સંહિતા તેના મંત્રોને યજુષ કહે છે. તેમાં યાતિક ક્રિયાકાંડ અને અન્ય વિધિઓનાં નિયમો અને તેમાં બોલવાના મંત્રો છે. તેની ૮૬ અથવા (૧) શતપથ બ્રાહ્મણ (૧) બૃહદારણ્યક (1) બૃહદારણ્યક અને ૧૦૦ શાખાઓ પહેલા હતી. યજર્વેદ સંહિતામાં ગદ્યાત્મક મંત્રો વધુ (૨) ઇશોપનિષદ પ્રમાણમાં છે. વિશ્વનું આ સૌથી પ્રાચીન ગદ્ય છે. તેના બે ભાગો કૃષ્ણ અજુર્વેદ સંહિતા મળે છે. (૧) તૈત્તિરીય (૨) તૈત્તિરીય આરણ્યક (1) કઠોપનિષદ (૩) શુકલ યજુર્વેદ સંહિતા જેની વાજસનેયી અથવા માથું. (૨) કાઠક (૨) મંત્રાયણીય આરણ્યક(૨) તેત્તિરીપનિષદ દિન અને બીજી કાવ એમ બે શાખાઓ મળે છે. ' (૩) કાપિણ્ડલ કઠા (૩) તાશ્વતર (૩) સામવેદ સંહિતા(a) કૃષ્ણ યજુર્વેદ - તેનાં અનેક શાખા સંસ્કરણ થયા હશે. પરંતુ આજે તૈત્તિરીય, કઠ અને મૈત્રાયણી શાખાઓ ઉપલબ્ધ (૧) પંચવિશ અથવા તાંડય(૧) તલવકાર આરણ્યક (1) છાંદોગ્ય (૨) ષડવિંશ બ્રાહ્મણ અથવા (૨) કેનોપનિષદ (૩) અદભુત બ્રાહ્મણ જૈમિની પનિષદ (૩) સામવેદ સંહિતા: (૪) મંત્ર બ્રાહ્મણ મુખ્ય છે. ઉપરાંત વેદોમાં સામવેદને ઈશ્વરનું વિભૂતિરૂપ ગણવામાં આવ્યું છે. સામવેદમાં વેદ મંત્રાનાં ગાનની એક વિશિષ્ટ પ્રથા છે. ભારતીય સામવિધાન, આર્ષેય, સંગીતની ઉત્પત્તિ સામવેદથી થઈ છે. સામગાન વિના યજ્ઞો થાય દેવત, સંહિતોપનિષદ નહિ. ભારતમાં આજે સામગાન કરનાર પંડિતની પરંપરા લૂપ્ત વંશ બ્રાહ્મણ અને થતી જાય છે. જો કે હજી સંખ્યાબંધ સામગાયક પંડિતો છે. જે મિનીય બ્રાહ્મણ આ સામવેદના બે વિભાગ છે. આર્થિક ભાગમાં યજ્ઞયાગાદિમાં સામ- બધા પણ સામવેદના ગાનનું સ્વરૂપ સમજાવ્યું છે. અને ગાન વિભાગમાં મંત્રગાન છે. બ્રાહ્મણ ગ્રંથ છે. આજે તેની જૈમિનીય, રાણાયનીય અને કૌથુમ ત્રણ શાખાઓ ઉપલબ્ધ છે. (૪) અથર્વવેદ(૪) અથર્વવેદ - (૧) ગેપથ બ્રાહ્મણ છે. (૧) આરણ્યક ગ્રંથ (૧) પ્રશ્નોપનિષદ અથર્વ અથવા અંગિરસ નામના ઋષિ વડે જેનું દર્શન થયુ નથી. (૨) મુંડક ઉપનિષદ તે મત્રો અથર્વવેદમાં છે. તેના હિક અને આમુમ્બિક બંને (૩) માંડુક્ય ઉપનિષદ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy