SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદિક સાહિત્ય વેદ એ જ્ઞાનરાશિના અક્ષય ભંડાર છે. આ ભંડાર આપને સરળ અને તપઃપૂત ઋષિએનાં દર્શના રૂપે પ્રાપ્ત થયેલ છે. વસિષ્ઠ, વાવ વિધામિાદો કાર્ષિ વૈમત્રના રચિયતા વિષ્ઠા નથી પા દાના જેમને આ માપ પ્રમાત્માની દિવ્ય વાણીનાં વર્યના ચાં હતાં. * વામ મા અને પાવાને દ કહે છે. અર્થાન વૈદિક વાડમયાં સહિતા, બ્રહ્મા, અરણ્યક અને ઉપનિષદોને સમાવેશ થાય છે. * પ્રાચીન ભારતીય પર’પરા પ્રમાર્ગે પુરુષ છે. ખૂદા"अस्य महतो भूतस्य ક ઉપનિષદમાં વધુ છે. विश्वસિહનું અપંગ કે " વચ્ચે ધમમા... નાયાસ यजुवेई સર્જન છે. વેદમાંથી જ ધર્માંની ઉત્પત્તિ થઇ છે અને વેદ ધર્યાંનુ મૂળ છે. એવા સ્મૃતિએનાં વચના છે. વિશ્વના સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ તરીકે વેદને સ્વીકારવામાં આવ્યા છે. વેદો ભારતીય સાહિત્યના મંદિર કલશ છે જેની દારા આય પ્રજાના ચિંતન અને અને તેમના જીવનના રીતરીવાજે માચાર વિચારનું જ્ઞાન મળે છે. જ્યાં સુધી ચોકી ઉઠાથી અભ્યાસ કરવામાં ન આવે ત્યાં સુધી ભારતીય છાન દઈને તે ભારતીય સંસ્કૃતિના પરિચય અધુરા રહે છે. પરમાત્માએ સ્વયં વેદો બ્રહ્માને આપ્યા ચે વ વવાય હિતિ સમં (શ્વેતા. ૬/૨) અને આ રાબ્તમય નિષ્યવેદને ઋષિએએ જ્ઞાન અને ધ્વનિનાં રૂપમાં પ્રાપ્ત કરીને હીંગ, વાણીમાં અભિગત કાં વૈદના ચ ા, અર્ધ મત્રો ને દો બ નિય છે અને તેથી જ અનાદિ છે. વૈદ શબ્દ સંસ્કૃતના વિદ્ ધાતુ પરથી નીકળ્યા છે. તેના ખમ જાણવુ થાય છે. આથી વેદનો અર્થ જ્ઞાન થયા. આ જ્ઞાન ધર્મના અસ્પૃશ્ય ને નિસ્પ્રંગ્સ બને સ્વપને લગતુ છે. વૈદને શ્રુતિ પણ કહે છે. કારણ કે આ સાળં વિશે,એ સમાધિની એ અવ થામાં સાંભળેલું ' . વળી આ જ્ઞાન પિતા પુત્ર પાછળથી કાસિંગ પરંપરામાં કંડાશ-મુખપાઠ દ્વારા ગવાયેલું છે. વૃંદાનું સક્ષઞ અતિશય નિપુણતાથી ભારતમાં કરવામાં આવ્યુ છે. કંઠ પર પરા મુખ પર પરાથી ચા સાધવામાં આ યા છતાં તેના સ્વરનું ઉચ્ચારણ, પદપાઠ, ક્રમપાઠ, ધનપાઠ, જટાપાડ વગેરે એવી પદ્ધતિએ શોધી કાઢવામાં આવી કે પાછળના સાહિત્યમાં મળે છે તેવા પાઠભેદ અથવા કોઈ એ કરી દીધેલા ઉમેરાએ વેદમાં કયાંય જોવા મળતા નથી. સંક્ષેપમાં આજે જે વૈદિક વાઙમય ઉપલબ્ધ છે તે નીચેના સ્વરૂપોમાં જોવા મળે છે Jain Education International પ્રા. જનાર્દન જ, દવે (૧) સંહિતા : સંહિતા એ મત્રો, સૂકતા, પ્રાથનાએ, કે સ્તુતિઓના સંગ્રહ છે. (૨) બ્રાહ્મણો ઃ મેટે ભાગે ગવમાં રચાયેલ આ ધામાં ધનની વિધિઓનુ અને વિધાનનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તેમાં પુત્રમાં થતી યાજ્ઞિક ક્રિયા અને અનુષ્કાને નિરૂપિત થયા છે. ‘વિધિ’ બ્રાહ્મણ ગ્રંથોના મુખ્ય વિષય છે. બ્રાહ્મણ ગ્રંથોના દૃષ્ટાઓને આચાય કહે છે અને મત્રોના દષ્ટાઓને ઋષિ કહે છે. આ ગ્રંથોમાં આખ્યાન અથવા ઉપાખ્યાના પણ કહે છે. મંત્રોની રચના સબધે કેટલીક આખ્યાયિકાએ પણ મળે છે તેને (૩) આરણ્યકો આરણ્યકો એ મેટે ભાગે બ્રાહ્મણ્ય થાના જ એક વિભાગ છે અને તેની સાથે જ શબંધ ધરાવે છે. છતાં તેનું સ્વતંત્ર મહત્ત્વ છે. કારણ કે તેનાં અરણ્યમાં વસતા મૃત્તિઓ અથવા વાનપ્રસ્થાનાં ના, ત્રતા, હંર્દિનુ વધુન . તેની ખેતી વિયતા રા એ છે કે તેમાં યજ્ઞોના રહશ્યા સમજાવેલા છે. વળી તેમાં જ વાસ્તવિક રીતે અધ્યાત્મ વિધાના પ્રારંભ થયા છે. યજ્ઞોના અધ્યાત્મ અને અધિદત બંને વર્ષે આક્ષકોએ સમાવ્યા છે. (૪) ઉપનિષદ : આચ્યા અને તેના બા ત્રિમ માત્ર છે તેવી તેને સૈદાંત સ કહે છે. જગદ્ગુરુ રામાનુજે ઉપનિષદોને શ્રુતશિરસ – વેદોનુ ઉત્તમાંગ અહીં માતા ગણાવ્યા છે. પર્નિયદો એ છા, જગત અને પરમામાં પદ્મ વિષેનું પારદર્શી કવિમાન ધન છે. ઉપનિષદ એ વેદોનુ સારતત્વ તેનું નવનીત છે. ઉપનિષદોમાં ભારતેનું સૌથી પ્રાચીન “ન” સમાયેલું છે. આ પશુ માટે ભાગે ભારતના લાકે ઉપનિષદને જ સામાન્ય અર્થમાં વેદ ગણે છે કારણુ કે વેદોના હતા અને ભાણું... ભાગ કામાં લોકપ્રિમ નથી. પરંતુ ઉપનિષદોનું વાચન, શ્રવણ, મનન થયાં જ કરે છે. ઉપનિષદ શબ્દ q+નિષ શબ્દથી બનેલ છે જેને અથ પરમાત્માની પાસે એકાંતમાં બેસીને પાસે ખેસાડનાર જ્ઞાન અથવા ગુરુની અધિકારીએ જ મેળવવાની વિધા છે. અતિ પ્રાચીન કાળમાં વેદોની અનેક શાખાએ હશે જેને કુળ પરપરામાં સાચવવામાં આવી હરો. પતંત્રિ મહાભાષ્યમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy