SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિવ્ર પ ૬૬૫ છે. એમાં જૈન, જૈતરા, મુસમાન, પારસીમ, ખ્રિસ્તીઓ, સર્જકા, લાકસાહિત્યના અનામી સજ કાના ફાળા છે. એમાં ‘બુદ્ધિપ્રકાશ’ ‘સુદર્શન ‘વસંત' 'કૃતિ' 'પ્રસ્થાન' રુચિ ક્ષિતિજ' પ્રેમ વગેરે સાક્રિતિયક સામયિકાનો પણ ધ્યાન ફાળા છે. ગુજરાત સાહિઁસમા તરફથી દરવર્ષે પ્રગટ થતી સાહિત્યિક સમીક્ષાનું કાર્ય, ગુજરાતી ગુજરાતી ભાષા તંત્ર દ્ધ અને વિકાસ કાળ એની પરમ સિદ્ધિના કાળ અનેક રાજકીય ઉથલપાથલ વચ્ચે પણ્ અક્ષુબ્ધ રહ્યો, , એ ધ્યકાળના સમાજની એક જ નાસપતિ હતી. મેં તે સમયના સાહિત્ય પરથી પરખાઈ આવે છે. એ ખરું કે તે વખતનું સાહિત્ય ધર્મ પ્રધાન હતું. તેમ છતાં એમાં પ્રણયન!, વીર નાના, ચિંતનના ભાવો પણ પડયા છે. એક ગર્વિતના જ ડલાસાદિત્ય પરિષદનાં અધિવેશન માટે જ્ઞાન સત્ર, ગુજરાતની યુનિ વડાના સાધન વિભાગો બૂ ગુજરાતી ભાષાની સાહિત્યની ચિરંજીવ સેવા બજાવે છે. એ બધાની એક ભાતીગળ ભાત Design ઉપસી આવે છે. તે મનહર તેા છે જ હૃદય સાંતપક પણ છે જેના હીત એવા ગૌવતા દોષ, જેની માંગન ગતિશીલ હોય. તેના ભાવિ વિશે ચિંતા કરવાનો કાય ખરી 1 અને શ્રધા વિવનાં મધ્યકાળમાં આપને જોવા મળે છે, કે સમયના એ સાહિત્યમાં સ્વરૂપ, વિપય અને નિરૂપણની કેટલીક સિદ્ધિએ પણ છે અને એના શિખરરૂપ સર્જકો અને તેમનાં સના પણ જોવા મળે છે. અગ્રેજ પ્રજાના સંપર્ક સમગ્ન ગુજરાત પ્રદેશ રાજકીય રીતે નો ખરા જ, સામાજિક રીતે પણ હચમચી ઉઠેલા અને બે સંસ્કૃતિ થકા વિચારમધન પ્રાળ રૂપે પ્રગલું અનેક નવા આધાત-સંધાત–પ્રત્યાધાતા ઝિલાયેલા. સ`સ્કૃતિના ભવ્ય ભૂતકાળવાળી સંસ્કૃત ભાષા અને એ સાહિત્યની ઉચિત વારસદાર અનેક ર્તિની ભાષાઓમાંની એક બપી ગુર્જર ભાષાો નવમૂર્તિકાળ, નૈષવાળ, બૈાનકાળ વર્ગમાંથી પસાર થઈ તઞાનર-પસાર થઈ સ્વાતંત્ર્યાત્તરકાળમાં અતિવાસ્તવવાદ અને અતિત્વવાદ સુધીનું જૂનાતન સાહિત્ય પ્રગટાવ્યું. એનું અહીં રામાંચક સ્મરણુ આપને થશે. એ સૌ તબકકે ગુજરાતી સાહિત્યે કઇક વિજ્ઞાનિત પ્રગટ પુ છે. એમાં અનેક તેજસ્વી પગા અને આમ તેરે સક્રિયના ગગનમંડળના ટમટમતા સત્ત્વવંતા તારલિયાએના અવશ્ય ફાળે Jain Education International With Best Compliments નાવ્યાહા સરસ્વતીના કિનારે જ વસેલી હેમાચાંની પાટણનગરી એક કાળે ગુજરાતનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું. ગુજરાતનું રાજકીય પાટનગર ગમે તે ના, પણ તેની વિદ્યાક્ષેત્ર ગુજરાતના એક ખૂણાથી ખીજા ખૂણા સુધી ભર્યું ભર્યું રહે એવા સ ંકલ્પ કરીએ તે। જ અર્વાચીન યુગના ઉષ ઃ કાળે છડી પેાકારનાર ચિરયુવાન નાઁદની ભવિષ્યવાણી સાહિત્ય સર્જનના ક્ષેત્રે પણ સાચી પડે કે ‘ એ રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત' ' A Well Well Wisher For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy