SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અમિતા શ્રી તાલધ્વજગિરિ તીર્થની પ્રાચીનતા ભારતની આયંભૂમિ-ધમતીથી અલકત છે. તેમાં આ તીર્થની પ્રાચીનતા માટે અનેક ઇતિહાસીક ઉત્ક સૌરાષ્ટ્ર તે તીર્થભૂમ-સંતભૂમિ તરીકે પ્રખ્યાત છે. લેખો મળે છે જે અત્રે દર્શાવવામાં આવે છે. જેમાં મહાન પવિત્ર શ્રી શત્રુંજય તીથ, શ્રી ગિરનાર આચાર્ય મહારાજ શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી ચૌદમી તીર્થ, શ્રી કદંબગિરિ, હસ્તગિરિ, શ્રી તાલધ્વજ ગિરિ સૈકામાં “ શ્રી શત્રુજ્ય મહાત્મય માં નામના મહાન ગ્રંથ વિગેરે તીર્થો તિહાસીક સમૃદ્ધિ ધરાવે છે. ર છે. તેમાં શ્રી શત્રુંજ્ય ગિરિવરની આઠ ટુંક દર્શાશ્રી શત્રુંજય તીર્થની નજીકમાં પાલીતાણાથી ર૪ માઈ વવામાં આવી છે. તેમાં શ્રી તાલધ્વજ ગિરિને શ્રી શત્રુંજ્યની લના અંતરે પ્રાચીન તળાજા શહેરમાં શ્રી તાલધ્વજગિરિ એક ટુક તરીકે ઓળખાવવામાં આવી છે. તે ગ્રંથમાં ભવ્ય તીર્થ છે ચેત૨ફ સપાટ પ્રદેશમાં ઝુલતા તોરણ જણાવ્યું છે કે:સમા-ઉજજવળ જિન મદિરાથી શોભતો જાણે કેશરી સિંહ “ ભગવાન આદિનાથના પુત્ર ભરત મહારાજા તાલધ્વજ ઉભે હોય તેવા આકારની સુંદ૨ ટેકરી ઉપર આ તીર્થ ગિરિની યાત્રાએ પધાર્યા હતા. અને ત્યાં એક સુંદર જિનઆવેલું છે. પ્ર સાદ બંધાવ્યું હતું, તેમજ તીર્થની રક્ષા માટે તાલધ્વજ આ ટેકરીનું નૈસર્ગીક સો દર્ય અદ્દભૂત છે. આ ટેકરી નામના યક્ષની સ્થાપના કરવામાં આવેલ યક્ષનાં નામ ચોતરફ ભવ્ય ગુફાઓથી અલકત છે. આ ગુફાઓ ઘણાં ઉપરથી આ તીર્થનું નામ “ તાલધ્વજગિરિ ” રાખવા માં પ્રાચીન છે, જેમાં કેટલીક વિશાળ છે. કેટલીક નાની છે આવેલ છે. અને તે પ્રાચીનતાની સાક્ષી પૂરી રહી છે. શ્રી વીરવિજયજી મહારાજ સાહેબ શ્રી નવાણું પ્રકારની ટેકરીનાં પાદ પક્ષ લન કરતી તેની નજીકમાં જ શ્રી પૂજામાં એક ઢાળમાં લખ્યું છે કેઃ ” તાલધ્વજી સરિતા ખળખળ વહી રહી છે અને ત્યાંથી ડે ટૂંક કદમ્બને કેડી નિવાસે, દૂર ધનેશ્વર પાસે જતાં પવિત્ર શેત્રુજી સરિતા સ થે સંગમ લહિત્ય તાલધ્વજ સુરગાવે; થઈ તે તળાજાની નજીક આવેલા શ્રી સરતાનપર બંદરના ગિરીવર દર્શન વીરલા પાવે ” સાગરને બન્ને સરિતાઓ ભેટે છે. આ દ્રવ્ય આલ્હાદજનક પ્રખ્યાત ચિનાઈ પ્રવાસી “હુયેન સંગે” આ સ્થાનનું મહાન ફીલેસે ફર શ્રી ઋષભદાસજી જેન જેઓ મદ્રા- અવલોકન કરી તેની પ્રાચિનતા માટે નોંધ લીધી છે. આ સમાં રહે છે, તેઓ અત્રે યાત્રા કરવા સ', ૨૦૧પમાં ઈ. સ. ૬૭-૬૯૫માં બીજા ચિનાઈ પ્રવાસી ‘ઈસી'ગે” પધારેલ. તેમણે આ તીર્થ અંગે જણાવ્યું હતું કે હું કરેલા પ્રવાસમાં તાલધ્વજની નેધ લેતા “નાલંદા” ના ભારતભરમાં ફર્યો છું” હીમાલયમાં પણ ફરી વળ્યો છું; પ્રખ્યાત વિદ્યાવિહાર સ્થાનોની સરખામણીમાં ઉલ્લેખ કર્યો પરંતુ તાલધ્વજ તીર્થ જેવું નૈસર્ગિક વાતાવરણ કયાંય જોવામાં આવ્યું નથી. આત્મશાંતિ માટે, આત્મસાધના આ તીર્થમાં આ સરિતાના જળનાં પ્રભાવથી મહિપાળ માટે તાલધ્વજ તીર્થ અનુપમ છે. આવી રીતે સરિતાને રાજાને કુષ્ટરોગ નાશ પામ્યા હતા એવી કિંવદંતી છે. તીરે સુંદર ટેકરી ઉપર તીર્થ આવેલું છે, તેની નજીકમાં આ તીર્થમાં ગુજરેશ્વર પરમહંત શ્રી કુમારપાળ મહાજ શહેર અને ધર્મશાળા છે જે ખૂબ જ આકર્ષક છે. રાજાએ – જિનાલય બારમાં રૌકામાં બંધાવેલું છે. With Best Compliments છેore A Well Wisher www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy