SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા કોઈ કવિને “ અંધકારને સૂરજ ” કે “ પર દદડતો ચંદ્ર” કે બત્તી બંધ હોય તોય બંધ કરવામાં ધુમ્મસ કે મોહેં–જો–દડોની ખંડિયેર સંસ્કૃતિ વગેરે દેખાય તો શું સ્વીચ ઓન' થઈ જાય છે – જન્મ ! આશ્ચર્ય ! બત્તી ચાલુ હોય તો ચાલુ કરવામાં સ્વીચ ઓફ થઈ જાય છે – મરણ !” ૨ સૂર્યના રથના સાત ઘડામાંથી એક છૂટા પડેલા અશ્વ જેવો આ માનવી – કેવી દુર્ગતિને પામ્યો છે તેનું નિરૂપણ આજની તે કઈ - કવિતામાં વિશેષ છે. આથી જ “દિનેશને બોજ વહું કેટલાંય વરસથી !” અથવા “દિનેશ બૂઝે!” એમ કવિ કહે છે તે સહેતુક ચિકકાર બસમાં બેઠેલા સૌના ચહેરા મૂંચવાઈ છે. મેત પણ આજના કવિને લગ્ન જેટલી ખુશાલીને અવસર ગયા છે......... બની ગયું છે. લગ્નગીતના ઢાળમાં મૂકાયેલું મૃત્યુની સાક્ષાતકારતાનું ઘેરી વળ્યા છે બસને દર્શન જુઓ : નંબર લગાવેલા પાડા. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા... ચિકકાર બસમાં મારી વેલ શંગારો વીરા, શગને સંકોર. એ ચહેરા મેળવવાની જ પડાપડી છે.” ૩ રે અજવાળાં પહેરીને ઉભા શ્વાસ ! ૨ તો કઈ - એજ ભાવ વધુ સરળતાથી આ કાવ્યમાં સરસ અભિવ્યકત એ છેકો શબ્દના અક્ષર સમા સૌ આપણે કેવા નિકટ ! ચંદ્રકાન્તને ભાંગી ભુક્કો કરીએ. અર્થ કિંતુ એક ના એને ! એના મનમાં ખાલી સમય સડે છે. મારા તમારામાં કશેયે ભેદ ના, ચપટી નભ ને ચપટી માટી, કોક છાપાની હજારે પ્રત સમા સૌ આપણે ”૪ ચપટી વાયુ, ચપટી તેજ, જરા મળે જે ભેજ, કલાન્ત, નિશ્ચંન્ત અને ચોમેર વીંટળાયેલી હતોત્સાહપૂર્ણ પરિસ્થિતિમાં આજના માનવને નિસ્તેજ ચહેરે અત્યારના કવિની બધું વ્યર્થ વ્યર્થ બગડે છે રચનામાં કેવો દેખાય છે? જુઓ – ચંદ્રકાન્તથી હવા બગડશે. જલમાં ઝેર પ્રસરશે. છિન્નભિન્ન છું. નિશ્ચછંદ કવિતામાં ધબકવા કરતા લય સમ, એનાં જે ખંડેરે એ સી ખેતર કરી દે વહેલા પહેલાં, માનવ જાતિના જીવન પટ પર ઉપસવા મથતી કે ભાત જેવો, એને અહીંથી સાફ કરી દે વહેલા પહેલાં ઘેર ઘેર પડેલ હજી નવ-હાથ લાગ્યા ભિક્ષુકના ટુક જેમ, એની આંખે સૂર્ય પડયા છે ખોટા; અને ત્યારથી દિવસ પડ્યા છે ખોટા; વિચ્છિન્ન છું - ૫ ખોટી રાત પડી છે : પેલે ખૂણે દેખાય છે અંધારામાં તમને કશું ? ચંદ્રકાન્તને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ, અંધારના કો પિંડ શું ? ચંદ્રકાન્તને ભાંગી કણકણ ખલાસ કરીએ. ' ૩ હા, એજ છું હું - આટલા વિસ્તારથી સ્વાતંત્તરકાળની ગુજરાતી કવિતાની ચર્ચા (હું? અરે શાને કહું કે એજ છું હું ? કરવાને આશય પ્રવર્તમાન ગુજરાતી કવિતાનાં વલણે તપાસવાનો કાતીલ ઠંડીમાં પડયું ઢગલે થઈ ક’ કૂતરું માલિક જેવું કોઈ ને એવું પડયું કો' પિટલું.) ૧ અર્વાચીન વ્યકિત કેન્દ્રી કવિતા નર્મદ-દલપતથી શરૂ થઈ છે. છતાંયે જે છે તે પરિસ્થિતિના સંદર્ભમાં માણસે જીવવાનું છે. પરંતુ માનવ જીવનની શન્યતા, એકલતા, કરુણતાનું ગાન અને યંત્ર વૈજ્ઞાનિકયુગની-વર્તમાન જીવનની આ ભીષણ સમસ્યાઓમાં હવે તો તેનું વરવું ચિત્ર પણ આ જમાના જેટલું ભાગ્યે જ ૧. “પ્રત્ય-ચા' : સુરેશ જોશી. ૧. “શિલ્પ’: દિનેશ કોઠારી. ૨. “અંગત’ : રાવજી પટેલ ૨. “આંસુ અને ચાંદરણું': રાધેશ્યામ શર્મા. ૩. ચંદ્રકાન્ત શેઠ : “સંસ્કૃતિ' સામયિક મે’ ૭૧. ૩. “ફીણની દિવાલે” : જતિષ જાની. ૪ આ અધુનાતન કવિતા પ્રવાહમાં, સિતાંશુ યશશ્ચંદ્ર અને ૪. “ પ્રતીક' : પ્રિયકાન્ત મણિયાર. બીજા કેટલાક કવિઓએ સર–રિયાલિઝમ અને કયુબિઝમ ૫. “અભિજ્ઞા” : ઉમાશંકર જોશી. પણ અવતારેલાં જોવા મળશે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy