SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૦ ભારતીય અરિમતા કરવામાં ફાળો આપ્યો છે; તો “સત્યના પ્રયોગો’, ‘અડધે રસ્તે', બની રહે તેમાં શું નવાઈ ! લગભગ દોઢ સૈકાની ગુલામીમાંથી ‘સ્મરણયાત્રા' ઉપરાંત ઈદુલાલ યાજ્ઞિકની “આત્મકથા', ચંદ્રવદન સત્ય અને અહિંસાના શસ્ત્રો વડે ભારતદેશને મુકિત અપાવવામાં મહેતાની ‘ગઠરિયાં' Series; શારદાબેન મહેતાનાં જીવન સંભારણ', પૂ. રાષ્ટ્રપિતા ગાંધીજીએ જે પુરૂષાર્થ કર્યો તે પોતે જ મહાકાવ્યને પૂ. ભાઈકાકાનાં “સકકર બરાજમાં આઠ વર્ષ”, “ભાઇકાકાના અનુરૂપ ઘટના છે. સ્વાભાવિક છે કે પ્રજાનાં મુખ એવા કવિઓની સંસ્મરણે, નાનાભાઈ ભટનું ઘડતર અને ચણતર'; રવિશંકર આનંદસરવાણી કાવ્યરચનાઓ દ્વારા વહે. ઉમાશંકર જેવાએ ‘૧૫ રાવળનું જીવનપરનાં સ્મૃતિચિત્રો', ગુજરાતી આત્મચરિત્ર સાહિ- મી ઓગષ્ટ ૧૯૪૭' કાવ્યમાં ગાયું છેત્યનું મૂલ્યવાન ધન છે. જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે.? આવ. નરસિંહરાવનું ‘સ્મરણમુકુર'; મુનશી કૃત ગુજરાતની જયોતિ જેની ઉષાને પાલવ દૂધમલ શહીદે તણા ધરે’, લીલાવતી મુનશી રચિત રેખાચિ', યશવંત પંડયાનાં પવિત્ર રક્તથી થયે રંજિત, તે તું છે ? આવ. કલમચિત્રો', નાનાલાલનાં ‘આપણાં સાક્ષરરત્ન', ૨. વ દેસાઈનાં જેની પ્રભાત લહરી મહીં અમ સ્વનભરી ‘તેજચિત્રો, ઈશ્વર પેટલીકર રચિત “ધુપસળી', “ઘરદીવડા” એ સૌ આપણું રેખાચિત્રોનું સાહિત્ય છે. ગોવર્ધનરામ ત્રિપાઠીની “રક્રેપ આશાઓની ખુઓ જઈ વસી છે તે તું જ? આવા બૂક', મહાદેવભાઈ દેસાઈ રચિત “મહાદેવભાઈની ડાયરી રજની- અવ સુદિન ! અમ મુકતિ તણા’. શીનું સાહિત્ય છે. -એ જ સ્વાતંત્ર્યનું સ્વપ્ન દેશના ભાગલા, કોમી રમખાણે, ‘કાન્તમાલા', “કલાપીની પત્રધારા, “આશ્રમની બહેનને, શ્રી હિજરતીઓની યાતના, કાળાંબજાર, નફાખોરી, સત્તાની યાદવાસ્થળીમાં નેત્રમણિભાઈને', તથા કિશનસિંહ ચાવડાની ‘હિમાલયની પત્રયાત્રા” રોળાઈ જવાથી નિરંજન ભગત “સાંસ્કૃતિ' કાવ્યમાં આ પ્રકારની દારા ગુજરાતી સાહિત્યમાં પત્રલેખનને સાહિત્યપ્રકાર વિકસ્યો છે. લાગણી અનુભવે છે.આપણે ત્યાં પ્રવાસ સાહિત્ય અતિ અ૮૫ છે. તેમાં કલાપીએ આવ હે મુક્તિદિન ! ‘કાશ્મીરનો પ્રવાસ', રચી સૌપ્રથમ સાહિત્યિક રચના કરી હતી. (તે પહેલાં એક મહીપતરામ નીલકંઠથી યાત્રાવણને રચાવાં શરૂ આજ તું જોઈ લે ભગ્ન અમ સ્વપ્ન બીન ! થયાં હતાં ખરાં.) શ્રી મુનશીએ “મારી બિનજવાબદાર કહાણીમાં આવ હે મુકિતદિન! યુરોપની વિદેશયાત્રાનું રોમાંચક શબ્દચિત્ર આપ્યું છે. સંસ્કૃતના જોઈ લે બીનના તાર સૌ છિન્ન છે, પરિવ્રાજક કાકાસાહેબ કાલેલકરના હાથે જ આપણે ત્યાં પ્રવાસ સમ સ્વરનો ધ્વનિ આજ તે સુત છે; સાહિત્ય દૃઢપ્રતિદિત થયું. તેમને 'હિમાલયનો પ્રવાસ’ કમાતા', જીવન સંગીતની કલ્પના એય તે લુપ્ત છે” જીવનલીલા' દ્વારા તથા પૂર્વ આફ્રિકામાં, બ્રહ્મદેશનો પ્રવાસ વગેરે દ્વારા દેશવિદેશના પ્રવાસને કલાત્મક શબ્દદેહ આપ્યો છે. એક દિન સપ્ત સ્વરમાં અપે પ્રગટશું તાહરી ઝંકૃતિ, એમનું પાંડિત્ય, એમની સૌદર્યદષ્ટિ, એમને ગુજરાતી ભાષા વિશ્વમાગત્યની વ્હેરશું નુતન કે સંસ્કૃતિ!” પરનો પ્રશસ્ય કાબૂ અને એમનું કવિ હૈયું પ્રવાસ જેવા શુષ્ક માહિતીપ્રચૂર વિષયને ભૌગોલિક ખ્યાલમાંથી કપકકૃતિની રમણીય આજ તો જોઈ લે ભગ્ન અને સ્વપ્નબીન, દુનિયામાં પલટી નાખે છે, અને તેથી એમનું પ્રવાસ સાહિત્ય આવ હે મુક્તિદિન!” ર લલિતેતટ સાહિત્યમાં નહિ પણ લલિતસાહિત્યના વિભાગમાં સ્થાન પામે એવું બન્યું છે ક વ સુંદરમના “દક્ષિણા મનમાં દક્ષિણ -કવિ શ્રદ્ધા ગુમાવી બેઠે નથી, પણ એની શ્રદ્ધાની રચેલી ઈમારતના ભારતની, કવિની સંસ્કારયાત્રા રોચક અનુભવનું ભાથું વાચકોને કાંગરા હલી ઉઠયા છે. જાગતિક સંદર્ભમાં માનવીનું જાણે નિર્માનવીસંપડાવે છે. બરફ રસ્તે બદ્રીનાથંથી શરૂ થયેલી, કાકાસાહેબ કાલે- કરણ થઈ ગયું છે. “એસેમ્બલી લાઈનની પદ્ધતિએ બહાર પડતા લકરના પ્રવાસીમિત્ર, સ્વામી આનંદની પ્રવાસણી અનેક ગ્રંથોમાં થોકબંધ માલની જેમ, એકસરખી ટાઢાશવાળા ચહેરાઓમાં ખરે સંસ્કૃતિ' સામયિક મારફતે અવતરી છે. રવિશંકર રાવળની કલા- માનવ ખોવાઈ ગયું છે. યંત્રસંસ્કૃતિની પૂરઝડપમાં નગરો સિમેન્ટ કારની સંસ્કારયાત્રા', “દીઠા મેં નવાં માનવી, ચ દ્રવદન મહેતાની કાચ કક્રીટનાં આધુનિક અર થઈ ગયાં છે. બદલાયેલી સંસ્કૃતિ યુરે યાત્રાની ગ્રંથસ્થ થયેલી– “કુમાર” સામયિક દ્વારા અવતરેલી- બધું કેવું છે ? – ગડરિમાં Series અને કિશનસિંહ ચારડાની હિમાલયની પત્રયાત્રા - તથા ગુલાબદાસ બ્રોકરનું ‘નવા ગગનની નીચે– એ બધું ગુજરાતી 1 જનાન્તિક અને ઈદે સર્વમ દ્વારા ગ્રંથરન થયેલા અને સાહિત્યનું ગૌરવ લઈ શકાય તેવું પ્રવાસ સાહિત્ય છે. જનસત્તા-લોકસત્તાના દર શુક્રવારની આવૃત્તિમાં “માણસના મનમાં સ્વાતંત્ર્યોત્તર કાળનું ગુજરાતી સાહિત્ય: (૧) કવિતા “સત્યકામ' તખલ્લુસથી એમની કલમપ્રસાદી સંતર્પકતાનો અનુભવ કોઈપણ પ્રજાના જીવનમાં સ્વાતંત્રયની ઘટના પ્રભાવક અંગ કરાવે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy