SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ ચાસ ગામાં કઈક તાજગી જોવા મળે છે. નવિ કાક્ષેત્રે વધુ સારા પ્રયાગની દિશામાં ખલેળ, પતી આવતાંતરણ' ફાર ‘ખરા બંધાર’) વગેરેએ કંઠલીક સુદર રચનાઓ આપી છે. (૪) નાટક સાહિત્ય : ડેલું ધ્યકાળ સુધી પા પગલે નજર કરતાં ભગુ ભારત ઠાકર” એવી છાપથી જે જનુમતાજનનું સાહિત્ય મળી આવે છે, તે છે ભવાઇના તેણે રચેલા, આજે પણ ગમે, એવા કેટલાક, ભવાઈના વેશ. એની કેટલીક ગ્રામ્યતા ગાળી-ઓગાળી એનુ નવસરણ થાય તે બે લેકનામ પ્રતિષ્કૃિત ને. આપણા નાડક સાહિત્યનું એ પૂર્વજ છે, પ્રેમાનંદે ! નાટકો લખ્યાં નહેાતાં. દલપતરામે ‘લક્ષ્મી' અને ‘મિથ્યાભિમાન’ જેવાં એધપ્રધાન નાટકો લખ્યાં. “લલિતા દશકના અર્પિતા ઠામ યરામ ગુજ" રાતી નાટકની રંગભૂમિના આદ્યપ્રોતા બન્યાં. મણિલાલ દ્વિવેદીએ ‘કાન્તા' 'નૃસિ’દ્રાવતાર', રમણભાઈ નીલકૐ ‘ઈદ પર્વત જેવતા મુનશીએ નવલકથા લેખની માફક ઐઐતિહાસિક (ધ્રુવસ્વામિની દેવી), સામાજિક (‘કાડાની શહી) અને પૌરાણિક (પુત્રસાવડી' તપણું) એમ વિવિધ પ્રકારનાં નાટકો પણ રચ્યાં છે. બેભતા નાઠકે.માંજ સૌપ્રથમકાર સંસ્કૃત શ્લોક પ્રકારની કવિતા નીકળી ગઈ. પ્રવેશ અને અંકની ભરમાર એછી થઈ. સવાદો વેગીલા, ટૂંકો અતેસચેટરીતે નિરૂપાયા. તખ્તાલાયકાતે મૃત્યુ મુનશીનાં નાટકોનું જીવંત તત્ત્વ છે. ૧૮૯૦-૯૫ થી ૧૯૧૫-૨૦ સુધીના સમયને આ રીતે ગુજરાતી રંગભૂમિના વસંતકાળ ગણી શકાય. ‘ભાગગાડી” જેવું "ના ગાધાનું નામ ચંદ્રવદન માતાએ બાપ્પુ, કે પીધે ધાદારી રંગભૂમિ અદૃશ્ય થવા લાગી. ગુજરાતી નાટક સાહિત્યમાં મુનશી અને ચવદનનાં નાટકોએ સવાની ષ્ટિએ અત્યંતન રંગમિને વિકસાવવામાં અને દહલ કરવામાં કાર્યો આખો સુધારાલક્ષી નાટક રચ્યુ. તેમાં સંસ્કૃત છ નાકની સંયુક્ત અસર હતી. નાનાલાલે પત્નનાટક Verse playsના ત્યાગ કર્યા. ઇન્દુકુમાર સામંત ‘વિશ્વગીતા” જેવાં કેટલાંક પ્રખ્યાત પદ્મનાટકો આપ્યાં. એમાં સાહિત્યિક ગુગુત્તા હતી, છતાં તખ્તાલાયકને અભાવ હતા એમનાં નાટકો બહુધા ભાવનાપ્રધાન નાટકો છે. કિધે નાનાલાલ પોતાને અભિપ્રેત એકાદ ભાવનાને કેન્દ્રમાં ગૂથી ોધીએ નાટક રચવા જાય છે પરંતુ એ પદ્યદેહી નાટકમાં કાવ્યતત્ત્વ નાય તત્ત્વ પર સરસાઈ ભેળવે છે. એમાં નાટકકાર નાનાલાલના જય ગણીશું કે કવિ નાનાલાલના વિજય ?... પરા 6 : નાટકો તો ઘણાં ભજવાય છે, તેમ છતાં એમાં એ પૂઠાં વચ્ચે સાદો પ્રહાયેલા મળે છે, નાટય નિહ. એમ કેમ વાગે કાનો પર્વત કે આત્રવાડી મોરનાં ઉંડા' કે શત્રિક' જેવાં અનેકાંકીઓ જે ખરેખર સારી કૃતિએ નીવડી છે, તે ર'ગભૂમિ પર નિષ્ફળ જાય છે. તેનું શું કરવુ ! ગમિના બાનારા અને નાટય લેખકો વચ્ચે કોઈ કડી ખૂટે છે; આથી જ ગુજરાતી સાહિત્યમાં એવી ફરિયાદ પાય છે. k વેતન રંગભૂમિના વિકાસ સાથે. પશ્ચિમના સપા આપશે યાં એકાંકીના સ્વરૂપનો ઉદ્ભવ થયો. બાઈ મરવાર્ડિયા ટુભાઈનાં નાટય ', ચરાવતા પડયા ' રાતના થોડા શ્રીધરાણી (વડવે' · મિયામી) ઈન્દુલાલ ગાંધી, ઉમાશંકર એસી ('સાપના ભાગ । ડગેશ શુઘ્ન દેવા વૃક્ષનાં ખાસ' ‘કસવિશ’‘પન્નાનિા લાર્દિકા '), યંતી દલાલ વનિકા ” કે પ્રદેશ બીને પ્રવેશ શો પ્રવેશ ચોથા, શિવકુમાર જેવો (પાંખ વિનાનાં પારેવાં બનત ‘અનંત સાધન’ નીલાંશ પણ દેખા “સાપુતારા કાંમાં "નિલ' વિધ કે શલા ખિન હું C નિયમ નાયક . ), સુનીલાલ મક્રિયા (રંગા" વિવેચન” ‘અન્ય રૉય હમેં મારી * ૉડ 'ઇ, પુષ્કર પદવાકર " પિયરના પડમાં | યુગેરે અને એકાંઠાના કલાસ્વરૂપને નવો પણ ભાગ માં ઉમાશંકર અને દાવન ફ્રા વિસ્તરીય છે. જૅમ નવલિકાક્ષેત્ર તરખા મડળ’ તેમ એકાંકીક્ષેત્રે ‘સાપના ભારા’ શકવતી ધટના છે. આજ પ્રાત્ર ડાસા,શજ યિા, મામા, ભાકર વોરા, બહેન ગાંધી, અદી માઁખાન, ના નાલાલ પટેલ, વગે૨ે અનેક લેખકો ડિયા ઉપર ભજવવા માટે, તથા શાળા-મહાશાળાના ઉત્સવાને, તો ધવો પૂરો પાડી ા . Jain Education International . C પ ’ આગળ આપણે પદ્ય નાટકની વાત કરી ગયા. ઉમાશંકર ‘પ્રાચીન અને ‘મહાપ્રસ્થાન ’ દ્વારા પદ્ય નાટકની દિશામાં તેનું કળ ભર્યું છે. ગુજરાતી ભાષાની અપાર શક્તિ એમાં કાલે લાગી છે અને કસોટીએ ચઢી છે. મહાકાવ્યલેખનના આપણે ત્યાં કેટલાકે અફળ કે અસફળ પ્રયત્ના થયા છે તેના કારમાં મહાકાવ્યક્ષમ વિષયની ખેાટ હોય, કે એને અનુરૂપ છંદની ક્ષમતાના અભાવ પણ હાય. ઉમાશંકરે રચેલાં પદ્મ-નાટકોએ મહાકાવ્યની દિશામાં પ્રસ્થાન કર્યું છે એ નિઃશંક ગુજરાતી સાહિત્યના ખર્વાચીન યુગમાં સૌપ્રથમ નિબંધનું સાહિત્યસ્વરૂપ, પ્રથમ માંડળી મળવાથી થતા લાભ' એ નામના નમાઁદના નિબંધથી આરંભાયુ હતુ. ગુજરાતી ગદ્યને એ પ્રથમ સાહિત્યક અવિષ્કાર હતા એક સકાના નિબંધ સાહિત્યમાં સર્વશ્રી મજિજ્ઞાસ, આનંદશંકર, કાલેલકર, કિશોરલાલ મશરવાળા, પેનન્ડ છે, “મામ’કર ખેંગાર સુરેશ જોષી દિખ મા તરત ધ્યાન ખેંચે છે. નિંબધ, નિબંવિકા, લલિત નિબંધ એમ એના વિધવિધ પ્રકારો જોવા મળે છે. ખમાં જ પ્રકારના નિશ હર્ષે સરળ છે. તેમાં કાલેલકરના બંને મુરૈશ એંશીના સર્જનમાં, એ સ્વરૂપ સફળતાનાં શિખા સર કરે છે. For Private & Personal Use Only કવિચરિત’લખી નમદે જીવનચરિત્રના સાહિત્યને પ્રારભ કોા તથા ભારી ીકન' વ્રુધ્ધી ગાત્રિના સાહિત્યસ્વરૂપની પણ તેણે જ શરૂઆત કરેલી. સાચે જ, તે ‘અવૉચીન યુગને અ' હતો. વિબન, વીર નમ', 'વાત્રક, ટીશ્વર દલ પતરામ', ‘નરરીયા ભકત હરિના,’ ‘વિદ્યાનગરના વિશ્વકર્મા' એ બધી કૃતિઓએ છેલ્લા એક રીકામાં જીવનચરિત્રના સાહિત્યને સમૃદ્ધ www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy