SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૬૫૩ પ્રેમજ' એવી સૌમ્ય લાગણી, ધરતીનાં દવલાં પ્રત્યે સહાનુકંપા, વિવેકમાં તે વખતે યુનિવર્સિટી શિક્ષણ સમતુલા-બળ બની રહ્યું. Plain living and high thinking ની વિચારસરણી વગેરે ઉમાશંકર જોશી કહે છે. તેમ “નવી સ્થપાયેલી યુનિવર્સિટીએ બળ બળવાર બન્યાં. વ્યવહારમાં માનવમાત્રની પ્રતિષ્ઠા કરતો પાશ્ચાત્ય સાંસ્કૃતિક પ્રવાહને દેશના જીવન સરોવરમાં લઈ જતા પહેલાં, સબળ વિચાર પ્રવાહ ગાંધીજી દ્વારા ૧૯૨૦ થી જ આવ્યો. આમ ક૫ સરસ્વતીનાં જળને કરતે હતો તેમ, પિતામાં એના વેગને ઠાકર અને ગાંધીજીએ અર્વાચીન ગુજરાતી કવિતાની કાયાપલટ સમાવી રિસ્થર કરી અનાધાત રીતે એને આગળ મોકલવાનું કાર્ય કરી. ઉમાશંકર અને સુંદરમ, સ્નેહરશ્મિ, બેટાઈ અને મેઘાણી કર્યું.” શ્રીધરાણી, રામનારાયણ, કરસનદાસ માણેક કવિતાક્ષેત્રે; કાકાસાહેબ, મશરૂવાળા, મહાદેવ દેસાઈ-નિબંધે, રેખાચિત્રો અને ચિંતનાત્મક સાહિત્યક્ષેત્રે એ અસર તપાસીએ તો જણાશે કે કેળવણીના સાહિત્યમાં પં. સુખલાલજી, પં. બેચરદાસ દોશી, ચિંતક અને પ્રસાર સાથે સાહિતવરસિકતા વધી પણ કવિતાવિક કે ગદ્યપદ્યને સંશોધનક્ષેત્રે; મુનશી, રમણલાલ નવલકથાક્ષેત્રે, મુનશી અને ચં.. વિવેક હજી કેળવાયે ન હતો. પાપ્રધાન મધ્યકાલીન સાહિત્યની ચી. મહેતા નાટકના ક્ષેત્રે, ધૂમકેતુ અને દિરેક-ટૂંકીવાર્તાનાક્ષેત્રે યુગ તો કયારને પૂરો થઈ ગયો હતો, તેમ છતાં સર્વ પ્રકારના તથા ઉમાશંકર જોશી, જયંતી દલાલે એકાંકાક્ષેત્રે મહત્તવનો કાળો વિષયનું આલેખન પધમાં જ થતું તેથી આ સમયમાં પણ ગદ્યને આપે. આમ, ગાંધીયુગના સાહિત્યમાં વિષય સ્વરૂપ અને શૈલીના ઘણે બધા જે પદ્યને ઉઠાવે પડતે અને ‘ રચ્યા છે રૂડી છે અભિનવ પ્રયોગ જોવા મળે છે. અભિવ્યક્તિ પણ પુરતી ક્ષમતા- દલપતરામે” એમ સંસારસુધારાકાળના આરંભને કવિ હોંશભેર બાલે વાળી બની છે. જેમ પંડિતયુગમાં “સરસ્વતીચંદ્ર” કૃતિએ તો આ છે પણ થોડાક જ વખતમાંયુગમાં “સત્યના પ્રયોગો’ એ ગુજરાતી ભાષા અને સાહિત્યને જગસાહિત્યમાં ગૌરવભેર પ્રવેશ કરાવ્યો. રચના રૂડી છંદમાં તે કવિતા ન હોય, અર્થ ચમત્કૃતિ ચિત્ર તે કવિતા રસથી હેય.” અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પહેલો સૌ કે : (૧) એવું કાવ્ય વેનું સમ્યકૃતિન જન્મે છે. કવિતા – કવિતા દલપતરામને મન અંતિમ સિદ્ધિ ન હતી, લેક ઓગણીસમી સદીના ઉત્તરકાળમાં પશ્ચિમની સંસ્કૃતિનો જે સંદેશનું સાધન હતી - ૧ એમ કવિ પિતાની કવિપુત્રે સચોટ સર્વદેશીય પ્રભાવ સમગ્ર ભારત પર પડે, તેમાંથી ગુજરાત પણ વિવેચના કરી છે. ઉપર જોયું તેમ છંદ કૌશલમાં કાવ્ય કે શલ બચી શકે તેમ ન હતું. એનું પરિણામ એક બાજુએ રાજકીય લેવામાં આવતું. અને સામાજિક સુધારણું એને મુખ્ય ઉદ્દે રસ અને આચિંક પરાવલંબીપણુમાં આવ્યું તે બીજી બાજુ સાંસ્કૃતિક બની રહેલો. એથી તે સમયની આવશ્યક પરિબામાં ઘણું બધુ નવજાગરણું Cultural Reformation માં આવ્યું. પ્રજાના સિદ્ધ થયું હશે, પણ કાવ્યત્વ સિદ્ધ થતું નહોતું. એવોચીનતાના જીવન સમરને ધરમૂળથી પલટી નાખનાર આ વૈચારિક આંદોલન શબ્દ આવિષ્કારની દૃષ્ટિએ નર્મદનું કવિપણું તપાસવા જેવું છે. છૂપા આશીર્વાદ જેવું (blessing in disguise) બની રહ્યું. તેણે પ્રકૃતિ, પ્રશ્ય, દેશાભિમાન વગેરે ભાવોની કવિતા રચી, કાવ્યમાં “મજેહ’ રસની વાત કરી. અલબત્ત તેની વાણીમાં જે ૧૫ થી સ્વાયકાળ સુધીના-૧૯૪૭ સુધીના એક સે કાનું, છે તે ભાષાની શદ્ધિ માં. છંદની કુશળતામાં અને પાનમુકાઇથી અલગ તરી આવતા આ અવૉચીન તરીકે ઓળખાતા થતી રચિ કેળવવામાં ઉપયોગી નીવડતો નથી. જોfa - ગુજરાતી સાહિત્યના સગવડ ખાતર ત્રણ વિભાગ પાડીશું : ઈ. સ. વિધw રિવર વધ્યસ્થ કામુ ક્ષેમેન્દ્રને આ ઔચિત્ય ૧૮૪પ થી ૧૮૮૭ સુધીને સમાજસુધારા યુગ, ઈ. સ. ૧૮૮૭ થી વિચાર અહીં જોવા મળતો નથી. તેમ છતાં વિ. મ. ભટ્ટ કહે છે ૧૯૩૦ સુધીને પંડિતયુગ અને ઈ. સ. ૧૯૩૦ થી ૧૯૪૭ સુધીને તે સાચું છે કે અર્વાચીન ગુજરાતી કવિતાનું વહેણ તેણે પલટી ગાંધીયુગ. ઓગણીસમી સદી અનેક રીતે પરિવર્તન પ્રક્રિયાની સદી નાખ્યું.” ૨ આ તેનું ઔતિહાસિક કાર્ય છે. દલપત કાવ્ય અને છે. વૈજ્ઞાનિક શોધ (મુદ્રણયંત્ર, દારૂગોળો, વરાળમંત્ર મુખ્યત્વે ) એ નમકવિતાના વિપુલ કાવ્યરાશિમાંથી કેટલીક પંકિતઓ જરૂર આજે સમગ્ર માનવજીવનને ગતિશીલ બનાવી દીધું. પશ્ચિમની સૌથી પ્રગાઢ પણું સંતર્પક છે. સંસાર સુધારા કાળમાં દલપત અને નર્મદે અસર અંગ્રેજી કેળવણીની પડી. એ જ સુધારાનું ખરું પ્રેરકબળ સંસાર સુધારાના રથ ગતિશીલ રાખવામાં ચક્રરૂપ બની રહેવાનું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામના એ પ્રથમ તબકકાના ફલસ્વરૂપ મુંબઈમાં ૧૮૫૭ માં યુનિવર્સિટી સ્થપાઈ એથી મધ્યકાળના આપણું સાંકડા નિમિત્ત કાર્ય કર્યું વિશ્વના સીમાડા વિસ્તર્યા. પશ્ચિમના સાહિત્યને અને તેમની જીવન dયા. પશ્ચિમના સાદ્ધિના અને તેમની જીવન- અર્વાચીન કવિતાનો બીજો તબક્કો તે પંડિતયુગ છે. પશ્ચિમ વિચારણાને આપણને સંપૂર્ણ થશે. અને પશ્ચિમને મુકાબલે આપણું તરકની નમયગના અહોભાવપ્રધાન મુગ્ધદષ્ટિને બદલે સ્થિરદષ્ટિ વૈચારિક પછાતપણું આપણને ખૂંચવા લાગ્યું. એ આશા-આકાંક્ષાએને પડ નવા રચાતા સાહિત્યમાં પડવા લાગ્યો. એ બધા રૂડા ૧. ઉમાશંકર જોશીઃ ‘નિરીક્ષા પ્રતાપ યુનિવર્સિટી કેળવણી સુલભ બની તેના, પૂર્વ અને પશ્ચિમની ૧. નાનાલાલ : “કવીશ્વર દલપતરામ.” સાંસ્કૃતિક-જીવન વિચારણા આ સંધશ્કેન કાળ હતો. હે પાદેયના ૨. વિ. મ. ભટ્ટ : “નર્મદનું મંદિર’ – પદ્ય વિભાગ : પ્રસ્તાવના Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy