SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ તેમણે કાઠી, કોળી જેવા લોકોને ચેરી, વ્યસન આદિ છેડાવી પ્રસ્થમાં ઉભયથી સુપેરે ગુંથાયેલાં હોય છે. તેથી જ તે કેમ કરી પ્રામાણિક જીવન ગાળતા કર્યા; અનેક સામાજિક કુરિવાજો, ધર્મની ભુલાસે નહિ. લોકસાહિત્ય તો એક રીતે કાચું સોનું ગણાય. જડ માન્યતાઓ દૂર કરીને ઉપદેશને સાચા અર્થમાં જીવનાભિમુખ બના; અને સમાજસુધારણાના અંગરૂપ ધમનું કાર્યક્ષેત્ર ઘડયું. લોકગીત : આથી શ્રમજીવી વર્ગમાં સ્વામિનારાયણ સંપ્રદાય ખરેખર કાભિમુખ બન્યો. ડિંગળ” ની બોલીમાં રચાયેલું ચારણી સાહિત્ય, “એક એક પે અદકાં મોતી” જેવા લાઘવપૂર્ણ અભિવ્યકિતવાળા દુહાઓ, આચાર્યપદે રહેલે શ્રી સહજાનંદ સ્વામી તેમના અનુયાયી ચારણ-બારોટની લોકકથાઓ વગેરે વિપુલ સમૃદ્ધ જોકસાહિત્ય છે. એના હાથે ઈશ્વરના અવતાર મનાવા લાગ્યા, અને શ્રીજીનું લાડીલું તેમ છતાં બૃહદ્ ગુજરાતને નારી સમાજ જેમાં હેલે ચડે છે બિરુદ પામ્યા. તેમણે જુદાં જુદાં સ્થળોએ અને પ્રસંગોએ જે ધર્મ અને જેણે સમગ્ર સમાજ ઉપર જે ચિરંજીવપણાની મુદ્રા ઉપસાવી પ્રવચનો આપ્યાં તે ઉપરથી તેમના સાહિત્યરસિક અનુયાયી સાધુ- છે. તેનાં શેડાંક ઉદાહરણો જોઈએ— વર્ગ વચનામૃત નામનો ગ્રંથ સંપાદિત કર્યો. એની સરળ, મિતાક્ષરી વાણી અને વાર્તાલાપી શૈલીએ એ ગ્રંથનું સ્થાન ગુજરાતી ૧ આભમાં ઝીણી ઝબુકે વીજળી...ગુલાબી કેમ કરી જાશો ચાકરી સાહિત્યમાં અમર કર્યું છે. અર્વાચીનતાની નજીક આવતો ગુજરાતી ૨ હો રંગ રસિયા ! કયાં રમી આવ્યા રાસ જે .. ગદ્યને એ પ્રભૂલકાળ છે. શ્રી સહજાનંદ સ્વામી ઉપરાંત સ્વામી ૩ લંબે હબ વીંછુડે, છાણાં વીણવા ગૈ'તી... મુકતાનંદ સ્વામી નિષ્કુલાનંદ, બ્રહ્માનંદ સ્વામી. “પ્રેમ–સખી’ ૪ અચકો મચકો કાં રેલી પ્રેમાનંદ તથા દલપતરામ કવિના કાવ્યગુરૂ દેવાનંદ સ્વામીએ જે ભકિત કાવ્યનું સાહિત્ય રચ્યું છે તે સાંપ્રદાયિક હોવા છતાં પ દાદા તે દીકરી, વઢિયારે ના દેશ રે સઈ એમાંનું કેટલુંક તો ચિરંજીવ કાવ્યગુણવાળું' છે, એ ભૂલવા જેવું ૬ વા વાયા ને વાદળ ઉમટયાં, મધદરિયે ફલેરાં વાણ, નથી. મોરલી વાગે છે .. ૭ વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.. ધરતીનું ધાવણ - લોકસાહિત્ય : ૮ સોના વાટકડી રે, કેસર ઘોળ્યા વાલમિયા ! મધ્યકાળમાં આ બધા સાહિત્યની આપણે વાત કરીએ છીએ. ૧૩ ૯ સેના ઈઢણી, રૂપા બેડલું રે નાગર ! ઊભા રહો રંગ રસિયા પણ “ધરતીના ધાવણ' સમું જે આપણું લોકસાહિત્ય છે તેજ ૧૦ સૂરજ ઉગ્યો રે કેવડિયાની ફણશે કે વાલાં ભલે વાયાં રે.. ખરી સંપદ છે. Folk-tale is the father of all fiction 11 પરણ્યાં એટલે મારાં લાડી ચાલો આપણે ઘેર રે... and Folk - Song is the mother of all Poetry” ૧૨ લવિંગ કેરી લાકડીએ, રામ સીતાને માયા જે, . દરેક દેશની પ્રજાને તેની બોલાતી ભાષામાં આગવુ સાહિત્ય હોય ૧૩ મોરલી ચડી છે રંગરૂસણે રે... છે. લેકિનો આનંદ-ઉલ્લાસ, શૌર્ય–સ્વાપર્ણ વાત્સલ્ય-પ્રણય, મૃત્યુને શોક-ધર્મભાવના વગેરેનો બુલંદ પડશે તેમાં જોવા મળે ૧૪ જેબનિયું આજ આવ્યું ને કાલે જાશે... છે. એના સર્જક કાળના પટંતરે ભુલાઈ ગયા છે પણ તેની મહેક ૧૫ મેંદી તે વાવી માળવે, તેને રંગ ગયો ગુજરાત રે ધરતીની છે. લોકસાહિત્ય એ સૌન્દર્યલક્ષી, ભાવનાલક્ષી તેમજ ૧૬ મેંદી લે શું, મેંદી લૅશું, મેંદી મોટાં ઝાડ .. પરિણામે જીવનલક્ષી, આનંદવર્ધક સાહિત્ય જ છે. એ ઉપસાહિત્ય ૧૭ એક આ તો પરદેશી પિપટો . સાલીને આબે મોરિયા. નથી સાહિત્યના મહાલયમાં ડરતું, કપતું, દીનવદન બનીને આવવા ૧૮ તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છે, લાયક નથી રિાષ્ટ વ્યકિત–સરન્યુ. સાહિત્ય આપણને જે તમે મારું નગદ-નાણું છે, તમે મારું કૂલ વસાણું છે મુકામે લઈ જાય છે તે જ મુકામ પર લોકસાહિત્યનું પણ આવ્યા ત્યારે અમર થઈને રહે. મહાપ્રયાણ છે. રિષ્ટિ સાહિત્યનું ઉત્પાદક બળ જે સંસ્કારિતા છે, તે લોકસાહિત્યુની રોપણુ-કયારી પણ તળ પદી પાછી ૧૯ ગુલાબ વાડી એંટા વચ્ચે રેપી રે... નિરાળી, લેક સંકારિતા જ છે..લેકહૃદયના પ્રતિબિમ્બકનું ૨૦ ખોળાને ખુંદનાર ઘોને રન્નાદે... કર્તવ્ય તે લેકસાહિત્ય જ કરી રોકે છે. વ્યકિત પ્રતિભાને ? આ ૨૧ એક વણઝારી ઝૂલણ ઝીલતી'તી સર્વથા અભાવ, એ જ લેકસાહિત્યનો મોટો ગુણ છે. સમષ્ટિની ? આ ૨૨ ઓળખે ઓળખે રે માની આખ્યુંને અણસાર, જ એ ઉત્પત્તિ ને સંપત્તિ છે. અને એનું સર્વોચ્ચ સામર્થ્ય તો | બાપની બોલાશે વીરને ઓળખે . એની શ્રાવ્યતા છે. સાચા અર્થમાં એ વાડમય છે. વાણી એ 39 વાણી - ૨૩ આવી રૂડી આંબલિયાની ડાળ મેલીને કોયલ ક્યાં ગયાં રે , મુખ્યત્વે શ્રુતિનો વિષય છે. નાદને આપણે બ્રહ્મ કહીએ છીએ ૨૪ પાછલી રાતને પરોઢિયે મરવે બેલ્યો ને વહાણાં વહી ગયાં ! લેકસાહિત્યને વાહક એ નાદ છે, કાગળ પર થીજતા ટાઢાબોળ હાય રે પરોણ હાય હાયે.. અક્ષરે નહિ.”૧ એમાં કુટુંબજીવન, પહજીવન વાત્સલ્ય અને ૧. સાહિત્યનું સમાલોચન' : ઝ. મેધાણી. પૃ. ૨૫૬ એક વઝારી ૧૨ માની આ વાર એળ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy