SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા એક આંખનું કાજળ કાઢયું, એક આંખથી નીર જઈ, જીવનનો થાક ભુલાવનારી વાર્તાઓની એક પછી એક ઝડી વિષનું વિષયા કીધુ, હૈડે રાખી ધીર’ (ચંદ્રહાસાખ્યાન વરસાવી, પોતાનાં ગુજરાતી ભાંડુઓને વાર્તાનંદ સાથે ચતુરાઈ, વ્યવ• કેટલીક કરૂનોકિતઓ - હારજ્ઞાન અને નીતિબંધની લ્હાણું વાર્તાકાર શામળને હાથે અઢારમાં સાધુ પિતાને દુઃખ દેવા અને સીમંત શાને આવ્યું.' , સૌકામાં જોવા મળે છે. એનું લક્ષ છે( ‘મામેરું') નરનારીની ચાતુરી, નરનારીના ચરિત્ર, નથી રૂપનું કામ રે, હું ભૂપ મારા ” [ ‘નળાખ્યાન' ] શરપણું ને શાણપત, પ્રાદમ પુણ્ય પવિત્ર, “ હા હરિ સત્ય તણું સંઘાતી . ' [ “નળાખ્યાન] તે કાવ્યથી ડહાપણ શીખે, જનમન રંજન થાય, • પ્રતીકો – ‘એક એક પે અદકાં મોતી, રાજમાતા ગટગ જોતી અભુતને જનભાવનું, વર્ણન બહુ વખણાય, ‘નળાખ્યાન' ] ...અને એનું વાહન છે પદ્યમાં રચાયેલી વાર્તાઓ. પ્રેમાનંદ ૦ લાધવ – આવાગમન નળ હીંડોળે ચડયો' [ નળાખ્યાન ] એક એકથી ચડિયાતી આખ્યાનકથાઓ આપી તો શામળ વાર્તાની ‘સુદામે ગૃહસ્થાશ્રમ માં, મન જેનું સંન્યાસી.” જાણે પરબ માંડી એ ભકિતકાલીન વાતાવરણમાંથી થોડુક ચાતરીને [ ‘સુદામા ચરિ ' ] કેવળ સંસારીરસની કથાઓ નિરૂપીને, ઈહલેકનું આલેખન કરીને, લોકોમાં પડેલી વાર્તારસની આદિમ કુતૂહલવૃત્તિને જગાવી એ માટે એના રૂપે હાર્યો કેશવ રામ [ ‘સુદામા ચરિત્ર' ] ક૯૫ના અને ચમત્કૃતિ તેની વાર્તાની આધાર શિલા બન્યાં. વાર્તામાં • કહેવત – દૃષ્ટાંત રૂપ પંકિતઓ – વાર્તા અને એના દૃષ્ટાંત કાજે પણ વાર્તા, એમ વાર્તામાળા યોજીને શામળે ડાક સમય તે પ્રેમાનંદની લોકપ્રિયતા પણ ભૂલાવી દીધી. ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂને સંસાર” [‘મામેરુ' શામળ ભલે ઉંચી પ્રતિભાવાળે કવિ નથી બની શકો, ઉત્તમ કોટિની ‘ટોળાં વાઈ જેવી મૃગલી, મા વિના એવી દીકરી.” [‘મામેરુ']. વાર્તાકાર તો બને જ છે. પાના હાથવગા માધ્યમથી પિતાની ૦ દીપ્તિવંતુ ઓજસ – શક્તિઓને વિકસાવી. એની પાત્રસૃષ્ટિ તો યાદ રહી જાય તેવી. તેમાંય પુરુષ સમોવડી નારીસૃષ્ટિ નિરૂપી, એ જમાનામાં મનોરંજનનું * હો નળ આવ્યો રે' [ ‘નળાખ્યાન' ] અને લોકશિક્ષણનું નિશાન તો તેણે સફળતાપૂર્વક તાકયું જ, * તડાક ટોડલે ફાટ ’ [ ‘નળ યાન’ ] વાર્તારસિકોને એમાં નિરૂપાયેલું મુક્ત ઉલ્લાસ, મુક્ત આનંદ, મુક્ત પ્રણયના નવરંગી ભાવો[ “ઓખા હરણુ” “ચંદ્રહાસ આખ્યાન' 340 3414fasdid (ultra-mordern atmosphere) આલેખવામાં; કુટુંબ જીવનના ભાવ [ દશમસ્કંધ મામેર'' 1 પણ કામણ કરી ચૂકયું હતું ‘સિંહાસન બત્રીશી ' “મદનમોહન” ગાવામાં; મૈત્રી ભકિતનું [ ‘સુદામા ચરિત્ર” ] સચોટ નિરૂપણ નંદબત્રીશી તેની નોંધપાત્ર કૃતિઓ છે. કાવ્યસ્વરૂપની દૃષ્ટિએ કરવામાં, દામ્પત્ય જીવનની કસોટી બતાવી, દુ: સુદાધિ જોઈએ તો અખાના કરતાં શામળના છાપા વધુ શાસ્ત્રીય–શુદ્ધ છે. પરચ (‘નળાખ્યાન ) ને વિચાર અમલી બનાવવામાં કે શુદ્ધ ભકિત (દશમસ્કંધી ') નો ઉપશમ દાખવવામાં પ્રેમાનંદની મધ્યકાળમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું કલમ કયાંય ટાંચી પડતી નથી. એ આખ્યાનકાર છે. એ સમર્થ મૂલ્યવાન પ્રદાન : સંસારના છે, એ જન યાંને અડંગ જાણભેદુ છે એ રસસિદ્ધ કવીશ્વર છે, એ પ્રેમ અને આનંદની લહાણ કરનાર કવિ છે. એથી અર્વાચીનતાની નજીક ધસી રહેલ આ સાહિત્યમાં વૈષ્ણવ ભકિત જે એની રચનાઓને જરામરણનો ભય નથી એના પુરોગામીઓ, સંપ્રદાયનું અભિનવ સ્વરૂપ તે સ્વામીનારાયણે પ્રદાય પણ કેસમકાલીને અને અનુગામીઓ (ઠેઠ નારદ', 'વૈશંપાયન' અને કિંચિત્ ફાળો નોંધાવે છે. સૌરાષ્ટ્ર પ્રદેશના ટંકારા ગામમાં જમી કરશનદાસ માણેક સુદ્ધાં) સર્વમાં પ્રતિભાબળે આખ્યાન તો પ્રેમાનં. એક ધર્મવીર સ્વામી દયાનંદ સરસ્વતી (પૂર્વાશ્રમનું નામ મૂળશંકર) દનાં જ, એમ નિજી સંપત્તિવાળાં ઠેરવ્યાં છે. પ્રેમાનંદ એ અર્થમાં એ હિંદુવેદ ધર્મને ઝડો ગુજરાત બહાર છેક ઉત્તર પ્રદેશ અને અનનુકરણીય છે. પંજાબ સુધી ફેલા. એ આર્યસમાજ નામે ઓળખાતી સંસ્થાના આજે પણ લાખોની સંખ્યામાં અનુયાયીઓ છે. તેવી જ રીતે શ્રી સંસારરસનો વાર્તાકવિ શામળ: સહજાનંદ સ્વામી (પૂર્વાશ્રમનું નામ, ઘનશ્યામ) એ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા નજીક છપૈયા ગામમાં જન્મી ઓગણીસમા રૌકાના ઉષઃ વૈષ્ણવભકિતને તલસાટ દાખવતાં ઉર્મિકાવ્યો અને ધર્મ સાથે કાળે સૌરાષ્ટ્રમાં માંગરોળ પાસેના જ ગામમાં શ્રી રમાનંદ કથાનું બેવડું ભાથું બંધાવનાર મિશ્ર ભકિતવાળાં આખ્યાનોનું સ્વામી પાસેથી દીક્ષા લીધી. વડતાલ, અમદાવાદ, ગઢડા, મૂળી કામણ પણ કાળબળે ઘટયું. અને માનવીની મનુષ્યતાનું જ રસમય વગેરે સ્થાનેએ ધર્મયાત્રા કરી અધ્યાતમવિચારણાને પ્રસાર કર્યો. કથન કરનારી અને લોકોની કલ્પનાની રંગભરી સૃષ્ટિના મુક્ત-વિહારે લઈ પુષ્ટિમાર્ગની વિચારધારાનું, સંયમનો પુટ આપી નવસંસ્કરણ કર્યું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy