SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ગુજરાતમાં શકિતભકિતનું સાહિત્ય: સમાજને, સર્જકતાના ભારે કીમિયા વડે, પરિચય કરાવવાની તેના કર્તામાં ફાવટ, એમાં ભળતું આત્મીયતાનું સહજ તત્ત્વ તયા એ મધ્યકાલીન ભકિતકવિતામાં શકિતભકિતની ઉપાસના પણ એક બધાં વાનાંને ઉપકારક ભાષાભિ૦ કિત અપેક્ષિત છે. સેર છે. શકિતપૂજા ગુજરાતમાં જૂના જમાનાથી પ્રચલિત છે. ગિરનાર, આરાસુરનાં અંબાજી, પાવાગઢનાં મહાકાળી અને બહુચરાજીનાં પ્રેમ અને આનંદને, ગુજરાતી કવિ-પ્રેમાનંદ : મંદિર, અમદાવાદનું ભદ્રકાળી માત (કલકત્તામાંથી આવીને ગુજરાતમાં કાળામાતા પણ મ7-કાળી બન્યાં !) નું મંદિર એનાં મુખ્ય નરસિંહે ભલે આખ્યાન સ્વરૂપનાં બીજ રોપ્યાં પણ ખરે તીથો છે. એવી કઈ ગુજરાતણ હશે કે નવરાત્રિના દિવસો આવતાં નિર્માતા તો ભાલણ બન્યો. તેણે જ આખ્યાનને કડવાબદ્ધ કરી જ જેના પગ ગરબે ઘુમવા માટે થનગની ન ઉઠે? બંગાળમાં જેમ વ્યવસ્થિત બનાવ્યું. વિષ્ણુદાસ અને વિશ્વનાથ જાનીએ એ આખ્યાન પૂજાના તહેવાર, તેમ શરદઋતુના આરંભમાં નવરાત્રિના દિવસોમાં સ્વરૂપને લોકપ્રિય બનાવવામાં ગણનાપાત્ર ફાળો આપ્યો. તેમ છતાં ગુજરાતના ગામડે ગામડે, ચોરે ને ચૌટે ચકલે દીવડાઓ પ્રગટ અને ઈયા અને ગુણવત્તા બેઉ દૃષ્ટિએ તે પ્રેમાનંદ જ આખ્યાનોના કાણું પાડેલા માટીના ઘડાઓમાં પ્રગટતા દીવાઓ પૃથ્વીલોકે સ્વર્ગ સર્જનમાં અંગ વાળેઆથી જ એ શ્રેષ્ઠ આખ્યાન કવિ ગણાય. લેકની ક્ષણવાર તો ઝાંખી કરાવે. ગરબે રમવું-ઘૂમવું, ગરબો ગાવો ગુજરાતી ભાષા જ્યાં સુધી બેલાશે ત્યાં સુધી પ્રેમાનંદની બોલ– એ તો ગુજરાત પ્રદેશની જ લાક્ષણિકતા. એ ગરબાઓમાં જગજજ- બેલા રહેવાની, એ કયા કારણે ? એ સમજવા એ એના દીધયુનની દેવીના આનંદ સ્વરૂપનું, તેના સોળ શણગારનું, તેની સુંદર જીવનના સાડાચાર દાયકા જેટલે સમય જેમાં ગાળે, તે સર્જન તાનું, તેણે કરેલાં લેક હિતાય પરાક્રમનું અને તેની સર્વશકિતમ- યાદ રાખવું પડે. એણે રચેલ “અભિમન્યુ આખ્યાન’ અને ‘ઓખા નાનું પ્રશસ્તિગાન કરેલું હોય છે. હરણ” “ચંદ્રહાસ આખ્યાન” અને “રણયજ્ઞ” “સુદામાચરિત્ર' અને “મામેરું'; ‘નળાખ્યાન” તથા “દશમસ્કંધ' ને અભ્યાસ કરે શકિતપૂજાનું એ સાહિત્ય સત્તારમાં શતકમાં થઈ ગયેલા પ્રખ્યાત જોઈએ. ભકતવલ્લભ અને તેના ભાઈ ઘેળાના રચેલા એ વર્ણનાત્મક કાવ્યસ્વરૂપમાં સૌપ્રથમવાર જોવા મળે છે. કૃષ્ણવિષયક ઊંમપ્રધાન તકાલીન સમાજજીવનમાં ઉંચા સંસ્કારોનું સિંચન કરવા, આમલક્ષી ગરબીસ્વરૂપ અને વીવિષયક વનપધાન પરથી પુરાણાદિમાંથી પોતાના આખ્યાનનાં પાત્રો પસંદ કર્યા; સંસારના ગરબાનું સ્વરૂપ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કરે છે મા અનુભવોને લગભગ પૂર્ણતાની કક્ષાએ પ્રત્યક્ષ કર્યા. આમ પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે...” વાળા મહાકાળીને ગરબા, નાનૂ વર્જનાત જૈવ વિ : એ ન્યાયે કવિ કીતિ ર. શણગારને ગરબો આનંદનો ગરબો, દેવીભકિત, પ્રત્યે આદર એની વનકળી લો, કે - એની વર્ગનકળી લે, કે એની રસનિરૂપણની શકિત તપાસો કે સૂચવતા; તે કળિકાળનો ગરબો, કજોડાંને ગર–વગેરેમાં સાંપ્રત એની ચારિત્રચિત્રણની કળા જીઆ : એની ચરિત્રચિત્રણની કળા જુઓ : એ બધામાં કલાકાર પ્રેમાનંદનું સામાજિક પરિસ્થિતિ, લોકાચાર પ્રત્યે અકળાયેલા ભકતના જગ- સવ્યસાચી પણું અછતું રહેતું નથી થોડાંક ઉદાહરણ જોઈએ – જજનની દેવી સમક્ષ ફરિયાદપૂર્ણ વાણમાં વેધક પ્રકાશ ફેંકતા ઉદ્ગારરૂપે જોવા મળે છે. કાવ્ય, સંગીત અને અભિનયના ત્રિવેણી ૦ ઓખાની પ્રણય વિહવળતા પ્રત્યે ચિત્રલેખાની મર્મોકિત : સંગમરૂપ ગરબી અને ગરબે, એ કાવ્યસ્વરૂપ ગુજરાત પ્રદેશની “ હાં, હાં' વળગ્યામાં કાગળ ફાટે ! ('ઓખાહરણ') અનન્યસાધારણ સંસ્કારભાત ઉપસાવે છે. ૦ દીન સુદામાં પ્રત્યે જાદવ સ્ત્રીઓની મર્મોકિંતઃ ‘જાદવ સ્ત્રી તાળી દેઈ હસે, ધન્ય લગર આવો નર વસે મિશ્રભકિતનું સાહિત્ય - જેણે વ્રત તપ કીધાં હશે અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરમાર આખ્યાન કવિતા : (‘સુદામાં ચરિત્ર') ૦ શામળશા શેઠનું પાત્ર-ચિત્ર : મધ્યકાળમાં શુદ્ધ ભકિતની ઉપાસનાની સમાંતરે જ મિશ્રભકિતની ઉપાસના પણ કવિતા દ્વારા ચાલુ રહી છે. નરસિંહ મહે છે અવળા આંટાની પાધડી રે, વહાલાજીને કેમ બાંધતાં આવડી રે. તાએ થોડાંક પદોમાં ભકત સુદામાને પરમ જીવનની ઝાંખી કરા- દીસે વાણિ ભીને વાને ૨, એક લેખણ ખેતી છે કાને રે. વતું, આખ્યાનને આછો અણસાર ( ભલે તેને રચિયતા એ હસતાં ખાડા પડે બહુ ગાલે રે, મોટું કપાળ જાણે વેતાલ રે. પ્રકારના કાવ્યસ્વરૂપથી અજાણું હાય. ) દાખવતું, પદના હારડા અધર બેઉ જાગે પરવાળી રે, મોટી આંખ દીસે છે અણિયાળી રે જેવું કાવ્ય સ્વરૂપ આપ્યું હતું. મધ્યકાળમાં પદ પછીનું આ બીજુ (“હુડી”) જોકપ્રિય કાવ્ય સ્વરૂપ બન્યું છે. આખ્યાનમાં ચરિત્રામક કચન, પ્રસંગાનુકૂળ વિસ્તારી વર્ણન, કથા અને પાત્રને ઉચિત ભાવ કપન, ૦ પરિસ્થિતિગત ચિત્ર : નવરસચિરાલેખનમાં આવશ્યક એવી રસની નિષ્પત્તિ અને સંક્રા લાજ્યાં પંખી લાજ્ય વન તિ, કચાને પ્રત્યક્ષ કરી આપનાર ચિરસ્મરણીય રૂપસૃષ્ટિ, જન લાજે સૂરજ, માં લેચન [ “નળાખ્યાન”] Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy