SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૪ ભારતીય અમિતા તે જાણે વીજળીના ઝબકારા... નર્મદા શી મીઠ્ઠા જળની રસસરિતા- “પ્રાકૃત ઉપનિષદ' તરીકે ઓળખાયેલ “અનુભવબિંદુ' “પંચીના ઉરની જાણે પાવન પગલી સમી લહરીઓ એ દયારામભાઈની કરણ” અને “ગુરુ શિખ્ય સંવાદ' જેવી કૃતિઓ આપી; જીવ, જગત ગીતભાષા...દયારામભાઈ એટલે ગુજરાતની મધુરપ, ઝમક, ઝળકાટ અને ઈશ્વર વિશેની તથા કંવલા તની ગહન ફિલસુફી રજૂ કરતી અને વિહવળતા, ગુજરાતીનું નારીસંગીત...એમની એક એક ‘અખે ગીતા” તે તેની “પરિણત પ્રજ્ઞાનું ફળ’ છે. તેમ છતાં અખા ગરબી ગુજરાતનું મહામૂલું રસતી છે. જીવતો છે તેના છપ્પાઓથીઃ ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની બીજી સેર : એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ” જ્ઞાનમાર્ગી કવિતા : વિશ ટેક ને આડી ગલી, પેઠે તે ન શકે નીકળી.” પ્રેમલક્ષણા ભક્તિ જેવી જ ભક્તિ કવિતાની બીજી સેર નાના- અખા બાળકની પેરે થયું, બોરાં સાટે ઘરાણું ગયું' શ્રયી ભકિત કવિતાની છે. જૈન કવિઓએ નરસિંહ પહેલાં વૈરાગ્ય ગુરુ કીધા મેં ગોકુળનાય, ઘરડા બળદને ઘાલી નાથ.” પ્રધાન કવિતા રચી હતી ખરી. નરસિહે તત્ત્વજ્ઞાનનાં પદો નહાયા ઘેયા ફરે ફૂટડા, ખાઈ પીને થયા ખૂટડા.” લખ્યાં છે; ભીમ, માંડણ વગેરે કવિઓએ પણ આ જ્ઞાનમાર્ગી કાવ્યધારા આગળ વહાવવામાં પૂરતો ફાળો આપે છે. જ્યાં જોઈએ ત્યાં કૂડે ફૂડ, સામે સામાં બેઠાં ધૂડ” તેમ છતાં અખાએ “તત્ત્વવિચાર કવિતાને શિખરે પલાંઠી ” લગાવી દેહાભિમાન હતું પાશેર, વિદ્યા મળતાં વધું શેર, છે. અખાના સમકાલીને માં નરહરિ, ગોપાલ, બૂટિયે વગેરેએ ચર્ચા વદતાં તલું ચયે, ગુરુ થયો ત્યા મણમાં ગયો.” વેદાન્તલક્ષી વિચારધારાની કવિતા આપી છે. એ જ પ્રવાહમાં ઓછું પાત્ર ને અદકુ ભ, વઢકણી વહુએ દીકરો જણ્ય' ભાણદાસની કવિતા પણ ભળે છે. મારક સાંડ ને ચોમાસું મહા, કરડકણા કૂતરાને હડકવા હાલ્યો અઢારમાં સૈકામાં પ્રીતમ નામને કવિ થઈ ગયો. શ્રી અ. મ. રાવળ કહે છેઃ પ્રીતમ અખા પછીના કાળને આપણે ગણનાપાત્ર આવી છે તેની કવિતા. જ્ઞાનમાં ગી" કવિ છે. તેમ ભકતકવિ પણ છે' ૧ આ ઉપરાંત ધીરે લોકેની કૂપમંડૂકત્તિ અને જ્ઞાનીઓનું વિતંડાવાદી વલણ ભગત, નિરાંતભગત, બાપુસાહેબ, ગાયકવાડ, ભોજાભગત, રવિદાસ, એને અકળાવે છે. એથી જ એની વાણી સરળ, નિરાડંબરી છતાં મોરારદાસ ત્રીકમસાહેબ, જીવાસ વગેરેની રચનાઓએ પણ નાના લાઘવપૂર્ણ અને તેથી વેધક, સચોટ પ્રતિપાદન કરનારી નીવડી છે શ્રિયી વિચારધારાને પુષ્ટ કરી છે. આમ અખાના પુરોગામી અને એમાં ઉપહાસ છે. કટાક્ષ છે. લેકાવારનું કડક નિરીક્ષણ–પરીક્ષણ અનુગામી કવિઓએ જ્ઞાનમાર્ગી કવિતાની સરવાણી વહેતી રાખી; વિવેચન છે. અને એથી જ એનામાં નર્મદસરખુ સુધારાનું જુસ્સા પણ “જ્ઞાનને ગરવો વલે ' તો અખોજ. ભર્યું વલણ છે. ભાષાની રક્ષતા પણ તેમાં પ્રવેશે છે. તેમ છતાં જ્ઞાનને ગરે વડલે-અખો : “ઘણીવાર ઉપરથી ભલે “નગ કેરડા લાગતા હોય, પણ અંદરતો અક્ષયરસના જળના ઓરડા' દેખાય છે.” ૧ તત્ત્વજ્ઞાન વિષ્ણુ અખા, તે રમવું જે કાચકાંચકા” એમ કહે. નાર જ્ઞાનાશ્રયી વિચારધારાના આ કવિએ વેદાંતને અનુભવ પ્રમાણિત “આંખનું કાજળ ગાલે ઘસ્યું” “ છીંડું ખેળતાં લાધી પિાળ, સત્ય બનાવી તેનું સરલી કરણ કર્યું અને કાવ્યમાં ઉતાર્યું. નરસિંહ ‘ઉંડો કૂવો ને ફાટી બોખ” વગેરે કહેવત જેવા રૂઢિ પ્રયોગો અને અને મીરાંની જેમ અખાને પણ જીવનમાં ઓછા ઝંઝાવાત નહેતા ઉકિતઓમાં બેલચાલને અંશ, તેના ક્યનને સટ બનાવે છે. આવ્યા! તેમ છતાં “શુદ્ધ પરિતાપની ભઠ્ઠીમાં અખાની પ્રતિભાનું તે તે નમ્રતાથી કહે છે— કુંદન” તવાયું છે. એણે સમાજમાં જોયેલા દંભ અને અનાચારનો મકકમ પ્રતિકાર કર્યો, સમાજસુધારકની અદાથી તેણે શબ્દના તીખા જાનવી આગળ જેમ કળા, સુરતરુ બદરી યથા કેરડા વીંઝયા. બાહ્યાચારના અતિરેકથી પિડાતી, રિવાજોના કૂવામાં | પારિજાતક પાસે અરણી, મહાકવિ આગળ હું તથા.” ઘરતી પ્રજાને missionary spirit થી અનિવાર્ય એવા વિજળી આંચકા (shock-treatment) આપ્યા એ માટે ભાષા પણ તેમ છતાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ : ‘તે ભાષાના એની મદદે આવી, જો કે તેણે પોતે તે કહ્યુ છે કે ઉત્તમ કવિઓની જેડાજોડ આસાનને અધિકારી છે. ઉમિકવિતાનાં “ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર' તેમ છતાં, શૃંગો જેમ નરસિંહ, મીરાં, દયારામે સર કર્યા છે. જન સ્વભાવ તેણે રચેલા છપાએ જોતાં, એ નાને અને ભાષા સ્વામી નથી. 'નરૂપણની ટોચ જેમ પ્રેમાનંદે પોતાની કરી છે તેમ અખાએ તત્વવિચાર કવિતાને શિખરે પલાંઠી લગાવી છે.” ૨ લાગતો આ સત્તરમા શતકમાં જ ગુજરાતી ભાષાનું વહેણ અર્વાચીન બનવા તરફ ફંટાયું છે, એ ભૂલવા જેવું નથી. ૧. સુરેશ જોશી; “ગુજરાત દર્શન.” ૧. ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન): અ. મ. રાવળ. ૨. ઉમાશંકર જોશીઃ “અખો-એક અધ્યયન', પૃ. ૨૬૭ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy