SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમંચ ૬ પદ મટુકીમાં ભાવ છલછલ’ ગાયો છે. એને મન તો કાનુડે કાળજાની કરે છે. “તેમ જાણો વિષયરસ ગાયે, મારે હરિ શું પ્રેમ ઉભરાય; હરિલીલા શણગાર જ ગાતાં, વિયી નહિ કહેવાય. નરસિંહે પ્રભાતિયાં દ્વારા તે મીરાંએ પદની નાજુક નકશીમાં મનના અથવા દયારામ કહે છે તેમખરા ભાવ કંડાર્યા છે. એમાં નિતાંત સ્વાભાવિકતા નીતરે છે. પ્રત્યેક પદમાં મીરાંનું ગોપી હૃદય છલકે છે. “કૃણક્રીડારસ ગાતાં રે કામરોગ ઉરથી જા'... હે રી મૈ તો દરદ દીવાની મેરા દરદ ન જાને કેઈ.. એક વચ્ચે ગોપીજનવલ્લભ નહિં સ્વામી બીજો” એમ ગાનાર પ્રેમની, પ્રેમની, પ્રેમની, રે મને લાગી કટારી પ્રેમની... દયારાએ ગરબી નામે ઓળખાતાં ગોપી – ગીતોની લ્હાણુ કરી. આ રહ્યા તેના થોડાક નમૂના : બોલ મા, બોલ મા, બોલ માં રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં ઉભા રહે તો, કહું વાતડી, બિહારી લાલ ! ..... મેરે તો ગિરધર ગોપાલ, દૂસરે ન કોઈ.. હે વાંસલડી, વેરણ થઈ લાગી રે મુજને.... ગોવિંદો પ્રાણ અમારે રે... ... ત્રજ વહાલું રે, વૈકુંઠ નહિ આવું...... હું શું જાણું જે હાલે ભુજમાં શું દીઠું ?...... રાધા, તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર... શોભા સલૂણા શ્યામની તું જેને સખી..... જે તુમ તોડ પિયા, મેં નહીં તો રે.. કિયે ઠામે ન મોહિની જાણી....... બાઈ મેં ને ગોવિંદ લીને મેલ... હાવાં સખી નહિ બોલું, નહિ બેલું, નહિ બેલું રે...... હરે, કોઈ માધવ ....... શ્યામ રંગ સમીપે ન જાઉં...... મને ચાકર રાખો, ગિરિધારી... લોચન મનને રે કે ઝગડે લોચન મનને........ વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે... જુદા જુદા રાગ અને ઢાળામાં રજૂ થયેલી, રાધા અને ગોપી રામ રમકડું જડિયું, રાણાજી મને રામ રમકડું જડિયું... સાથેની કૃષ્ણની ઉકટ ભકિતલીલા સહદોને તાદામ્યને પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. કૃષ્ણ અને શ્રેજ, બંસી અને રાસક્રીડા, રાધા મીરાંના ભકત હદયની નિજ સરળતાનાં આ થોડાંક ઉદાહ અને ગોપીઓ, તેમણે કનૈયાસંગ દાખવેલી ચાતુરીઓ અને ર છે. ચાકિતઓ-એ સર્વ લેકહુદયમાં વસી જઈ અસાધારણ એજસ વંતી કલાત્મકતા ધારણ કરે છે. રાધાકૃષ્ણની લીલાથી રંગાયેલી ‘હતો નરસિંહ, હતી મીરાં; તેની ગરબીએ શુદ્ધ કાવ્યત્ત્વની દૃષ્ટિએ પણ ઉંચી કોટીની બની ખરા ઈમી, ખરાં શૂરાં.” ......So far as poetical powers are concerned, –એવી કવિ કલાપીએ જે અંજલિ આપી છે, તેમાં એ સંતકવિ he is undoubtedly the greaiest genius since the એએ બતાવેલે ભકિતને ઈલમ અને તેને ટકાવવા માટે જીવનભર days of premanand. એની ગરબીઓમાં શબ્દ અને સંગસમાજની સામે ઝૂઝવામાં દાખવેલું શુરાતન (એકને કારાવાસ તને સમન્વય સધાય છે... ભાષાની સંસ્કારિતા, સમૃદ્ધિ કે અને બીજાને હિજરત કરવાની પહેલી ફરજનો સહન કરેલ અન્યાય સંગિતમાં, ઉમિઓની સચોટતા કે તરવરાટમાં ભાવવૈવિંધ્યની રંગમહત્ત્વનું છે. ખરું જ કહ્યું છે. “ઝેર તો પીધાં છે જાણી જાણી...” બેરંગી ચકમકમાં, હૃદયંગમ શબ્દમાધુર્યની મોહિનીમાં, પ્રણયના કવિશ્રી નાનાલાલે મીરાંની કવિતાને ‘સ્વાભ.વિક સરલ, ઉછળતી, તલસાટની તીવ્રતામાં કોઈ કચનકાર ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં નેહાળ સુંદરી કવિના સરીખડી સુંદર' તરીકે ઓળખાવી છે. તેને સ્પર્શ શક્ય નથી. ૩ ગરબી – કવિ, ભકત દયારામ : પ્રેમની અમરતા માટે રાધા અને કૃષ્ણના અપ્રતિમ પ્રતીકની ગુજરાતને ભેટ ધરનાર દયારામ જ છે. એનું પદ લાલિત્ય બિરદાવતાં પ્રેમલક્ષણું ભકિતની ધારાનું આ ત્રીજ' ઉ-તુંગ શિખર જોવા કવિશ્રી નાનાલાલ કહે છે : “ દયારામભાઈની ગરબીઓમાં ક૯૫ના મળે છે. દયારામની ભકિતરસ – નીતરતી ગરબીઓમાં દયારામ શુદ્ધ પ્રેમલક્ષણા ભકિતનો રસિક સંતકવિ છે. મીરાંની કવિતામાં વિ:સંભ, 1. Classical poets of Gujarat : G. M. Tripathi તે નરસિંહ દયારામની કવિતામાં સંભોગની પરિભાષામાં કયારેક ૨. મધ્યકાળનો સાહિત્ય પ્રવાહ : ક. મા. મુનશી. ભક્તિ શૃંગાર જોવા મળે છે. પરંતુ નરસિંહ કહે છે તેમ ૩. આપણાં સાક્ષર રત્ન ભા. ૨.: કવિ ન્હાનાલાલ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy