SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિવા સાપે તીખા વ્યંગ્ય છે. વિદ્યા સાગરી ભાવા"માં પ્રાંજલતા સાથે ગરિમા અને પ્રવાહમયતા દેખાઇ આવે છે. અક્ષયકુમાર દત્તની “ભારત વર્ષ ઉપાસક 'પ્રદાયમાં રસના ભાવમાં લેખનની સારવારિક શકિતના પશ્ચિમ મળે છે. ગળાની પ્રથમ નવલકથા “આલાલેર ઘરે દુલાલ”માં સીધી સાદી પ્રવામયી ભાષામાં તકાર્લીન સમાજનું માર્મિક ચિત્ર આલેખાયું છે. ભૂદેવ મુખોપાધ્યાય અને હામ ખાંચાર નકમા" નામની સરસ કૃત્તિના લેખક કા પ્રમાદસિ ગદ્ય લેખકોમાં નીતા યા. ગાળો નાટકો છે (ખપ્રેમાં અર્દિત) ગમચ પર લાવ વાનું શ્રેય હેરાસિમ લેવેદે નામના રશિયનને છે. આ નાટકા કલકત્તામાં સને ૯પમાં ભજવાયા, પરન્તુ અભિનયની દષ્ટિએ રામનારાયણ તર્ક રત્નનું ‘કુલીન કુલ સવ સ્વ’ જ પ્રથમ સફળ નાટક કહેવાય (૧૮૫૪) તે વખતના નાટકોનુ લક્ષ્ય સમાજ સુધાર હતું. બંગાળી નાડાના વિકાસમાં નવયુગનું પ્રથને નાના બેવળાવિયમાં આવેલા રાજ-ભાનમાં પુ. વી. ‘નાવલી' (૧૮૫૮) નાટકના અભિનય ોઈ કવિ માઈકલ મધુસૂદન દત્તાના હૃદયમાં નાટક લખવાની પ્રેરણા જાગી. દીનબંધુ મિત્રનું “નીલ દર્પણ' નાટક સામાજિક અને રાષ્ટ્રીય ચેતનાને જગાડવાના પ્રથમ પ્રયાસ હતા. સ્વાધીનતાને સર્વ પ્રથમ રવર રંગલાલની કવિતામાં છે. (૩૩ શાવી અને વાખાનામાં બાપાધ્યાય ની બેખિનીએ નવી દિશા તરફ કદમ ઉડાવ્યું. મધુસૂદન ના સમકાલીન કવિ બિહારીલાલ ચક્રવતી શારામશા કાળમાં ભાવુકતા અને અનુભૂતિના સ્વયંસ્ફૂરિત આવેગ દર્શાવે છે. હેમચંદ્ર રોપાધ્યાય(૧૮૩૮- ૯૩) કૃત “વૃત્તસડાર છે તથા નવીનસેન (૧૮-૧૯ હું હું હતું - જી કૃષ્ણવની ', ' મેપ વધે. જેમ મહાકાવ્યોનાર્ડમાં ગણાય છે. તેમના “ભારતસંગીત " અને નવીનચંદ્રના “પવાસીદુ” નેચ્યારે તે આદરની દષ્ટિથી જુએ છે. સુરેન્દ્રનાય મજમુદારે તેમના “ મહિલા કા' માં નારી મહિમાન નતનશન કરાવ્યું. નાટક સાહિત્યનો નવો ગૃ૫ ૧૯૧૨માં સાર્વજનિક 'ગમંચની સ્થાપનાથી ચોં. વીન્ડનામના મોટાભાઇ જયોતી-હનાપાર સમાજ સુધારા અને રાષ્ટ્ર ચેતનાને જાગૃત કરનારા નાટકો આપ્યાં અને ગિરીશચંદ્ર વૈષે (૧૮૪૪-૧૯૧૩) પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક તથા પારિવારિક નાટકો રચી જનતા પર ખૂબ પ્રભાવ પાઠ્યો. વીન્દ્ર યુગઃ ગીતાંજલી દ્વારા ઈ. સ. ૧૯ નું વિશ્વવિખ્યાત સાહિત્યનું નેબેલ પારિતે ષિક પ્રાપ્ત કરનાર કવિવર રવીન્દ્રનાથ ડાકુર (ટાગેાર) { ઇ. સ. ૧૯૧૩-૧૪) ની બહુમુખી પ્રતિમાએ. બક્રિડના ઉત્તરાધિકારી તરીકે યુગને પૂર આવેતિ ક... ીન્દ્રનાથ ઠાકુરે તપા તેમના મેટાબાઈ ઉન્દ્રનાથ, ગેન્ડનાય, પતિન્દ્રનાચ તમા મોટી બન વ કુમારીએ ગાળ સાર્દિત્યને પણ પ્રદાન કયુ છે. સ્વીન્દ્રનાથે સાહિત્યના એક એક ક્ષેત્રમાં અનેક નીન સિર્હિષ પ્રાપ્ત કરી છે. રવીન્દ્રનાથના કાવ્યો, નાટકો, નવવધાઓ, વાર્તાઓ, નિબો વગેરે જૈન ભાષાંતર દ્વારા દેશ વિદેશમાં ફેંકામાં અને ભારતીય સાહિત્યની પતાકા વિશ્વમાં ફરકવા લાગી. રવીન્દ્ર સાહિત્ય અને રવીન્દ્રનાથ વિશેનું સાહિત્ય એટલું વિપુલ છે કે તેના વિશે અનેક લેખે અને ગ્રંથ રચાય. રવીન્દ્રની પ્રતિમાએ અનેક કવિ અને સાહિત્યકારોના મા પ્રાત કર્યાં. અક્ષયકુમાર વડાલ (૧૮૬૦–૧૯૧૯) કામિનીાય ( ૧૮૬૪ – ૧૯૩૩ ) ગિરીન્દ્ર મેાહનદાસી ( ૧૮૫૯ ૧૯૨૪ ) વિખ્યાત નાટયકાર દિજેન્દ્રલાલ રાય, કવિ સત્યેન્દ્રનાથ દત્ત (૧૮૩૨ - ૧૯૨૨), મેાહિતલાલ મજમુદાર નજરુલ ઇસ્લામ દુર્ગ-વગેરે કવિઓનુ હૃદય રવીન્દ્ર સાહિત્યે વિમુગ્ધ કર્યું. યતીન્દ્રનાથ સેનગુપ્ત તથા માહિતલાલ મજમુદારના સાહિત્યમાં નૂતનતા તથા મોલિક દષ્ટિકોણુના આભાસ થાય છે. વિકાસ યુગઃ બદન દત્તા જેવી પ્રર્તિભાવાન વ્યકિત ઓછી દેખાય છે. ખ્રિસ્તી ધન ગિકાર કરનાર અને અંગ્રેજ મહિલા સાથે લગ્ન કરનાર આ કવિનું પ્રથમ કાવ્ય અંગ્રેજીમાં ઈંગ્લાંડમાં પ્રગટ થયુ, કલકત્તા પાછા ભાવી તેમ ખંગાળીમાં સ્પના કરી, તેમો ‘શિર્મા “દુભાવવી વગેરે ત્રણ્ નાટકો અને જે આના (૧૯૫૯-૬૨) લખ્યા તેમની માનકૃતિ તો મિાહાર છદમાં મહાન કાવ્ય "મેઘનાદ વ" છે. ખમિક્ષર છંદના મૂળ બંગાળી “પયાર” માં છે. ભાવની દૃષ્ટિ એ મધુસૂદનના કાવ્યમાં નવીનતા છે. મેઘનાદ વધ” માં રાવણુ અને મેઘનાદને દેશની રક્ષા માટે ઝઝુમતા વીરા તરીકે આલેખ્યાં છે. અને ૐ ના નારી ચરિંગમાં 8 નવીનતાનો ઉન્મુખ છે. તે “ વંદેમાતરમ્ ' । પવિત્ર સદેશા નવલકથાકાર અંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે (સને ૧૮૦૮ – ૧૮૯૪) દેશભરમાં ફેલાવ્યા. “ અંગદન ' પત્રિકા પ્રગટ કરતા તેમની પ્રથમ નવલકથા શ નંદિની' (૧૮૬૫) હતી અને છેલ્લી “રાજસિંહ” (૧૮૯૩) આ બંને વચ્ચેના સમયમાં તેમણે ચૌદ નવલકથાઓ ખી આનદમડ ” અને “દેવી ચૌધરાણી '' માં દેશપ્રેમની ભાવના ઝળકે છે. અને “ વિષવૃક્ષ ', “ ઈંદિરા”, ‘ રજની ’‘“રાધારાણી ’’ સામાજિક નવલકથાઓ છે. બંકિમચંદ્ર યુગદષ્ટા અને યુગ સૃષ્ટા હતા. તેમની બગદર્શન " પકિા દ્વારા તેમણું ઘણા નવા લેખકને પ્રતિષ્ઠિત કર્યા. રમેશચંદ્ર દરો (૧૮૬૦- ૯૩૯) એતિહાસિક અને સામાજિક નવલકથાઓમાં નૂતન આદરોŕની સ્થાપના કરી. રવીન્દ્રનાથ ટાગોર-ઠાકુર પણ કિમની ઐતિહાસિક નવલકથાની ધારામાં ચોમેરવાલી’’દ્વારા વળ્યા. અં તિહાસિક નવલકથાએામાં હરપ્રસાદ <. Jain Education International * જીરાની સુર્દીના પ્રાર બમાં પ્રભાતકુમાર મુખાપાળા (૧૮૭૩૧૯૨૨) પાણી માં વાર્તામો લખી. તેમશે “માસી', નવીન સન્યાસી”, “રત્નદોષ”, “મોર માન્ય વગેરે ચૌદ નવલક્રયામ દ્વારા ગ્રામજીવન, નાગરિકન, પાર્રિયારિક સમસ્યાઓ, વાસક્ષ રસની સ્નિગ્ધતા, વિરહ મિલનનાં સુમધુર ચિત્રો આલેખ્યાં. આંજ સમયે સાહિત્યાકાશમાં શરચ્છદ્રના ઉદય થયા. તેમની નવલકથાએ બેકારીનામ”, “ગરિજીન”, “ના”, “નિશાન”, “શ્રીકાંત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy