SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૨ મંગલચંડીનું વ્રત પ્રચલિત છે. મંગલચંડીકાળ્યમાં બે સ્વતંત્ર કથા વધેલી છે. પ્રથમ કાવ્રત વ્યાપની કથા અને બીજી પતિ વિણાની પગઢ" પરામ ચાનું કાવ્ય રચ અને ચિત્તાકરક છે. ગંગામાલ, રાયમગલ, મગન શિવ અને ઉમાની કથાનું સુંદર કાવ્ય ‘શિવાયન' આ પરંપરાની સુંદર કૃત્તિક છે. ધારા છીપાય બની ગઈ હતી. અંગ્રેજી શાસને પશ્ચિમી વિચાર ધારા પૈડી અને બંગાળી સાહિત્યમાં શું નવજાગરણના યુગ મડાયો ઈ. સ. ૧૭૯૮ માં નિલિયમ ડેરીની અધ્યતામાં ઘટ વિવિધમ કાલેજની સ્થાપના થઇ કરી સાથે તે પહેલાં શ્ર રામપુરમાં ભંગાળી મુદ્રણાલય સ્થાપી. ગાળીમાં બાયબલ વગેરે ખ્રિસ્તો ધમ ગ્રંથાના પ્રચાર શરૂ કર્યાં હતા. રી સાહેબે ફાટ વિલિયમ લેના વિદ્યાર્થી એ માટે બંગાળી ગ્રંથ લખાવ્યા. તેમના મુનશી રામરાય ચુ દ્વારા રચાયેલ “રાજા પ્રતાપાદિત્ય ચરિત” બંગાળી સાહિત્ય ના પ્રથમ મોલિકાય મનાય છે. દસ વિલિયમ લેના પિતા માં મૃત્યુજય વિદ્યાલંકાર બંગાળી ગદ્યના સારા લેખક મનાતા હતા. બંગાળી ગદ્યને નવી દિશામાં વાળવાનુ અને અનુપ્રેરિત કરવાનું કાય. રાજા રામપેન રાત્રે (ઈ. સ. ૧૭૨-૧૮૩૩) ભર્યું. આપ નિક ભારતીય જીવનના આ લોકતંભ સમાન રાજા રામમેાહનરાય સંસ્કૃત, ફારસી, અરબી વગેરે ભાષાએ જાતા હતા. અને એ પર વિશેષ અધિકાર ધરાવતા, ૧૮૧૪ થી તે કલકત્તામાં રહેતા અને બંગાળમાં કાશીરામદાસ કૃત મહાભારતને સારા પ્રચાર થયા તેમણે એકેશ્વરવાદની ઉપાસના નિમિત્તે એક સભા સ્થાપી. છે. મંગલ કાવ્યો ઉપરાંત નાય સાહિત્ય પણ બંગાળીમાં મહત્વ ધરાવે છે. સાચાની અકક શક્તિ, ગાપીચ'દ શબ્દ અને તેની માતા મનાવતી, ગુરુ ગોરક્ષનાથની કથા આ સમયમાં લખાઇ. “ વેદાન્ત ગ્રંથ '” અને “વેદાન્ત સાર” નામના પુસ્તકા બંગાળીમાં ખિની એ નગાળા સમાજમાં ભારે ઉત્સાહ પેદા કરી ટમાં લખી તેમશે મા મને પુષ્ટિ આપી. રાન્ત રામપેાદનરાયની રાકત હિન્દુ કૉલેજ કલકત્તામાં સ્થપાઈ. આ કેલેજના મેધાવી વિદ્યાર્થી - રાષ્ટ્ર, સમાજ અને સાહિત્યમાં આ લેાકમયી પ્રતિભા આણી. અંગ્રેજી સાહિત્ય અને પાશ્ચાત્ય વિદ્યાધ્યયન સાથે ભારતની પ્રાચીન સંસ્કૃતિની થાપણ સાચવવા અને ખ્રિસ્તી ધર્મના પ્રભાષથી હિન્દુ સમાજને મુક્ત રાખવા તેમણે વિવિધ લેખા દ્વારા પ્રયત્નો કર્યાં. રાજા રામમેાહનરાયે બંગાળીમાં દસ-અગીયાર ગ્રંથા રચ્યા. તેમના સમયથી અંગ્રેજી અને સંસ્કૃતના પ્રથા બંગાળી ભાષામાં અનૂદિત ચવા લાગ્યા. ખ્રિસ્તી પાદરીઓના પ્રયત્નથી ૧૮૧૮ માં પ્રથમ “સમાચાર દર્પણ” અખબાર છપાયું અને રામમેાહનરાયના પ્રયાસથી ૧૮૨૧ થી “સમ્વાદ કૌમુદી” પત્રિકા પ્રગટ થવા લાગી. કવિ ઈશ્વરદાસે ‘સમ્વાદ પ્રભાકર ” [૧૮૩૧] માં સુલલિત સાહિત્ય રચના પ્રથમવાર પ્રગટ કરી. મહર્ષિ દેવેન્દ્રનાય ઠાકુરે ૧૮૪૩ માં “ તત્વ ખેાધિની” પત્રિકા પ્રકાશિત કરાવી. અક્ષયકુમાર દત્ત અને ઇશ્વરમંદ્ર વિદ્યારગર ખા પત્રિકાના મુખ્ય લેખકામાં હતા. ૧૮૧૪ થી નૂતન નાટય રચના અને નાટયાભિનય શરૂ થયા. ૧૮૫૮ માં કવિ રંગલાલ બંદોપાધ્યાયે પદ્મિની” નામે કાવ્ય લખ્યું અને એજ વર્ષોંમાં પ્યારી ચાંદ મિત્ર-ટેકચંદ ઠાકુરે રચેલ આવાલેર કરે..તુલાબ “ પ્રગટ પ્રથમ બંગાળી નવલકથા થઈ. ચૈતન્ય યુગના અરુણે!દય સાથે જ ઈ. સ. ૧૫૦૦-૧૫૫૦ના ગાળામાં મહાભારતમાં અનુવાદ સત્રમ અથવા રવીન્દ્ર પરમેશ્વરે કર્યાં. ગૌડેશ્વર હુસેન શાહ (ઇ. સ. ૧૪૯૩–૧૫૧૯) તથા તેમના પુત્ર નસરતશાહના નામ બંગાળી સાહિત્યના પેષક તરીકે સુવર્ણાક્ષરે લખાયાં છે. તેમના સેનાપતિ પરાગલખાંના પુત્ર ટ્યુટિખાંએ શ્રી કરણનન્દી દારા મહાભારતમાં અશ્વષેધ પર્વ તથા બીજી કથાઓ જોડી તેને હિઁખાંનું મહાભારત કહે છે. પ્રેમાખ્યાન કામ્યાની રસધારા આરાકાનની રાજસભાના દૌલત-એએ કાજી તથા અલાએલે વહેવડાવી. દૌલતકાજીએ “સતીમયનામતી ’ અથવા “ કારચવાની ” કાવ્ય લખ્યું પણ તે અધુરૂ રહ્યું. અને કવિ અલાએલે તેને ઈ. સ. ૧૬૫૯માં સમાપ્ત કર્યું. કવિ અલાલે હિન્દી કવિ મલિક મુહમ્મદ જાયસીના‘પદ્માવત' ને આધારે “ પદ્માવતી કાવ્ય લખ્યુ. આ બંગાળી સાહિત્યનું એક ઉન્જ વળ રત્ન છે. મધ્યયુગીન તૃતીય પર્વ : નવાલી શાસન [ઈ. સ. ૧૭૦૦૧૮૦૦] : કાવ્ય તથા અઢારમી શડીમાં હિંદુબાને ફારસી, સાહિત્ય શીખવાનું શરૂ સ અને ફારસી ભાગાની અસર...ગાળામાં આણી. કવિ ભરતચંદ્ર રાયે ( સને. ૧૭૩૧-૧૭૬૩ ) “ અન્નદામ ગલ વિચાયું વરની પ્રત્ય કા લખી નિપુણ શબ્દશિલ્પીનું વાવૈદગ્ધ દર્શાવ્યું. અન્નદા મોંગલ ’ ના ગોતા રાજકંડમાં મણિમાલા જેવાં છે. કવિ રામપ્રસાદ સેને “ કાલિકા મંગલ ’” તથા “શાક્ત પદાવલી ” ના ભક્તિરસથી જનહૃદયને વિષેાહિત કર્યું . આ સદીમાં મુસલમાન કવિએએ ભરખી–ફારસીની પ્રણ્ય ગાથાઓની. પરપરામાં ઘણાં પ્રથમ કાપ્યું. માં અને ગાળી ભાષાને ગરમી-ફારસી બાવાની જાળમાં, જકડી દીધી. આધુનિક યુગ :- (ઈ. સ. ૧૮૦૦ થી અંગ્રેજી રાજ્યની સ્થાપના થતાં પહેલાંજ મધ્યયુગીન સાહિત્યિક Jain Education International ભારતીય અસ્મિતા અગાળી ગદ્યમાં યુગાન્તર કરવાનું શ્રેય ઇશ્વરચંદ્ર વિદ્યાસા ગરને (સને ૧૮૨૦–૧૮૯૧) છે. તેમનામાં સમતા અને માનવતાવાદી દૃષ્ટિકોણ હતા વિદ્યાસાગરે એ પ્રકારના ગ્રંથા રચ્યા. બાધાઘ્ધ ૧૮૫૧) શનમાં (પ) મીતાના વનવાસ આખ્યાન મજરી વગેરે શિફાગુ-મુવક જ છે. સમાજ સુધારાની દૃષ્ટિએ લખાયેલ વિધવા વિવાદ પ્રસ્તાવ (પ૬) તથા બહવિવાદ સબંધી પુસ્તકો તેમની મૌલિક નાઞા છે. તેમાં શ્રકામ દીધો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy