SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૫૫૧ તાલીમનાડુના મદુરા શહેરથી બાર માઈલ દૂર શિવ સમુદ્રને માં ભાખરા નાંગલ, નાગાર્જુન કેડા, દામોદર સાવર; દક્ષિણ જળધોધ આવેલ છે. આ જળધોધના પાણી બસો ફટની ઉચાઈ દીપક૯૫ની ગોદાવરી, ભીમા, કૃષ્ણ તથા કાવેરી નદી ઉપર આવેલ એથી નીચે પડે છે. કૃત્રિમ સરોવર બેંઘવા લાયક ગણાય. આજ પ્રદેશનો ગોકાકને જળધોધ દક્ષિણ દીપક૯૫ની રેલ્વેના ભારત વર્ષના આસામ પરગણામાં આવેલ ચેરા અને પૂંછ શકા સ્ટેશનથી ચાર માઈલ દર ગતપ નદી ઉપર આવેલ છે. ગામના રથળે દનિયામાં વધારેમાં વધારે વરસાદ થાય છે. એટલે આ ધોધ એક પંચેતેર ફૂટ ઉંચાઈએથી પડે છે. આ પ્રદેશ સદા હરિયાળીથી હર્યો ભર્યો લાગે છે. ભારતવર્ષના કેટલાંક ડુંગર ઉપર અંગ્રેજોના સમયમાં અને હિમાલયની ગીરીમાળાના કેટલાક શિખરો હજારો દેશી અને ભારત સ્વતંત્ર થયા પછી હિલસ્ટેસન બનાવ્યા છે. આવા હીલ પરદેશી યુવાનોને આહણ માટે આકર્ષે છે આ બધા શિખર ટેશન ને સંદર્ય ધામ કહી શકાય ઉનાળાની ગરતીમાં ગરમીથી | નયન રમ્ય સ્થળે ગણાય. બચવા અને સમષિતોષ્ણ હવાની મોજ માણવા સંખ્યાબંધ સડેલાણીઓને ઘસારો રહે છે. આવા હિલસ્ટેશનોમાં કેટલાક હિમાલયની રણની રીતે ખૂબજ આલ્હાદક હોય છે. દિવસની ધીકતી ધરા ગીરીમાળામાં કેટલાક સહ્યાદ્રી; કેટલાંક આબુની ગીરીમાળામાં રાતે ઠંડી બની જાય છે. અજવાળી રાતે અફટ રેતીને સમુદ્ર તો વળી કેટલાક પૂર્વ અને પશ્ચિમ ઘાટની ગીરીમાળામાં આવેલ છે. સૌદર્ય ધામ બની જાય છે. મરૂભૂમિ અને કચ્છનાં રણનાં કેટલાક સ્થળનું અજવાળી રાતનું સુષ્ટિ સૌંદર્ય માણવા લાયક ગણાય. હીમાલયની ગીરીમાળામાં આવેલ હિલ સ્ટેશનમાં ડેલહાઉસી, દેહરાદૂન, સીમલા નનિતાલ અને દાર્જીલિંગ હીલ સ્ટેશને ખૂબજ | નદીનાં પ્રવાહ વચ્ચેનાં બે સમુદ્ર કિનારા નજીકના બેટ એ જાણીતા છે. પણ સૌંદર્ય ધામ બની જાય છે. નર્મદાનાં બેટને “કબીરવડ કાવેરીનાં બેટનું શ્રીરંગમ સ્થળ, સમુદ્ર પરનાં એંટોમાં મુંબઈ નજીઅરવલ્લીની ગીરીમાળામાં માઉન્ટ આબુનું હિલસ્ટેશન સૃષ્ટિ કનું એલિફન્ટા, દક્ષિણ દ્વીપકલ્પનું રામેશ્વર દ્વારકા નજીકનું બેટ સૌદર્ય તથા ધાર્મિક બાંધકામને લઈને ઘણું જ જોકપ્રિય છે. દ્વારકા વિગેરે સ્થળો સૃષ્ટિ સૌંદર્યની દ્રષ્ટિએ નાનકડા સૌંદર્ય સવારી ગીરીમાળામાં ગુજરાત રાજયે નવું બનાવેલ સાપઉતારા ધામો ગણાય. હીલ સ્ટેશન સૃષ્ટિ સૌંદયની દષ્ટિએ સારું ગણાય. હિન્દુધર્મ નવ જંગલને પવિત્ર જંગલો ગણે છે. આર્યધર્મની પશ્ચિમઘાટ કે જે સહ્યાદ્રિને ભાગ છે તેના ઉપર આવેલ ગીરી પ્રણાલિકા મુજબ સૌંદર્યધામોને ધાર્મિક સ્થળોમાં ગણતા. ભારતનગરમાં માથેરાન મહાબળેશ્વર, દેવલાલી, વિગેરે જાણીતા છે. વર્ષનાં નવ અરણ્ય મહાન સૌંદર્યધામ ગણાય. દક્ષિણ દિપક૯૫ની નીલગીરી ગીરીમાળા ઉપરનું ગીરીનગર ઉનાકામંડ (ઉંટી) ભારતવર્ષના ગીરીનગરમાં સૃષ્ટિસૌંદર્યની દંડકારણ્ય દૃષ્ટિએ ઘણું જ સમૃદ્ધ અને જાણીતું છે. મહારાષ્ટ્રમાં ગોદાવરી નદીના કિનારાના પ્રદેશમાં આવેલ છે. ભારતવર્ષની કેટલીક પહાડી ખી સૃષ્ટિ સૌંદર્યથી ભરપૂર છે. આવી ખી ગે કાશ્મીર, જમ્મુ, ચંબા અમરકંટક વિગેરે ખી સધવારણ્ય ખૂબ જાણીતી છે. હાલમાં એ પ્રદેશ પાકિસ્તાનમાં ગયો હોવા છતાં ધાર્મિક અને ભારતવર્ષમાં સરોવરની સંખ્યા બહુ જ ઓછી છે. અને જે સૃષ્ટિ સંદર્યની દૃષ્ટિએ નોંધવા લાયક ગણાય. છે તે મોટે ભાગે ખારા પાણીના સરવરે છે. સરોવરમાં સુટ સૌંદર્યની દૃષ્ટિએ ઓરિસાનું ખારા પાણીનું સમુદ્ર નજીકનું નમિષારણ્ય ચીકા સરોવર, રાજસ્થાનનું સાંભર સરોવર અને ગુજરાતનું નળ ઉત્તર પ્રદેશનાં સીતાપુરનાં રસ્તેથી આગળ વધતા આ અરણ્ય સરોવર ગણાય. ચકા તથા સાંભરનાં પાણી તને ખારા હોવાથી આવે છે. આ અરણ્યમાં વેદ વ્યાસે ભાગવતની રચના કરી હતી. તેમાં અમુક 'કારના પક્ષીઓ આવતા નથી. જ્યારે ગુજરાતના નળ સરોવરનું પાણી ભાંભળું હોઈને તેમાં સિયાળામાં અનેક ઉ૫લાવર્તાય યાયાવર (સ્થળાંતરી) પક્ષીઓ મોટા પ્રમાણમાં આવે છે. કાનપુર નજીકના ગંગા કિનારે આવેલ છે. સરોવરે જળથી શુભતા હોઈને સૌદર્યધામો જ ગણાય ભારત વર્ષ સ્વતંત્ર થયા પછી કેટલાક કૃત્રિમ સરોવર બંધાયા છે. અબુંદારણ્ય આમાના મોટા ભાગના સરવર સિંચાઈની વૈજના માટે બંધાયા છે. આવા સરોવરો નયનરમ્ય ગણાય. તેમાના ગણનાપાત્ર સરોવર આબુ પહાડથી અંબાજી સુધી ફેલાયેલ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy