SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ k કે, ચેટ કેપ્ટન હતા ત્યારે પ્રધાનમ ંત્રી નહેરૂ અને શ્રીમતિ ઈન્દિરાગાંધીને લઈ દિંડી કાચીન ચા કર્યાં ગયું હતું. ’ કેપ્ટન, એ. કે. ચેટરજી પાછળથી એટમીરલ બન્યા હતા. ઇસીસન ૧૯૫૬માં ‘શ્રી ' રાજ્યાર્ષિકના નૌસૈનિક પ્રદર્શન પ્રસંગે ર એન્ડ પબુ ગયુ હતુ સ્વીસન ૧૯૫૯માં એના પશષ્ટપતિ જ પહેલીવાર લહેરાયો તે પારના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ રાજકીય યાત્રા પર નિકોબાર ગયા. ઈસ્વીસન ૧૯૫૫માં ‘રિવર પ્લેટ' ના સુને કળકહાની પરી ાં મરી લેવામાં બાળ્યુ. ઈરીસન ૧૯૬૦ સુધી 'દેશી' એ પણા રાષ્ટ્રળના અભ્યાસમાં લીધા ને ભારતીય નો સૈનિક અવિકારીઆને પ્રક્રિયુના મળ્યા. ભાગ લાભ એડમીરલ તારીખ ૧૬ ડીસેમ્બર ૧૯૬૧મા હાલના વાઈસ મુંબઈથી શ્રી નીમકઠ કૃષ્ણને ય ટાપુ પર ગોવા ખાધાનમાં 'દિની' નું સુકાન સભાનુ મુંબઈના બારામાં મરામત માટે પડેલા 'દિલ્હી' ને અઢાર કલાકમાં સુસજ્જ કરીયુમાં પલાવ્યું ઝ તારીખ ૧૮ ડીસેમ્બર ૧૯૬ ના રોજ દીવ પર ભામત્ કર્યું ને સ્થાનિક, સૈનિકોને હચિયાર હેઠાં મુખ્ય દેવા મજબૂર કર્યાં. કિં કબજે કર્યા પછી બદ પર પગી બેર ઝેરથી સાયરન વગાડવું તટવર્તી લોકોએ સફેદ વાવા ફરકાવ્યા. પછી ગાગલા ગામની પણ તપાસ કરી આખી રાત ‘દિલ્હી’ એ દીવ આસપાસ પાંચ માઈલના અન્ન વિસ્તારમાં ચકા કરી તારીખ ૧૯ ડીસેમ્બર ૧ના પ્રાતઃ કાલે ભારતીય સૈનિકોએ દીવમાં પ્રવેશ કર્યા. શ્રી કૃષ્ણતે એક નૌ સૈનિક ટુકડી એક શસ્ત્રસજ્જ નૌકામાં નૌકાપુલ પાર કરવા મેાકલી લેફ્ટેનન્ટ આલુ વાલિયા ખીજી નૌ સૈનિક કરી લઈ હિંસામાં ગયા ને ઉત્રા પર ભારતીય ધ્વજ ફરકાવ્યો. અગિયારને વી” નિનિટ શરણાંગતિનુ કાર્ય પૂરું થયું. દિવના ગગનગ ભૂમિસેનાના કમાન્ડર ચિત્રેડિયર જય હિને ટાપુ સોંપી દીધા. આમ ‘દિલ્હી’ એ તારીખ ૧૮ ડીસેમ્બર ૧૯૬૧ ના સવારે સવાપાંચ વાગ્યાથી તારીખ ૨૦ ડીસેમ્બર ૧૯૬૧ ની રાત્રે માડો ખાર સુધી ભૂમેિસેનાના સહગમાં કામગીરી બવીને બકર ગાલાબારી કરી પોટુ ગીઝાનો પગદડા ઉખાડી નાખ્યા. ગાવા ઓપરેશન પછી આઇ. એન. એસ. ‘દિલ્હી’ની ફરીથી જામત કરી, ક્ષીતને ૧૯૬૫ માં અને આધુનિક ઉપકરણથી સજ્જ કર્યું હવે એ પૂર્ણ સ્વરૂપે આપરેશનલ જહાજ અન્યું છે એને રિંક અધિકારીએાના પ્રશ્ચિયન થમ શેપવામાં આવ્યુ છે. આજ ‘દિલ્હી’ જહાજ પર ઇસ્વીસન ૧૯૬૬ માં શ્રીમતી સી. પિલ્લે પોતાના પતિના અવશેષો લઈ કોચીન ગયા હતા. ઇસ્લીસન ૧૯૬૮ ના મા માં મોરેશિયસના સ્વાતંત્ર્ય દિન પર‘દિલ્હી' એ ભારતનું પ્રતિનિધિત્વ માગતું હતુ આવાં યુદ્ધ જહાજો સદ્ભાવ યાત્રા પર પણ કલવામાં આવે છે. બા એક આંતર રાષ્ટ્રીય પરંપરા છે. આ દારા દેશ દેશ વચ્ચેના કૌત્રીસ બંધ ગાઢ બને છે. આ ટુર્નિયા, ન્યુઝીલેન્ડ અને ફ્રિઝી સરકારના નિમંત્રણથી ‘દિલ્હી’ ઇસ્વીસન ૧૯૬૯ના સપ્ટેમ્બર, નવેમ્બરના ગાળામાં Jain Education International ભારતીય અસ્મિતા ત્યાંની સદ્ભાવ યાત્રા પર ગયું હતું. ‘દિલ્હી' એ એસ્ટ્રેલિયાનાં વિકેન્ડલ, ગેબન સિદની, બ્રિસબેન, તમા પેટ કારિવેન ખાદી ભવાની મુકાત લીધી. દરેક સ્થળે આલિયાએ ભારનીય નૌસૈનિકોનું બ્ય સ્વાગત મ્યુ. દીન ન્યુઝીલેન્ડની સદ્ભા યાત્રા બહુજ મશ્ક નિવડી. તારીખ ૧૯ એકટાબર ૧૯૬૯ના રોજ ન્યુઝીલેન્ડવાસીઓની ગ્રાન્ડ એન્ડ લેડી' ત્રીસ વા` પછી એકલેન્ડ બંદરે આવી ત્યારે તારીખ ર૭ બારી જનો ભળ્યે માત્ર પાઢ યાદ આવી ગઈ ત્યારે વિર પ્લેટની લડાઇમાં વિજય મેળવી એણે. બદરમાં પ્રવેશ કર્યા હતા. ઈસ્વીસન ના “એમના નર ગેકેન્ડી તથા ચીફ કુક જે. એચ. ડુબેને પેાતાના પ્રિય જહાજની ‘દિલ્હી’ સ્વરૂપે મૂત્રાકાત લઈ ખરી પત કરી. 'દિની'ના માનમાં - ઝીલેન્ડે એક શાનદાર સ્વાગત સમારંભ ગોઠવ્યા. એમાં ‘રિવર પ્લેટ’ ની લડાઈમાં ભાગ લેનાર પચ્ચીસ નૌસૈનિકોએ હાજરી આપી ન્યુડીકેડના સાડા સાત ઉત્તર ગોઠાણે 'દિની'ની મુલાકાત લીધી લૅન્ડ પછી થી નમાં પણ્ દિ ટીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પેલી ચ્ટની 'દિી" ફિલ્ડ પાંચ્યું. તારીખ ૯ નવેમ્બર ૧૯૯૯ની તતા પ્રાપ્તિ પછી પહેલીવાર ભારતીય યુદ્દ કાજે ૧૮ આંતર રાષ્ટ્રીય ઐલાઈન પાર કરવાનું માન મેળવ્યુ' તારીખ ૫ નવેમ્બરથી હું નમ્બર ૯ સુધી ફ્રિઝના વા અને બા ટીન દાની ‘દિલ્હી' એ મુલાકાત લીધી. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને છની યાત્રા મુસર ખાઈ રહેશે. આમ ‘દિલ્હી‘ની હાલ આઈ. એન. એસ. દિલ્હીના કપ્તાન શ્રી બી. ડી લેા. એ. બી. એસ. એમ. છે. ‘દિલ્હી’ પર ૭૫૦ અધિકારી ને સૈનિકો છે ભારતના ખૂણે ખૂણેથી આવેલાં આ વીર સૈનિકો ભારતનાં સંરક્ષણ માટે સુસજ્જ છે. ભારતીય કલીંટનું ‘દિલ્હી’ એક મહત્વ પૂર્ણ અંગ છે. નગક મરી પેઠે હરતુ મે તૈયાર છે. આઈ. એન. એસ. મૈસુર સ્વતંત્ર થયા પછી ભારતીય નૌસેનાનુ સંગઠન કરવામાં આવ્યું. અન્ય યુદ્ધ જહાને સાથે વિષ્વક જવાજો પણ સાધેલ પ. આઈ. એન. એસ. દિલ્હી' પછી ઇસ્વીસન ૧૯૫૭ ના ડીસેમ્બર મહિનામાં ભારતીય નાકાળમાં બાદ, એન. એસ. ગર' ના ભારતીય સેનાના જવાન તરીકે સમાવેશ કરવામાં આવ્યો. આ આઈ. મન. કાશ. પૈસા' અગાઉ એચ. એમ. એમ. નાઈકી હતુ એડો પ્રથમ મહામાં માાંતિક અને પ્રશાન્ત મહાસાગર મા મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. ભારતીય નૌ સેનામાં આ યુવાને બૈટ કરવામાં આવ્યું તે ભગા અને આધુનિક ઉપકરવાથી સંપૂર્ણ રીતે સજ્જ કરવામાં આવ્યું તુ આઈ. એન. એસ. મૈસૂર' પૂર્વથી પશ્ચિમ સુધી સદ્ભાવ યાત્રા કરેલી છે. જાપાન, ચીન, ઉત્તર વિનાના શિયા, થાઈ લેન્ડ, સોવિયેટ રશિયા, શ્રીશા ને આફ્રિકાના મુખ્યની સભાવ માબા કરી આવ્યું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy