SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્ર ય હી. અમ્પામાં બાવલો વલભીનાં વિધાન અને સંસ્કારી રાશેએના શૈવધમ હતા આમ છતા તેમણે આ સંસ્કાર ધાંમમાં વૈષ્ણવ ધમ બૌધમ. તેમાંય ખાસ કરીને હીનયાન સંપ્રદાયનુ સાહિત્ય હતું. જૈન સિદ્ધાંતાનાં શ્રથા પણ હતા નાલંદા મહાયાન સંપ્રદાય અને વલભી હીનયાન સંપ્રદાયનાં અભ્યાસનું કેન્દ્ર ગણાતી પ્રંચાલયમાં જ્યાતિષ, ચિકિત્સ ન્યાય સ્મૃતિ, આગમ, શિલ્પ તેમજ ત્રિપિટક સાહિત્ય અંગેના ગ્રંથા હતા. આ સંસ્કાર ધામને આરએએ ઈ. સ. ૭૮૫માં નાશ કયેા. આ વિદ્યાપીઠો. ઉપરાંત જૈન અપાતા ભૌર્ષિતારા અને મામાં શિકાય ત તેમનાં પ્રચાવા પડ્યું ખાસી પ્રથ સંખ્યા ધરાવતા હતાં. ફાહિયાન નામને ચીની યાત્રાળુ લખે છે ૐ સ્તન વિહાર જો ચિાણ માટે ગીતા . આ વન વિહાર છ મા સકામાં નાશ પામ્યા. શ્રુ એશ શાંગની નોંધ પક્ષો ભારતના વિવિધ વિદ્યાધા અને તેના શિપ વિષેની માહિતી આપને મળે છે. બૌદ્ધ સાહિત્યના અભ્યાસાય તે ભારતના વિવિધ વિદ્યાધામની મુલાકાત લઇ ચૂતા હતા. કાશ્મીર રાજમહાલયના અવરશીલા અને પૂર્વશીલા વિહારની મુલાકાંત તેણે લીધી હતી જ્યાં તંત્ર અશ્વિનો અભ્યાસ કરો મધમાં ભાવતપુરી નામે એક મઠ હતો. તેનું પ્રલય બન્યું હતું. બધ્ધ ભારતમાં ભૌવિહારો પ્રચાલાથી સજ્જ હતાં. કિો સત્રમાં તેજ દક્ષિણ ભારતના મામાં ચાલતા થવા. કાંચીપુર ભટ્ટના સમાયનો પણ હું એને શાંગે અભ્યાસ કરેલો એવુ જાણવા મળે છે. એકાદ જરૂરી ગ્ર ંથ ખીન્ન પ્રચાલયમાંથી મેળવી આપવામાં આવેલા એવા અહેવાલ યુ એન સાંગની નોંધમાં છે. જે પરથી આંતર ગ્રંચાલય ઉદ્ધરણ વ્યવસ્થાના ખ્યાલ મળે છે. ઉદભાદપુર જલ'ધર, સ્થાણેશ્વર, ધારાનગરી, મથુરા, કાન્યકુબ્જ, વર્તિ, કામ, નદી, જુનાગઢ, ભાવતી તેમજ દક્ષિણમાં ક્રિશ્ના નદીને કાંઠે નાગાર્જુનના નેતૃત્વ નીચે વિદ્યાકેન્દ્રો હતા. ગ્ર ંથ ભડાળ અને વિષયફલકના ખ્યાલ મળે છે. પરંતુ ગ્રંથાલયની બીજી વ્યવસ્થાં વિષે ખાસ જાણવા મળતું નથી. મુસલમાનોના હુમલાને કારણે ખા વિવાન્ડોના નાથ થ થયા. ઈસ્લામ ધર્મી પ્રળ ભારત પર ચડી આવી અવાના, તૂર્કી, નાગાલ વિગેરે પ્રજાએ તેના ધર્માંધતા અને કટ્ટરતાને કારણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો કચ્ચરઘાણ કાઢી નાખ્યા. આની પાછળ હિંદુઓના દોષ કરતાં મુસ્લીમધમાઁ પ્રત્યે અંધશ્રદ્દા વધારે કારણભૂત હતી. પાછળથી વિદ્યાપ્રેમી મુસ્લમાગ્યે જ્ઞાનના વિકાસ અને સક્ષમાં ઘણા મેટા ફાળો આપ્યા. ગુલામવંશ દરમ્યાન બલ્બનના મોટા પુત્ર મહમ્મદ વિદ્યાપ્રેમી હતેા. તેનુ પોતાનું ગ્રંથાલય હતું. નાના પુત્ર બુઘરા ખાનને પણ સાહિત્યના શોખ હતા. સુલતાને તે કાળ દરમિયાન ખિલજી અને તઘલખવ’શના રાજાઓએ મહેલમાં પેાતાને માટે પ્રચાલય ચાપ્યાં હતાં. મક્કા એક ભાગમાં પણ પથાલય ખાતુ. જેમાં ખાસ કરીને મુસ્જીબ ધમપા નું સાહિત્ય રહેતુ કહે છે કે કવિ અમીર ફને ગાડી ચચાના દિવસ સોંપવામાં આવતા. Jain Education International પર૧ રીખ નિઝામુદ્દિન ઔલિયા નામની બેંક વ્યકિતએ જાહેર નાણાં ઉઘરાવી એક ગ્રંથાલય સ્થાપ્યું હતું. તેમાં ઉર્દુ, ફારસી, અરબી અને અન્ય ભાષાએની હસ્તપ્રતે। હતી. કાશ્મીરનાં અકબર તરીકે ઓળખાતા ઝૈ ન–ઉલ-અબદીને પણ એક ગ્રંથાલય રાખ્યું હતું. મહમ્મદ ગાંવાનું ચંચાય જતું હતું. દોમાં ખમની સુલતાના પોતાના ત્રંચાલયા ખીજાપુર, ગાલકાંડા વગેરે સ્થાએ હતા. ગુજરાતના મુસલમાની રાાએ તથા ખાનદેશના રાજાઓના પોતાના પાત્રો હતાં. પુસ્તકો, તાબ, પાયર્મેન્ટ અને કાગળના બનાવેલ હતા. મધ્યયુગી યુરોપ અને ઈંગ્લેન્ડની કાષ્ઠ પુસ્તકો ઘણા ખેંચતુ તે બનતા તેથી શ્રીમતા, રાઓ અને ધર્માચા, જ તે વસાવી શકતા. પ્રજાના અમુક વષઁ જ ગ્રંથાલયના ઉપયાગ કરતા. ૧૬ માં સૌકા દરમિયાન મેાગલ રાજ્યની થાપના થઈ. બાબરથી માંડીને 'ગોખ સુધી થઈ ગયેલા ભાનના મેગા ખાચા વધાપ્રેમી હતા. તેઓ વિજ્ઞાનને માન ભાપના કરાશે પોતાના મહેલના એક ભાગમાં ચાહ્ય રાખીને ચિંતન ખંડ તરીકે તેના ઉપયોગ કરતા. ભાભર ઉમેશા ઊતાના પ્રચાયમાં જો કઢે છે કે ત્યાં જ તેણે તુ...બાબરી જમ્મુ હતું. ગાત્રીખાન કો બાળને કિધાનીમા બેદી ઉપર બાગ કરવા ખાળ્યા હતા તેનુ ય પ્રાચાય હતું, અને તેની મુલાકાત બાબરે ઈ. સ. ૧૫૨૫માં લીધી હતી. બાબરને પુત્ર હુમાયુ જ્યા શોખ ધરાવતો હતો. ઇ.સ. ૧૫૫૫માં તેણે આનંદ ભવનને ગ્ર ંચાલયમાં ફેરવી નાખ્યું. તે નિયમિત ગ્ર ંથાલયમાં જતા હતા. તિહાસ નોંધે છે.કે તેના નિયત ક્રમમાં જ સીડી ઉપર લપસી પડવાથી તે મૃત્યુ પામ્યા હતા. હુમાયુનો પુત્ર એકબર સ`કારી બાદશાહ હતા. તેણે શાહી ગ્રંથાલયને ઘણા પુસ્તકો ખરીદી મંગાવી વધુ સમૃદ્ધ કર્યું. કહે છે કે તેણે ચકાલયનું જુદું ખાતુ કર્યુ હતુ. ગ્રંચાલયના અધિકારી નાઝીમ કહેવાતા. તેનાથી નીચેના કમ ચારી દામાએ-કિતાબખાના સાહિત્યની સાવના અધા હાં કહેવાતે. અકબરે ગુજરાત પર ચઢાઈ કરીને ત્યાંનાઇતયાદીખાનનુ પ્રચાલક તેને કામ લાગ્યું. ગબર પોતે ભણ્યો ન હતો. પરંતુ તેના દરબારમાં વિાનો હતા. આ ઉનાની ચાચાની યતા ગ્રંથપાલ હતા. અકબર પછી જહાંગીર અને માંધા અને વિવિધલ જ્ઞાન પ્રાપ્ત કરેલી ચાતેના પુત્રા દારા અને અરગઝેબ આ બધા જ વિધાપ્રેમી સમ્રાટા યાજને અભ્યાસુ હતા. જયંગારના વખતમાં મકબુલખાન શાહી ના દારા પોતે એક નાની કવિ હતા ઔર ગઝલ મુસ્લીમ લીગ્નેશ ચચાયનો યુગ હતો દરમે વાંસ કૃત 'પાનું કાશીમાં ભાષાંતર કર્યું` હતુ`. અકબર પછીના મેગલ કાળમાં હિન્દુ-મુ લીમ એક બીજાની ઘણા નજીક આવ્યા હતા અકબરના કાળથી જ મેલે પરદેશી મીને ભારતીય મુસ્લીમ થઈ ગયા. એક નવીજ સંસ્કૃતિ આકાર લઈ રહી. આ કાળમાં અન્ય રાજ્યામાં પણ્ પ્રચાલકો સ્થપાયાં હતા. જૈન, સ્વામીનારાયણ, કબીર, શીખામ રાવતેમજ વૈવ સપ્રાય ખબૂ કુલ્હા મા ઘા ઘા આ સંપ્રદાયે એ તૈયાર કર્યા. મેળા પાસે સનદ મેળવીને ભારતના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy