SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ તગ્રંથ ભારતના કેટલાયે રાજ્યમાં વરસાદને લાવવા માટે યુવાને તેઓ એક વાસણુમાં જીવતો દેડકો લઈને ઘેર ઘેર જાય છે. જ્યાં અને આધેડ ઉંમરના પુરૂષોનું ટોળું શેરી શેરી અને મહેલે તેમના ઉપર પાણી નાખમામાં આવે છે. મહેલે “મેઘ મેઘ પાણી વરસાવે” એવી બૂમ પાડતા પાડતા કરે છે. આ ટોળું પ્રત્યેક ઘરની આગળ રોકાય છે. તેઓ જેના ઘર કૃમત્યુ પ્રદેશના લોકે દેડકાની જીભ ખેંચી કાઢીને તેને એક આગળ શેકાય છે તે ઘરવાળા તેમના ઉપર ડોલ ભરીને પાણી છાંટે લાંબા વાંસડા પર લટકાવે છે. અને બે ત્રણ દિવસ સુધી એને છે પાણી પડતાં જ આ ટોળાના બધા લોકો ધરતી પર આળોટવા એ જ સ્થિતિમાં રહેવા દે છે. એમ કરવા પાછળ એવો વિશ્વાસ લાગે છે. જાણે કે વરસાદનું સુખ ન ભોગવી રહ્યા હોય. આળોટતાં હોય છે કે તરસ્યા દેડકાને આવી હાલતમાં જોઈને જળદેવતા દયતેઓ બમણા જોરથી “કાળા મેઘ પાણી દે” એમ બોલવા લાગે છે. તે - પૂર્વક વૃષ્ટિ કરશે. ગુજરાતમાં જે સમયસર વરસાદ ન થાય તો છોકરાઓનું વરસાદ ન આવે ત્યારે સુરત જિલ્લાની હળપતિ બહેને ટોળે ટોળું પોતાનાં એક જોડીદારને માત્ર ઝાડના પાંદડાને વસ્ત્રો બના વળીને એક પાટલા પર કાદવના ઈન્દ્ર દેવની સ્થાપના કરે છે. તેના વીને પહેરાવે છે અને એને ઈદેવનું પ્રતીક માનવામાં આવે છે પર લીલા ધોલાડી, કારેલાં, પરવળની વેલીના થોડા કટકાં એાઢાળ અને આ ઈન્દ્રદેવને લઈને છોકરાનું ટાળે ઘેર ઘેર જાય છે ત્યાં ગામમાં ફળીયે ફળીયે ગીતો ગાતી નીકળે છે. ચેમના પર પાણી છાંટવામાં આવે છે એથી એમ મનાય છે કે તારી ધરતી ધરતી ધણિયાણી જુએ વાટ મેવલીઆ એમ કરવાથી વરસાદ વરસશે. તમે વરહારે વરહારે આજ મેવલીઆ ભારતના કેટલાય રાજ્યમાં વરસાદને બોલાવવા માટે દેડકાઓ તારી ખેડૂના હાળી જુએ વાટ મેવલીઆ.” ને પ્રયોગ કરવામાં આવે છે. ગ્રીષ્મ રૂતુ પછી જોરદાર વરસાદ એ વખતે ઘેર ઘેરથી બહેને એમના પાણી ઢોળે છે આ રીતે થવાથી દેડકાઓનો ઉલ્લાસ ધ્વનિ આપણે સૌ સાંભળીએ છીએ. બહેને આખો દિવસ પાણીમાં બળાબોળ રહે છે. આ વરસાદ થતાં જ દેડકાનું દળ ધરતી પર નીકળી પડે છે. દેડકાની એક જાતને વિચિત્ર સ્વભાવ છે કે અનાવૃષ્ટિ ના વખતે પીધેલું ઉત્તરપ્રદેશના ગામડાઓમાં નટ નામની જાતિ વસે છે. તેઓ ખેલ પાણી પોતાના શરીરમાં સંધરી રાખે છે. અને અમય પડયે “દા અને કુસ્તીના દાવ કરે છે. અને દોરડા પર ચાલીને હતભર્યા પ્રયોકડ કરીને તેનું વમન પણ કરે છે. જીવ જગતની આ વિચિત્રતાને ગે બતાવી ગુજરાન ચલાવે છે. વર્ષાઋતુને આરંભ થઈ જવા કારણે લોકોમાં એક એવી માન્યતા પ્રચલિત થઈ ગઈ છે કે અનાવું. છતાં વરસાદ ન વરસે તો ઉતર પ્રદેશના ગામડાંઓમાં આ નટલેકે ષ્ટિનું કારણ દેડકાંજ છે. તે બધું પાણી પી જાય છે અને દેશમાં ઢોલ વગાડતા વગાડતા ઘેર ઘેર ઘૂમે છે. તેમના બાળકો મૂકી પણ નથી વરસતું. તેથી વરસાદને બોલાવવા માટે દેડકાનો ઉપ જમીન ઉપર સૂએ છે. જે ધરતી સામે આ નટનાં બાળકો મૂએ ગ કરવામાં આવે છે. છે તે ઘરના માણસો આ બાળક ઉપર પાણી લાવીને રેડે છે. આથી આ બાળકો “મેઘરાજા પાણી આપો, મેધરાજા પાણી મધ્યપ્રદેશની ક નામની એક જાતીમાં એવી પ્રથા છે કે વર- આપે” એવી બૂમો જોરજોરથી પાડે છે. વરસાદ વરસાવવા માટે સાદ ન પડવાથી લોકે દેડકાને લાકડી ઉપર લટકાવીને લીલા પાંદડા આવા પ્રકારનું આયોજન કરનારા લોકોને ગામડાંના માણસે અન્ન અને લીંબડાની ડાળ બાંધે છે. નાના નાના છોકરાઓ આ લાકડીને વસ્ત્રો આપે છે. લઈને ઘેર ઘેર ફરે છે. અને કહેતા જાય છે. કે, “અરે મેઢક જલ્દી વરસાદ મોકલ અમારા ખેતરમાં પાક સુકાઈ રહ્યો છે” ચોમાસું બેસી જવા છતાં આકાશમાં કાળાં વાદળ દેખાતા નથી ત્યારે વરસાદ લાવવા માટે ભારતમાં કેટલાંક સ્થળે વરસાદના બાળકો જે ઘેર જાય છે તે ઘરવાળા દેડકા ઉપર જલ્દી પણ દેવ ઈદ્રરાજાની પૂજા કરવામાં આવે છે. ઈદ્રની પૂજાની સાથોસાથ નાખે છે. પૃથ્વીમાતાની પણ પૂજા કરવામાં આવે છે. અને પ્રસાદ વહેચવામાં બિહાર રાજ્યમાં કેટલાય ભાગોમાં વરસાદને બેલાવવા માટે આવે છે. દેડકાને ઘડામાં મૂકીને પાડોશીના મકાનમાં મૂકી આવવાની પ્રથા છે. દરભંગાના ગામોમાં છોકરાઓ મોટે કાળો રંગ લગાડીને દેડ દક્ષિણ ભારતમાં વરસાદ વરસાવવા માટે નાના નાના બાળકે કાની જેમ કુદે છે. ઉત્તર બિહારના મુઝફફરમાં અનાવૃષ્ટિ વખતે 2પિતાના માથા પર લીમડાના ઝાડની ડાળી અને પાંદડાં રાખીને માટીની હાંડીમાં એક દેડકે મૂકીને તેમાં પાંચ ઘરનું પાણી લઈને નગ્ન અવસ્થામાં ફરે છે. લોકે તેમના પર પાણી નાંખે છે.* તેમાં નાખે છે. જ્યારે દેડકે બેલે ત્યારે લોકે ગીતો ગાય છે. આ - સૌરાષ્ટ્રમાં એક એવી પ્રથા છે કે જ્યારે વરસાદ આવતો નથી છે ; ; ગીતને ભાવાર્થ એ હોય છે કે, “પાણી વગર અમારા ખેતર R ત્યારે એક ગામના છોકરાઓ પડોશના ગામના છોકરાઓ પર ઢેફા સુકાઈ રહ્યા છે. દેડકા વરસાદને બોલાવ.” અને પથ્થર ફેકે છે. જોકેની માન્યતા એવી છે કે આવી પથ્થરબાજી દક્ષિણુ ભારતમાં રહી લોકોમાં વરસાદને આહવાન આપવાની જેટલી વધુ પ્રમાણમાં થાય તેટલે વધુ વરસાદ આવે. આ કાર્યમાં જવાબદારી કુંવારી કન્યાઓ પર હોય છે. વરસાદને બોલાવવા માટે છોકરાઓ રોકવાનું કારણ એમ મનાય છે કે છોકરાઓ નિષ્પા૫ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy