SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ તે યુવક આા ભેટને સ્વીકારી લે તેમ તે લગ્ન કરવા તૈયાર છે ભેખ માનવામાં આવે છે, કરી સત્તાને એ જુએ છે અને તે સ્વીકારે તા ધેાટુલમાં દાખલ થઈને પ્રેમી સાથે જમવા બેસી જાય છે. તેના પ્રેમી જો ભોજનને સ્વીકાર ન કરે તો તે કરી એકવાર પ્રયત્ન કરે છે. અને તક મળ્યે તે યુવક આગળ પેાતાની વાસના અને રૂપની સુંદરતાથી આકવા માટે પ્રયત્ન કરે છે. તેમ છતાં પણ કરી તેની પ્રાગમાં ન બધાય તો છેકરીની ખૂબ ગારી ખેતી ગણાય છે જેના માટે છોકરાને કેટલોક વખત સુધી ગામ છેડી દેવું પડે છે. ગારા લાશના એક ખીલાના એક ખાસ વિધિ કરવામાં આવે છે. તેમ પ્રેમાં વગ્ન માટે ખાસ વાર તહેવારે જુવાન દ્વારા અને રીગ્મોને સાથે સવાનીટ આપવામાં આવે છે. આ વખતે શરીર સંબંધ બંધાય છે. તેમાંથી ને કરી ગર્ભવતી થઈ. જાય તેા તેએ જીવનભરના સાથી બની જાય છે. લગ્ન પછી ગારાં સ્ત્રી પુરૂષોનું દાંપત્ય જીવન પેટે ભાગે સ્થિર હાય છે. સ્ત્રીએ પતિને છેડતી નથી જો કોઈ સ્ત્રી પતિને છેાડીને ભાગી જાય તો તેને દંડ કરવામાં આવે છે. અને તેની મિલ્કત છીનવી લેવામાં આવે છે. વ્યભિચારીણી નારી પછી ભલે તે પત્ની વૈય આ પુત્રી, સમાજમાં નિર્વિષ્ઠ માનવામાં આવે છે. તેના કાન ચીરી નાખવામાં આવે છે. જેથી તે ઘરેણાં ન પી શકે મા પર ગારી સ્ત્રીએ ખૂબજ અભિમાન કરે છે. આ અધિકારથી દુર ચવુ શરમની વાત ગણાય છે. સુમાત્રા વિકલ્પથી અગાળની ખડી સુધી ઉતર તરફ નાની નાની પહાડીઓ આવેલી છે. ત્યાં એક એવા ટાપુ આવેલા 3 ત્યાંના મુળ નીવાસી ખેાના લોકો રહે છે. તેમનામાં ખૂબ જ સાદાથી લગ્ન કરવામાં આવે છે. વરરાજા જંગલમાં નાસી જાય છે, જ્યાંથી ગામવાળા તેને પકડીને લાવે છે. અને કન્યાના ગામમાં તેને ધકેલી મુકે છે. પછી કન્યાના ગામવાળા ધીરે ધીરે વર કન્યાને હાથ વડે મારે છે, ત્યાં સુધી કન્યા પુર્ણ થૈવનમાં ન પ્રવેશે, ત્યાં સુધી તે કોઈ પણ કાર્ય માં ભાગ લઈ શકતી નથી. જ્યારે છે।કરી પ્રચમવાર તુતી થાય છે ત્યારે ત્રણ દિવસ સુધી ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારબાદ તેનું નવું નામકરણ કરવામાં આવે છે. પછી તે ક્રાયમ માટે એ જ નવા નામથી ઓળખાય છે. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગે કન્યા માટે એના મામા વિશેષ વજ્ર બનાવવાવીને આપે છે. જેમાં રેશમી વાવો, ગુંડી, દુરી અને ચાળા ડેમ છે. લગ્ન પ્રસંગે કન્યા જે વાપરે છે તે વસથી ત્રીસ વાર કાપડમાંથી તૈયાર થાય છે. પાપરા, દુપટ્ટો અને ચોળી પર જરી કામ કરવામાં આવે છે. મામા જે વસ્રા લાવે છે ન શુભ માનવામાં આવે છે. વરરાન્તના મામા લગ્ન પ્રસંગે ખાસ પ્રકારની પાધડી લાવે છે. જે પહેરીને વરરાજા કન્યા પરણવા માટે જાય છે. લગ્ન પ્રસંગે સામાન્ય રીતે દરેક કામમાં વરરાજાનું ફુલેકુ ક્રૂવવામાં આવે છે. પરંતુ વારા ક્રમમાં નરની જેમજ કન્યાનું Jain Education International ભારતીય અસ્મિતા ફુલેકું ફેરવવાના રિવાજ છે. વારાના ગામમાં ચાર ચાર રાજ્ય કન્યાનું બેક કરે છે. બેંકમાં ડા અને ચાળીઓ વાગે છે, શ્રીખો ગીતો ગાય છે. વાનનુ બે વાારા" કહેવાય છે. જ્યારે કન્યાનું લેક' ‘ભીના નામે આળખાય છે. કચ્છના બની પ્રદેશમાં જત નામના માલધારી મુસલમાન કામ વસે છે. આ મુસલમાન કેમમાં લગ્ન ! સગે ગગ્રેશની સ્થાપના કરવામાં આાવે છે, વાજાને ત્યાં ના નખાય છે. હિંદુ વિધિ પ્રમાર્ગે વાહને પીઠી આવામાં આવે છે. પછી માલવી પાસે કલમા પઢાવે છે. ગુજરાતમાં વન ગામીત નામની આદિવાસી તિમાં શ્રમની પ્રથા જુદા પ્રકારની છે. વરને લઇને જાન કન્યાના ગામે જઈ તે ભાગેળે રાતવાસો કરે અને ત્યાં આખી રાત નાચે છે. બીજે દિવસે સવારે કન્યાને ત્યાં જઈ વર અને કન્યાપક્ષ જેમાં નોંચે છે. પી વર કન્યાને કેડેય બેસાડીને એ માણસે નાચે છે. એ વખતે વરના હાયમાં ઉધાડી તલવાર અને કન્યાના હાથમાં સ્થાન હોય છે. વરસાદને બાલાવવાની વિચિત્ર પ્રથાઓ વર્ષાઋતુમાં આકાશમાં કાળાં વાદળાં ઘેરાય પણ વરસાદ પડે નવી ધારે ખેડૂતો અને કામઞાાની આશા અને અરમાનો તૂટી પડે છે. દુષ્કાળની કલ્પના પણ તેમને માટે અસહય થઈ પડે છે. અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ તેની અ-૨ ખેતી અને માનવ જીવન ઉપર પડયા વિના રહેતી નથી. એથી ભારતીય ગામડાઓમાં અતિ મહિં અને અનાદિના નિવારણુ માટે ધાર્મિક બુઢા અને પર આધારિત જુદા જુદા દેવતાઓની પૂજા કરવાની અને ઉત્સવ ઉજ વવાની પણી બધામાં પ્રચલિત છે. તેમાંની કેડાભાગની ખૂબ જ મનાર જક છે. એ દેવતાઓના રાજા અને વરસાદના દેવ ગણાય છે. એથી વર્ષાઋતુમાં વાળમાં વચ્ચે કાગળી દોઁધનુષ ) ખાય છે, દાદીમાં ( ) વાર્તા કાંતી વખતે કહે છે કે દેવતાઓના રાજા ગણાય છે. એની આજ્ઞાથી જ પાણી વરસે વાદળા એમના ઘેાડા છે. તેઓ ( * છે. વૃદ્ સમાંથી પાણી ભરી લાવે છે. અને ક્રિશ્ચનના હુકમથી પાણી વરસાવે છે. જ્યારે દેશમાં પાપાચાર વધી જાય, લેાકેા દેવદેવીઓને પૂજે નહીં ત્યારે ઈંદ્ર નારાજ બને છે. અને પાણી વરસાવવું બધ કરે છે. તેથી દુષ્કાળ પડે છે. “ દ્વાનના વૈભવની આ કથા દાદીમાં પોતાના પુત્ર પત્રીઓને કસભળાવે છે. વિજ્ઞાનથી બચ્યા દેશવિદેશના બાળા ખેડૂત કૂદરતની જુદી જુદી શક્તિખાને દેવતા સ્વરૂપે માને છે. અને તેમને રીઝવવા માટે ખત જાતના ટૂચકા કરે છે. સંસારમાં કેટલીક એવી જાતીઓ પણ છે કે જે માને છે કે ઋતુ પરિવર્તન પાછળ પ્રેતશક્તિના હાથ હોય છે. આ શક્તિ જાદુના ચમત્કારથી ખૂશ અથવા ભયભીત થવાથી લેકને અનુકૂળ મેાસમ આપે છે. ભારતમાં વરસાદને લાવવા માટે વિચિત્ર ઉપાયો કરવામાં ધ્યાવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy