SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા શરીરમાં સ્થળ ચેષ્ટામાં ઉતારવાના પ્રયોગને કલપ્રક્રિયા કહે છે. અર્પણ કરેલા દ્રવ્યો પૂજનમાં જ ભેગવાય અને અન્યત્ર નહી એવા આ પ્રક્રિયાને શિવ-શક્તિ સંગમ પણ કહે છે. ખાસ પ્રતિબંધ મૂકે છે. સંસારના સંસ્કારને દૂર કરી દેવીની શ્રીવિદ્યાની ઉપાસનાને અંતયાંગ કહે છે. અતંગના પાંચ ક્રમપૂર્વક ભાવના બાંધવી એનું નામ માર્જન. ન્યાયપુર:સર પ્રાપ્ત અને હોય છે પટલ, પદ્ધતિ, વમ, સ્તોત્ર, નામસહસ્ત્ર, મૂલાધાર, કરેલા ધન વડે યથાશક્તિ બ્રાહ્મણ જમાડવા તે બ્રહ્મભજન. સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રદલમાં શ્રીવિ- તાંત્રિક કહે છે કે શ્રીવિદ્યાનું રહસ્ય શંકાચાર્યને ઉત્તરાખંયમાં ઘાના સ્વરૂપની ભાવના ગાડવી ચિત્તને શકિતસંપન્ન બનાવવું તેને પટલ પ્રાપ્ત થયું હતું. તેમ ક લાસ પર્વત આગળથી વેગલિંગ, કહે છે. પટલ વડે આંતરયજન કરવું તેને પદ્ધતિ કહે છે. શ્રીવિદ્યાના ભાણલિંગ. વરલિંગ મુકિતલિંગ અને મોક્ષલિંગ નામના પાંચ પ્રતિકી, ઇષ્ટમંત્રના અક્ષરો વડે દેહ ઉપર કવચ રચવાને વમ કહે છે. શ્રીચક તથા તેના પંચદશાક્ષરી મંત્ર મેળવ્યે હતો. તેમણે કોલદેવીના પરાક્રમ ગાવાને અથવા કોતનને સ્વાત કહે છે. દેવીના મતની નામાચારી શાક્ત પ્રક્રિયાને ત્યાગ કરાવી શક્તિ સંપ્રદાયની હજારો નામોમાંથી કોઈ એકાદ નામને આંતર નમસ્કાર કરે તેને પ્રાચિન સામાયિક ઉપાસનાનું પુનર્સ્થાપન કર્યું હતું. આ ઉપાનામસહસ્ત્ર કહે છે. સનાના સાધન તરીકે શંકરાચાર્યે “સેદર્યલહરી ” નામનું સ્તોત્ર શ્રીવિદ્યાના બાહ્ય અર્ચનને બહિયાંગ કહે છે. બહિર્યાગનું રચ્યું હતું. અવલંબન લીધા વિના અંતર્યાગની પદ્ધતિ ઘણાને સિદ્ધ થતી નથી. શ્રીવિદના સિદ્ધાંત, ઉપાસના, પ્રજન, પૂજન, ફળ, યંત્ર, બહિયગના પાંચ અંગો છે : જપ, હોમ, તર્પણ, માર્જન અને પટલ, ચક્ર, સિદ્ધિ, આવરણ, બેડશી, કુંડગલભવ, વગેરેની ચર્ચા બ્રહ્મભોજન. દેવીના સ્વરૂપના બોધક મંત્રને વાચક રીતિએ ઘણી રસિક છે. પરંતુ તે ચર્ચા કરવી આ લેખની મર્યાદામાં પુરશ્ચરણાદિ નિયમો વડે જપવો તે જ૫. મંત્ર જપની દશાંશ શકય નથી. સંખ્યાને હવિદ્રવ્ય વડે હેમ કરવો તે હમ. પંચ દ્રવ્યના ઉપયોગથી દેવીનું સંતર્પણ કરવું તે તર્પણ. પંચ દ્રવ્યોને પંચ શ્રીવિદ્યાની ઉપાસના ચિત્તને નિર્મળ કરી શકિતસંપન્ન કરનારી મકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દ્રવ્ય મયિ, માંસ, છે. અનુભવીઓનું કહેવું છે કે આ ઉપાસના વિધિવિધાનયુક્ત કરમસ્ય, મુદ્રા અને મેયુન એવા નામથી પ્રસિદ્ધ છે. ઈષ્ટદેવતાને વામાં આવે તો અચૂક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. D. PARKERIA Grams: “PARKERIA” Phone 6197 Jharia Tele 2 ) 6561 , 3269 Dhn Resi 22-0073 Cal. CO. COAL MERCHANTS & COLLIERY AGENTS Post Bor No. 30 P. 0. JHARIA (DHANBAD) Branches : # Bombay, # Ahmedabad, # Allahabad, # Nagpur, - calcutta. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy