SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતમાં શ્રીવિદ્યાની ઉપાસના - - - શ્રી સુરેશ વકીલ શ્રી વિદ્યાની ઉપાસના એ શક્તિપૂજાને એક પ્રકાર છે. આ દશ મહાવિદ્યાઓને બે મુખ્ય કુલમાં ગોઠવવામાં આવે છે. ભારતમાં શક્તિપૂજા અત્યંત પ્રાચીન છે. તેની પરંપરા અરખલિત ૧. કાલી કુલ અને ૨. શ્રીકુલ. કાલીને વિદ્યાવિસ્તાર “શ્યામ રહસ્ય.” અને અમાપ છે. શક્તિની ઉપાસના ભારતીય સંસ્કૃતિનું એક “કાલિકારકૂટ,” “કાલિકાપુરાણ,” “ોગીનીતંત્ર.” વાહીત” અખું અંગ છે. આપણે ત્યાં શક્તિની ઉપાસના સંત, વગેરે ગ્રંથોમાં થયેલ છે. શ્રીને વિદ્યાવિસ્તાર “શ્રીસૂત્ર,' “નિત્યામહાભાઓ, યોગીઓ અને અવધૂત સંર્યા છે, તેમ વીરે અને સવ.” શ્રીવિદ્યાસૂત્ર,”” “સૌંદર્યલહરી,” “આનંદલહરી,” વિધાયકો પણ સજર્યા છે. “રિવયારહસ્ય.” “લલિતાસહસ્ત્ર,” “પ્રત્યાભિસાસૂત્ર,” “કામ કેલા વિલાસ,” “ત્રિપુરારહસ્ય.” વગેરે ગ્રંથમાં થએલે છે. શક્તિસિદ્ધાંતને પાયે અડે તવાદ છે આ અધે તવાદ શાંકરમત સાથે ગાઢ સંબંધવાળે છે. તે જોવામ સાથે પણ સમવાય દેવીના આંતરચિંતનને ઉપાસના કહે છે. સાધકો શ્રીવિદ્યાની સંબંધથી જોડાએલો છે. શાંકર અદે તવાદ માયાવાદ ઉપર ઘડા ઉપાસના ભોગ અને મોક્ષ માટે કરે છે. જીવનકાળ દરમ્યાનૈ સુખ છે. શાકત અતવાદ શકિતવાદ ઉપર ઘડાયો છે. સકલ બ્રહ્મનું સમૃદ્ધિ અને મરણાંતરે મોક્ષની પ્રાપ્તિ એ શ્રીવિદ્યાની ઉપાસનાનું વિમર્શરૂપ એટલે કે બ્રહ્મનું સ્વાનુભવ કરવાનું સામર્થ્ય તેને દેવી પ્રજન છે. અથવા શકિત કહે છે. શકિતના સ્થળ, સૂકમ અને પર એવા દરેક મહાવિદ્યાઓના જુદા જુદા મંત્ર હોય છે. દરેક મહાત્રણ રૂપ હોય છે. કરચરણાદિ અવયવાળ રૂપ તે સ્થૂળ-મંત્રમય વિદ્યાઓના મંત્રના બીજાક્ષરમાંથી તે તે મહાવિદ્યાના નામ, રૂપ, શરીર તે ગુમ સાધકની ઉચ્ચતમ ભાવનાથી ઘડાએલું ૩૫ ત પર. આગ અને મને બોધ ઉપાસના કમથી કરાવવામાં આવે છે. આ વિશ્વમાં મૂળ તત્ત્વ છે. પ્રકાશ, પ્રકાશ એટલે શિવ. મૂલ તત્વ બોધ માટે દરેક મહાવિદ્યાઓના જુદા જુદા નકશા બનાવવામાં જ્યારે પરામર્શ કરે ત્યારે વિમા ઉત્પન્ન થાય આમપરામ આવે છે. આ બેધક નકશાન યંત્ર કહેવામાં આવે છે. દરેક મહાએટલે પિતાના રવરૂપને ઓળખવા ઉમુખ થવું તે વિમર્શ એટલે વિદ્યાઓના જુદા જુદા મંત્ર અને મંત્ર હોય છે. જે ગ્રંથમાં મહાશકિત તત્ત્વ. આમ પ્રકાશ અને વિમશ, શિવ અને શકિત-એ વિદ્યાઓની ઉપાસના પદ્ધતિ આપવામાં આવી હોય તેને તંત્ર એક જ વસ્તુના બે સ્વરૂપ છે. શકિત એ જડ પદાર્થનું ભીતરનું કહેવામાં આવે છે. શ્રીવિદ્યાને બિજાક્ષર મંત્ર શ્રી છે. સ્થળ બળ નથી. પરંતુ પરમ તત્વને પિતાના સ્વરૂપને બહાર શ્રીયંત્ર બે પ્રકારના છે. કાદિવિદ્યાનુસારી અને હાદિવિદ્યાનુસારી, પ્રગટ કરવાને સ્વતંત્ર વેગ છે. કાદિવિદ્યા એટલે ભગવાન શંકર, દુર્વાસા, હયગ્રીવ અને અગત્ય મુનીએ ઉપામેલી વિદ્યા. હાદિવિદ્યા એટલે કે પામુદ્રાએ ઉપામેલી વિદ્યા. શકતોના સાધનમાં મંત્ર એ પ્રધાન સાધન ગણાય છે. મંત્રની વાચક શકિત મંચની વાગ્યદેવતાને પ્રકાશિત કરે તે શાકત દરરોજ શ્રીવિદ્યાનને પૂજા કરતી વખતે શ્રીયંત્ર દોરીને પૂજા સાધનાનું પ્રયોજન છે. વાચક મંત્ર જયારે વાગ્યદેવતાને પ્રકાશિત કરવી અને પુજાને અંતે તેનું વિસર્જને કરવું એ એક પૂજન કરે તેને “વિદ્યા” કહેવાય છે. તાંત્રિકો કર્યું છે કે વાગ્યદેવતાનું પ્રકાર છે. આ પ્રકારને નિત્યયં નિર્માને પ્રકાર કહેવામાં આવે છે. સરીર બીજાક્ષરમાંથી પ્રગટ થાય છે. આ શાકતબીજમાંથી જે જે નિત્ય યંત્રને કેસર અથવા સિંદુરથી દોરવાનું વિધાન છે. બીજે મંત્રો ઉદયક્રમથી પ્રાપ્ત થયા છે તેને તાંત્રિક દશ મહાવિદ્યા કહે પ્રકાર સિદ્ધયંત્રનિમણને છે. સિદ્ધયંત્રને સેનું, રૂપુ, પંચનેહ, છે. શ્રીવિદ્યા આ દશ મહાવિદ્યાઓ પૈકીની એક છે. રવ, ફટિક, તામ્ર અને પથર ઉપર કોતરવાનું વિધાન છે. શ્રીયંત્રની રચના અંગે તાંત્રિકમાં થોડે મતભેદ છે. એક બિંદુ, આ દશ મહાવિદ્યાઓ આ પ્રમાણે છે: કાલી, તારા, શ્રી, બે ત્રિકોણ, ત્રણ અષ્ટકોણ, ચાર દશકોણ, પાંચ દશકોણ અને છ ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી ચતુર્દશકે. આટલા સુધી મતભેદ નથી. પછી વળે કેટલા અને કમલા. આ દશ મહાવિદ્યાઓના પ્રજનો આ પ્રમાણે છે. કરવા તે બાબતે મતભેદ છે. પાંચ સુધી વર્તુળ કરી શકાય છે. કાલી કે વયદાયિની છે. તારા તત્ત્વવિદ્યાદાયિની છે. શ્રી ભુતિ. મુકિત પ્રદાયિની છે. ભુવનેશ્વરી સ્વરૂપજ્ઞાનકારણિ છે. ભ રવી આવાના સાધકને પોતાના જ પિંડમાં સઘળી ઉપાસના બુદ્ધિદાયિની છે. છિન્નમસ્તા શત્રુચ્છેદકારીણિ છે. ધૂમાવતી ધમ કરવાની ય છે. મુલાધારથી માંડી સહસ્ત્રદલ પર્યંત ચક્રવેધ કરી દાયિની છે. બગલામુખી વાફરતંભકારીણિ છે. માતંગી માનદાયિની પિંડ રિક્તનો પિંડ રિવ સાથે સંયોગ રાવલે તેને સામાછે. કમલા લાલિત્ય પ્રદાયિની છે. વિક પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયાને સ્ત્રી પુર ના રધૂળ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy