SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ આગળ વધે ના પ્રકારે તૈ. ભેવુ' પ્રતીત થાય છે કે જાવું રતિના બે સમુદ્ર છે જેમાં ભરતી-ભાડ બાવની રડે છે, અને અને એક મીનને પાનાની દર સમાવી પોતાના જેવા બનાવી લેવા માટે છે. એ વાતનો ખ્યાલ રાખવો એ કે વિસ્તી ધર્મ પતિ માંથી સુરોપમાં ગયેલ છે. પાની કેટલીક મદબાવી રાખેભૌતિક સુખસવિધા ર્તિક ઉન્નતિ અને કાપતાને જ બારાષ્ટ્ર માની લીધાં છે, આધુનિક યુરોપીય સભ્યતા ભૌતિકવાદી શિતનું જ બાહ્ય રૂપ છે. જેમકે અબર ઈલાહાબાદીએ કર્યું છે આધ્યા માતા ા ભારતના જેમ્સ નથી આવી. આાવના પ્રમાણમાં દરેક દેશમાં એના પ્રભાવ થો છે. કયાંક તેને પ્રધાનપદ પાસુ છે, તો કાંક ગૌર્ કયારેક તે બધા દેશોમાં એની બોકાના રી છે. પરંતુ મોટાભાગના આાવી બૌતિક શક્તિએ ભારત પર પણ ખૂબ જ તેથી આયરાષ્ટ્રોએ એને છડી આર્ષિક, ઔદ્યોગિક, વ્યાવસાયિક, ક" છે. અને રાજનૈતિક અધિપત્ય સમાપ્ત થયા બાદ પણ તેને અને બૌદ્ધિક કે ઉપયોગિતાવાદી આદર્શોને અપનાવી લીધાં છે. પ્રભાવ આછે! થયા નથી, બલ્કે વધ્યા છે. આજે આપણે પડેલા એશિયા પણ એવા માર્ગ પર આગળ વધવા પ્રયાસ કરી રહ્યું છે, કરતાં કાંઇક વિશેષ માત્રામાં આપી પ્રગતિ અને વિકાસને યુરોપકાર કે એની આંખો પણ પદ્મિની પ્રગતિયી ઈ ગઈ છે. અને અમેરિકાને ત્રાજવે તેાળીએ છીએ. પરંતુ ભારત ઉપર ઉપરની વિશે ગમે તેટલો વિક્રમ ના લાગતું હોય, છતાં પણ આધ્યાત્મિક જીવન પ્રત્યે એ નિષ્ઠાવાન છે; તેનું શરીર ગમે તેટલું સ્વસ્થ ના ટોપ, તેની જીવનર્ષિની શક્તિમાં કોઈ ઉણપ નથી, તે તેના સાર તે પોતાની બધી જ મુશ્કેલીઓ પર વિજય પ્રાપ્ત કરી લેશે. ભારતના ચિત્તે પશ્ચિમની સ્વતંત્રતા, સમાનતા, પ્રતંત્ર વગેરા સ્વીકાર કરી લીધો છે. છતાં એ સ ા છે કે એમાંથી એની આવશ્યકતાઓ પૂરી થશે નહીં. વિરોયાના સાળવારે તું તેને સારુ એવું બનાવ્યું છે તાં તે પણ આપણાં ભારતીયકરણની પ્રવૃતિને રાષ્ટ્રા શકાશે નહીં. અમને વિશ્વાસ છે કે અંતે ભારત એક નવી વષાનું નેતા બનશે અને સમગ્ર સંસારને કેવળ ઉપદેશ દારા નહીં, ઉદાહરણ દારા આધ્યાત્મિક ઉત્થાનની તરફ લઈ જશે. બની શકે કે એને કારણે કેટલાક સમયને માટે સંઘ વધી જાય પરંતુ એ પ થી વિચારધારાઓના સર્વ શ્રેષ્ઠ તત્ત્વોને પોતાની અંદર લઈ લેશે અને એનાથી એક ઉચ્ચત્તર માતાનું નિર્માણ કરી જે હાશ, હરેક રાષ્ટ્રના સાચા આત્માને પ્રત્યક્ષ કરશે તથા તેને સંપૂર્ણ મુકિત સાથે વિકસાવવાના અવસર આપશે, એવી રીતે કે કોઈ એકના વિકાસ કોઈ બીજાના વિકાસમાં આધ નહીં અને. આ સંવાદિતા ભારતમાં લાગેલી હિંસાત્મક પ્રવૃત્તિ તકવાદ તથા સાંપ્રદાયિક કુલના અંત લાવી શકશે. બાકીના ઉપાયો તે કેવળ મલમપટ્ટી જેવા છે. भुलता जाता है आजादी बाप बस ख़ुदा समजा है उसने बर्फ का और भापक | એશિયાએ પણ ઘણીવાર યુરોપ પર આક્રમણ કર્યુ છે. પરંતુ ભૌતિક ભાગ ભારતની પ્રવૃત્તિની સાથે મેળ ખાતુ નથી. તેમ હમેશાં સસારને મંદરથી જ ખાધ્યામિક પીવાનું પાન કા છે. અને ખા દષ્ટિથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભારત આ પશુ પોતાના તેજ માત્ર પર ચાકી રહ્યું છે. વાસ્તવિક સંસ્કૃતિની ઉચ્ચ સ્થિતિ ના ત્યારે આવે ત્યારે આધ્યાત્મિક તયા કિના મેળ ખાશે, આત્માના વાહન મન, પ્રાણ અને શરીર સંપૂર્ણ રીતે એની સાથે મળીને કામ કરશે. અને ત્યારે પૃથ્વી પર સ્વર્ગ લાવવાની કે સાચું ભાગવત્ રાજ્ય લાવવાની વાત થઈ શકશે. ભારતના ઝાક હંમેશા શાશ્વતની તરફ રહ્યો છે, પરન્તુ તેની સંસ્કૃતિમાં સાથેતા સમન્વય કાંઈક મર્યાદિત છે. જયાં એમ માનવામાં આવે છે કે શરીર રચ છે અને આત્મા, સારથી, ત્યાં શરીરની અવહેલના કરવીએ ખરેખર તેા સારથીની અવહેલના કરવા બરાબર છે. બાહ્ય રૂપ આંતરિક શામાનું જ ગતિૉન્દ્ર છે, તેની અર્તિવ્યક્તિનું સાધન છે. માટે એક પૂર્ણતા ચાહવાવાળી સંસ્કૃતિ શરીરને પણ તે મહત્વ આપો. જે આત્મા યા મન અને પ્રાણો આપે છે. અમારા આશય એ નથી કે જે સંસ્કૃતિ પ્રેમ સંરા સિદ્ધ કરે છે તે પોતાના બાહ્ય રૂપે અને રૂઢિએને એના એ જ રૂપમાં હળવી રાખરી એ તો અમભવ છે અને નૈનીય એ પશુ સંસ્કૃતિનાં નવાં રૂપો આમાની રા અભિપતિ રૂપમાં અંદરથી વિકાસ પામશે. આજે સમગ્ર એરિયા જાગી રહ્યું છે. પરન્તુ મુશ્કેલી એ છે કે તે ઉઠતા ઉડતા પણ્ યુરેાપની કાન કાપી બનવાને જ પ્રયાસ કરી રહ્યું છે. આમ એરિયા રાજન તિક દષ્ટિથી સોંપૂર્ણપણે સ્વત ંત્ર અને સબળ થઈ પણ જાય છતાં તે યુરૈપીય સંસ્કૃતિનું કેવળ એક સસ્થાન બની રહેશે. આપણે બીજાની વાત શા માટે કરીએ, સ્વયં ભારતમાં પણ એ માન્યતાને ૩ એક મ આપવું એ માન્યતાને મન ભારતીય અસ્મિતા નિરાધાર પણ નહીં કરી શકાળે, કે સમસ્ત શત, સર્જનશીલતા ક્રમથના, પ્રમાત્મિકતા યુરોપની બાજુએ રહ્યાં હું અને નિષ્ક્રિયતા, તારામાંથી ઉત્પન્ન થતાં પુત્રો ભારત અને એષ્ઠિના ભાગે આવ્યાં . આપણામાંથી પણ જે કરાયો પ્રભાવ મૂળમાંથી બેઠા ચારે તે બેઠો પણ યુરોપની જ તરવારની સહાયતા માંગે છે. Jain Education International શ્રી અરવિંદ કહે છે અમારે એ વિશ્વાસ છે કે યોગને માનવજીવનના આદરા બનાવવાને માટે જ ભારત આજે ઉપર કી રહ્યું છે. ચાલ દારા જ એ પાતાની સ્વતંત્રતા, એકતા અને મહાનતા પ્રાપ્ત કરવાની શક્તિ પ્રાપ્ત કરશે. યોગ દારા જ તેને સુરિજન રાખવાનું સામર્થ્ય એ ફાવે. આ એક યાત્મિક ક્રાંતિ છે. તે આવી રહેલી આપો. કોઈ સ્થા છીએ. શૌનિક ક્રાંતિ તા કેવળ એની એક છાયા તથા પ્રતિબિંબ માત્ર છે. ’ ( શ્રી અરવિંદ૩ ધારામાંથી સાભાર) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy