SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિયય નીચેના પામાં એટલે વસાનની શરૂઆતમાં મરૂદ કે પીળાશ પડતી ભૂમિ પર કાળા-લાલ રંગથી કે કાળી ભૂમિ પર સફેદ રંગથી ચિત્રા કાઢેલા માલૂમ પડે છે. ઝાડપાન કે ફુલાની આકૃતિ, વાવટા, દાદર કે સીડી, ત્રિકોણ કે ચતુષ્કોણ, સૂર્માંદય અને સૂર્યાસ્ત પૂરાં ખીલેલાં ફૂલે, વાધ, સિંહ કૂતરા, લાંબાં શીંગડાંવાળાં હરણ, માછલી, મગર, કાચબા, મેર, સ્ત્રી-પુરૂષ ઈત્યાદિનાં ચિત્રામા તેમાં મળી આવે છે. એક આકૃતિ ટ્રેનની હોય એમ લાગે છે. જેમાં શિવ ૐ બની મૂતિ ઉતારવાનો આશય સમાયેલા છે. તાંબુ કેમ ગાળવું અને તેનાં એન્તરે હથિયારે કેમ બનાવવાં તે આ માનવા જાતા હોવા છતાં તાંબાનેા વપરાશ બહુ ઓછે હતા. શાકભાજી કે સલી કાપવાની છરીઓ, અને દાંતરડાં, તીરાની ટાચા વગેરે માટે અકીકનાં પાનાં હાડકાં કે લાકડાના હાથામાં બેસાડીને વાપરવામાં આવતાં. જે પથ્થરના ગાભામાંથી આ પાનાંઓ કે પત્નીએ કાઢેલાં છે તેના ૨૫૦૦ થી વધુ નમૂના મળ્યા છે ધાન્ય એ બહુ મહત્વના પુરાવા છે ઘઉં પાવન જોડી તમા ડખામાં, ગપ્પા તનાપુરના સૌથી નીચેના પમાં . લગભગ ૨૮૦ વર્ષ જુના છે. મળ્યા છે. નેવાસાના ખાદકામમાંથી એ ઘઉં, ચણા ઈત્યાદિ પથ્થરના પારા પર વટાતાં. આવા પાટા અને વાવાના અધગાળ પથ્થર બહુ મળ્યા છે. એ વખતે ધટીનું જ્ઞાન નહેતું. આપણે વાપરીએ છીએ તેવી ઘટીનું આદ્ય સ્વરૂપ મહારાષ્ટ્ર, સૌરાષ્ટ, માળવા ઈત્યાદિ પ્રદેશમાં ગ્રીક અને રામન સપને મે . સ. ની શરૂઆતમાં વપરામાં તેની ડેલાં લાય ખાંડીને બનાવાતા. એ માટેના માંખિયા હડપ્પામાં આ લેાકેા ખેતી કરતા અને ઘઉંં, ચેાખા, મસૂર, અડદ, ચણા, વટાણા, લી જેવાં ધાન્ય ખાતાં, આ સ્થિતિ માં આ ખાદકામમાંથી માં બળી ગયેલાં ધાન્ય, લાકડાં, ૧૨૦૦ માં હતી તે પહેલાં કદાચ તેથી ઊતરતી હશે. ઘઉંના બી ગયેલા આગરીયા સોની નીચેના પરામાં એઠલે સસ્કૃતિના માર્દિ( કાલસા ) છપાણી અને હાડકાંને સમય સેકસ રીતે નક્કી સમયથી અને દાળ ચોખા વગેરે પછીના ચામાં મળ્યા છે. ફળમાં મેર અને શાકમાં મેટાં ખીવાળી વાલેળ ખાતા. થવા માંડયા છે. નાડાના માદકામમાંથી ગયે વર્ષે મળેલાં ઘઉં અને કોલસા ( લાકડાના થાંભલા ) અમેરિકાની પેન્સીલવેનીયા વિદ્યાપીઠને મેં માર્યા. ત્યાં બ્રિકસ વિભાગે ઋણ મહીના પહેલાં જ અવશેષોની પરીક્ષા કરી જણાવ્યું છે કે, જૂનામાં જૂના કોલસા ઇ. સ. પૂર્વે ૧૪૧૫ કે ૧૬૩૧ વર્ષ જેટલા જૂના હતાં. બીજા જાર વર્ષ ના જના ચોખા, બાજરી અને કરીના બારામાં, ઘઉં,જે ઉપરના ઘરમાંથી મળ્યા હતા તે ઈ. સ. પૂર્વ મળ્યા હતા. નાવડા ટાલીના ખાદકામથી સાબિત થાય છે કે માળવામાં હતું. ઉપરાંત બીન ધાન્યો છે લ કર બધી ખવાતાં ૧૪૧૯ કે ૧૧૬૯ વર્ષ જેટલા જૂના હતા. આમ મહેશ્વરી તામ્રપાષાણયુગી સંસ્કૃતિને ઐામાં એ ૭૦ વર્લ્ડ ટલી જૂની હતાં. લેખી શકાય. આ સંસ્કૃતિનો નાશ કેવી રીતે થયા હશે તેનું અનુમાન કરી શકાય છે. ઈ. સ. પૂર્વે ૬૦૦-૭૦૦ માં ગંગા-યમુનાના દેશઆખના પ્રદેશમાં બિહાર અને માળવામાં લેાટાના હચિયારા બનવા લગ્યાં હતાં. તે જ્ઞાન ધરાવનારામણે નાનાં રાપાને હરાવી. માં સામા રચ્યાં. માઠાં જનો ( બૌદ્ધ સાહિત્ય કહે છે તેમ ) અસ્તિત્વમાં આવ્યાં. આવું મારું સામ્રાજય ઉજજૈન (મ્બવત) ન હતું, વતીના માળ ચડવોને મંપિતોના ઠેલા શબ્દને હરાવી તે કણકી બનાવીને રોટલા-રોટલી શેકાતાં હશે કે કેમ તે નક્કી થતું નથી, પણ લેટ મસળવાની કોટ-પરાંત માટીની બનાવેલી પણી મા .. એવા પાટા પર વટાવી શ્વેત વેટ ના નીકલ છે.) એવા લટની પ્રદેશને પેાતાના સામ્રાજયમાં મેળવી લીધા હતા. એમ પુરાણા કહે છે. એ વાત પૈશાખીમાં વા વંશના મહાસેન ઉદયન અને રાજગૃહમાં બિ’બિસાર ગાદી પર તેા. આ મેટા રાજા વચ્ચે વાર વાર કર્યો થતાં તેમાં મહેશ્વર -- નાવા – મીની સ’સ્કૃતિના નાશ થયે હાવા જોઇએ. તામ્ર પાષાણયુગી સંસ્કૃતિના થરાની પર ભાઠાનાં પિયાવા અને ભારતમાં સૌથી પડેલીવાર પ્રચલિત થયેલા ચિહ્નાંકિત રૂપાના સિકકા મળે છે, દાગીનામાં ખનનનાં કયિાદી પૂરનાં, અને ચિનાઈ માટીના વાસાના જેવા નાના-મેટા મણિ Jain Education International re છે. તાંબાની બંગડી, ડી અને કાનમાં પહેરવાનાં નાના ડમરૂ જેવાં કુંડળ થાડાંક મળ્યા છે. માટીનાં મળે આમ શ્વેતાં આ સ ંસ્કૃતિ બહુ સમય ન લાગે, પણ સંસ્કૃતિના વિકાસની દૃષ્ટિએ જોતાં આટલાં બધાં ધાન્ય ઉગાડવાનું જ્ઞાન એ એક બહુ મોટું પગલું કહેવાય. વળી જુદા જુદા પ્રકારનાં વાસણ જીવનની જરૂરિયાતે બતાવે છે. જેમ જરૂરિયાતો વધારે તેમ જીવન વધારે વિકસિત. ત્યાં થાય થી ભગા વિતાન ( અટામિક એનર્જી ખૂબ વિકાસ પામ્યું . એ વિનાનુસાર નક્કી થયું છે કે દરેક જીવન સત્વયુક્ત વસ્તુ, માનવ, પશુ કે વનસ્પતિ જન્મતાંની સાથે હવામાનમાંથી રેડિયમ (સૂર્યનાં અમુક જાતનાં દિરા ) કશુ કરવા માંડે છે. જ્યારે એ વસ્તુ નાશ પામે છે કે તરત જ એ કિરાત્સ ક્રિયા (રેડિયા એકટિવિટી ) બંધ થઈ જાય છે. ધીરે ધીરે એ વસ્તુમાંથી આ કિરણોના નાશ થવા માંડે છે. સેન્દ્રિય વસ્તુમાંથી ચેાસ પ્રમાણમાં રેડિયમ નારા પામવા માંડે છે અને તે માપી શકાય છે. આમ કેટલી કિરગ઼ાત્સગ ક્રિયા ( શિક્ષો એકટિવિટી ) અમુક પ્રાચીન સેયિ વસ્તુમાંથી ગઈ તે હમણાં ચાલુ વિડયો એક્ટિવિટી સાથે સરખાવતાં માપી શકાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy