SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ અસ્તુનો માનવ વનની એક બળ તરીકે સ્વીકાર કરાવ્યો છે. પરંતુ ત્યાં પણ એ સ્વતંત્ર અને એકમાત્ર તયા અંતિમ લક્ષ્ય નવી મનાયુ. એના વિચાર નિ પ્રેસની સાથે કરવામાં આવ્યા છે અને છેવટે તે એ સધુધિ દ્વારા નિરસની પ્રાપ્તિમાં સહાયક ચાય એટલા પ્રમાણમાં જ એનું મૂલ્ય છે. મનુષ્યે આ જીવન એવી રીતે જીવવું તેએ કે વાઐ તેમાંથી મુદિત કે મેળવે. મુમુક્ષુત્વ એના સ્વભાવનું કેન્દ્રિય લક્ષણ છે. સંસાર પ્રત્યેની તેની ખાસકિત તેની સાચી પ્રગતિમાં, તેના માધ્યામિક ગ્રંથમાં કેવળ બધાજ બને છે. આ જગત દિવ્ય સર્જન બન્ને કોય પરંતુ બેમાં આસક્ત થવું કે તીન ચ જવું એ દ્રષ્ટિ નથી જ. કારણ કે જગતના દૈવી અથવા એના દિવ્ય સ્વરૂપ અંગેની માન્યતામાં જગત અંગેનુ કોઈ વિશિષ્ટ ષ નિતિ નધી. એના દ્વારા કેવળ ઈશ્વરના સાકાકાની આવશ્યકતા પ્રતિપાદિત થાય છે અને મનુષ્યમાં એ માટેની અભીપ્સા જાગૃત કરાય છે. આમ આ માન્યતા પણ જગતથી પર થવા માટેની જ એક ભૂમિકા મા આવે છે. ઉદ્ગમ અગેની જગતને ઈશ્વર કે આત્માની સમકક્ષ એવી સત્તા બક્ષી શકાય નહિ. જો એવુ હોત તેા જાગતિક જીવન જ ઇષ્ટ બની જાત અને એનાથી પર થવાના પ્રશ્ન ઉપસ્થિત થયા, ન હોત. ખરેખર તા ઈશ્વર એજ એકમાત્ર અને અંતિમ સત્ પદાથ છે, પરમ સત્ય છે, સમર જગતનું અને આપણા અર્રિાનું પણ સાતવે છે. આધી જગતના વાતાવરણમાં રીતે પણ ત્યાં વનું દર્શન કરવું. તેમા એક ચતુ' એ મનુષ્યનું કતવ્ય થાવુ જોઇએ, એના સાપ એ માવા જોઈએ આ નિષેધ ને કારણે કે અને એક સાથે સ્વીકારી. કે શકાય નહિ, પરમની પ્રાપ્તિ અર્થે સ ંસારના અનિવાય પત્રે ત્યાગ જરૂરી છે. આમ આ મંતવ્ય પણ વ્યવહારમાં તા. માયાવાદની ખૂબ નિકટ આવી રહે છે. આમ આત્માના સ્વરૂપમાંથી મુકિતની આવશ્યકતા પ્રતિપાદિત ચાય છે, અને એ સાથે પ્રકૃતિ અને આત્મા વચ્ચે આત્યંતિક વિરાધ. અહીં આત્મા તેા સ્વભાવિક રીતે જ સતૂ પદાચ છે જ્યારે પ્રકૃતિની સત્તા વિષે વિશ્વ કે છૅ. પરંતુ વઢ આત્માઓ પ્રકૃતિ સાથે છેડા ફાડી લેવાને! હાય તા પ્રકૃતિ સત્ છે કે અસત્ એ પ્રશ્નનુ` કોઈ વિશેષ મહત્વ રહેતુ નથી. પરં'તુ આત્મા અને પ્રકૃત્તિના સબંધ વિચારણા માગી લે છે મુક્તિની સાથે બંધનનો વિચાર સકર્જિત છે. એકિર્તિમાં બા સંબંધ આત્માના સ્વરૂપને પ્રભાવિત કરે એ પ્રકારની ઘટના ય અને પર્રિણામે ધન અને ભારતીય અસ્મિતા તા બે હકીકત મુક્તિ એ ખાવાની અવસ્થાઓ ગણાય આત્માને પરિવત નશીલ અને સીમાબદુંપદાયની કક્ષાંએ લાવી મૂકે . બાપા બાહ્મા તા ચષ્ટિના નિયમો દ્વારા શાન્તિત એવુ તેનુ અંગ મનાવા જોઈએ. એ સ્થિતિમાં સંસારમાંથી મુનિની સંભાવના રહેતી નથી, કારણ કે કોઈ તત્વ સ્વ-ભાવમાંથી કેવી રીતે મુક્ત બની શકે, એ સ્વય સાંસાકિ તત્વ હોય તેમ તેનુ આ તારું મ સંસારનું જીવન ધન તેા ન જ ગણી શકાય સૂચવે છે કે આત્મા પ્રાકૃત તત્વ નથી અને બંધન દારા એ કશું ગુમાવતા નથી. મુક્તિ દ્વારા એ કશું પામતે પણ નથી. પ્રકૃતિ સાથેના એના સબંધ અનિવાય નથી, એ સ્વભાવત: મુક્ત છે. બહુ હોવાનું લાગે અને મુક્ત બનવાનું રહેતુ નથી. જ્યારે એ છે ત્યારે પણ તત્વતઃ એ મુક્ત જ હોય છે. આમ આત્માને માટે મુક્તિ એ દેવળ માત્મ મુક્તિ એ કેવળ આત્મસાક્ષાત્કાર છે, જેમ બંધન, આત્મ વિસ્મૃતિ. અને આ અને સ્થિતિમાં બામાની તવિક એકરૂપતા જળવાઈ રહે છે. Jain Education International અહી એક મુદાના વિચાર કરવાના રહે છે. આત્મા જો તત્વતઃ મુક્ત ન હાય તે મુક્તિની સંભાવના રહેતી નથી. અને એ મુત જ યતા મુકિત બિનજરૃરી બની શકે છે. એક એવી સીલ કરાય સાચી વાસ્તવવાદી જીવન દૃષ્ટિમાં જગતની પૂર્ણતાને વિચાર ચવા જોઇએ, એના કેવળ નિષેધના નહિ. જે હેતુસર એનું સર્જનતા કરાયું છે તે એના વિકાસ દ્વારા એની પરિપૂર્ણતાએ સિધ્ધ થવા જોઇએ. ભારતીય દનમાં જગતને આ રીતે વિચાર થવાને બદલે વાસ્તવવાદનું અાત્ર પણ વિચારને માયાવાદ ભુગીઝ દોરી. શ્ત્રમ છે. આ જગતને અસાર માની એમાંથી વિરકત થઈ જવું તથા કોઈ પારૉપિંક સહકારની અપ્સા સેવવી એ ભારતીય અધ્યાત્મવાદને પાયાના સિધ્ધાંત છે. કે આત્માનું મળ સ્વરૂપ પ્રકૃતિ અને તેના વ્યાપારામાં આન થતાં ધનને આભાસ રચાય છે. જેને લેાંપ થતાં આત્મા મુકત રીતે પ્રકાશી ઉઠે છે. આ દલીલ સ્વીકારીએ તેા પણ ધન શા માટે અને કૈકી રીતે ખાવું એ તો પ્રશ્ન ઉપસ્થિત કાય છે. ભાભાને એ ધનની ઈ ખાવશ્યક્તા નથી તે પ્રકૃતિ ના ઉપર બંધન કાઈ કાદી કે નક; ને એ સ્વયં અદિત હોવાથી એમ કરવાની અને કોઈ આવશ્યકતા પણ હોતી નથી. આમ બંધન એક રહસ્ય જ રહ છે. સિવાયકે આપણે એક એવી ધારણા કરીયેકે આત્મા પોતાના સંકલ્પ દ્વારા પ્રકૃતિમાં અવતરીને બંધન સ્વીકારે છે. આમ બંધન અને આત્મ વિસ્મૃતિ એ આત્માએ પોતેજ પસંદ કરેલી બાબત હોય પ્રકૃતિ સાથેના તેના આત્ય ંતિક વિરોધતા સિદ્ધાંત નબળા પડે છે. સામાન્ય રીતે ભારતીય પરંપરામાં બંધના હેતુ અને તેની પ્રક્રિયા એ તાવિક વિચારણાના વિષયો નથી. બંધનને સામાન્ય જીવનની ઘટના તરીકે ગૃહિત કરી લેવામાં આવે છે. બંધનની અવસ્થા દરમિયાન જ તાત્ત્વિક ચિંતન આર ભાય છે અને આ ચિંતન બંધનના રસ્યો ઉકેલવાને બદલે મતિના પથ બી આપ નામાં વિધ રસ ધરાવે છે. મુક્તિની પ્રક્રિયા અંગે વિચારતાં આત્મા એની વિસ્મૃતિની અવસ્થામાંથી જાગૃત કેવી રીતે થાય છે એ પ્રશ્ન પ િચત થાય છે. પ્રકૃતિ તેા અંતે જગાડે નહિ. કારણ કે એ તેા ખંધનનું કારણ છે, અને જો પ્રકૃતિ એને જગાડતા મુર્તિત એ પ્રકૃતિની બક્ષીસ બની શો, જે ઈચ નથી. આમ મુતિને આધાર પણ સ્વયં આત્મા બનવા જોઇએ. પરંતુ બંધનની ચિતિમાં શ્યામા પ્રગટ હોવાથી પ્રકૃતિ આત્માના પ્રકારને ઝીલી મુર્તિની પ્રક્રિયામાં મરાઠાયક ન અને તા કે પ્રાપ્ત ઈ શકે છે. આમ મુક્તિની શકયના પ્રકૃતિને મામાની વધુ નિટ લાવે છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy