SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા જ છે. ‘ સંયમ ’ પરંપરાએ ઉપકારક છે, સીધે સીધું નહિ. ચ્યા અષ્ટાંગ યાગની પ્રથા દર્શાવતા પાતંજલ યોગદાનના ચાર પાદ છે. સમાધિના સ્વરૂપ અને લક્ષ્યનું વિવરણ કરતા પ્રથમ અધ્યાય તે સમાધિ પાદ છે. લક્ષ્ય પ્રાપ્તિના સાધનેા વણ્ વતા ખીો અધ્યાય તે સાધન પાદ છે. યોગાભ્યાસ દ્વારા પ્રાપ્ત થનાર સિદ્ધિઓને વર્ણવતા જો અધ્યાયતે વિભૂતિપાદ છે. અને પ્રકૃતિના પાશમાંથી પુરૂષની સર્વથા મુક્તિ કે વરૂપ તિરૂપ અષ્ટાંગ યોગ તરીકે ઓળખાતા પતત્રિના પ્રથમ સોપાન મેંદાનું નિષ્કૃત કરતા વચ્યપાદ છે. કે મનનું નિયમન ચનનો લ્બમ ધમ એના થાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, ધરા- અને ચિત્તની શક્તિના વિકાસ કે તેના વિષયા છે. ગમ, અને પરિંપત એ પાંચ પ્રકારે આ શ્રમ છે. નિયમનું ગેંગ નના ૧૯૫ સુત્રોમાં કડક મન નિયમનની પતિ પાલન પણ પાંચ પ્રકારે છે. શાચ, સાપ, તપ, સ્વાધ્યાય અને દર્શાવાઈ છે. ચિત્તની ગણાય ઠકાવી મેં તેની બેકાર થવાની ધિર પ્રવિધાન. આાસન-વિદ્ સુરવાસન ચિર અને સુખક્તિ વધારવા ગોગ પરમ ઉપયોગી છે. શરીર ત મનની અતિ દૂર કરી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરવા માટેના રાજમાગ દર્શાવતા આ પતંજલિના ગ્રંથ પ્રાચીન પ્રચ મનાય છે. આપનારું આસન કહેવાય છે. સાધકે શારીરિક સુખ અને માનસિક શાંતિ આપનાર આસન સ્વીકારવું જોઇએ. આસનજય કરવાથી ઇન્દ્રજન્ય પીડા કે ચંચલતા રહેતી નથી. પ્રાણયામ શ્વાસ પ્રવાસના ગતિવિચ્છેદનું નામ પ્રાણાયામ છે. પતંજલીએ ચાર પ્રકારના પ્રાણાયામ સૂચવ્યા છે. બાહ્ય, (રેચક) આભ્યન્તર (પુરક) સ્ટમ્પ્સન (કુભા) અને ચચ પ્રાણાયામ અથવા માત્ર કુંભકાર પ્રકારની પ્રાણાયામની સિધિ થતાં ચિત્તની એકાગ્રતા આવતી જાય છે. પ્રત્યાહાર પ્રતિ એટલે પ્રતિમૂળ અને દ્વાર એટલે વૃત્તિ. ભાવ વિષયોથી પ્રતિકૂળ રીતે ઇન્દ્રિયા જ્યારે અંતમુખી અને ત્યારે પ્રત્યાહાર થાય છે. પ્રત્યાહારના અભ્યાસથી ઇન્દ્રિયા મનનાં કબજામાં આવી જાય છે. ૪૨૮ આમ સમાધિ માટે તેા અંતિમ એ જ દશા છે. સમાધિ સુધી લઈ જતાં, પતંજલિચ્ચે દર્શાવેલા, ભાગમાગના આઠ અંગ એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પ્રથમ સેાપાન યમથી આરંભીને સમાધિ પર્યંતના સિદ્ધપદ્મ પર યાત્રા કરીને વ્યક્તિ મેક્ષ માટે પાત્ર બને છે, સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક રીતે સૂચવેલા આ મામ ખરેખર તો રશકે કે પાત્રતાઈ પ્રાપ્ત કરવાના જ માત્ર છે. ઉપર દર્શાવેલા યોગના પાંચે આંગ બહિરંગ સાધન કહેવાય છે. અંતિમ ત્રણ અંગને અતરંગ સાધન તરીકે એાળખાવ્યા છે. કારણ કે આ ત્રણ ( ધારણા, ધ્યાન અને સમાધિ ) ની વિવેક ખ્યાતિની જેટલી ઉપયેાગિતા છે તેટલી પ્રથમ પાંચની નથી. મારા ફેરાવ ચિત્તસ્થ ધાળા ( યોગસૂત્ર ૩-૧ હ્રદય કમલ જેવા કોઈ એક દેશમાં અથવા ઈષ્ટદેવની પ્રતિમામાં ચિત્તને લગાવવું અથવા સબધ્ધ કરવુ તે ધારણા છે. પ્રથમ પાંચ અંગના સફળ અભ્યાસને પરિણામે સ્થિર બનેલું ચિત્તા સફળતાપૂર્વક ધારણા કરે છે. - ધ્યાન તંત્ર પ્રત્યે સાનતા ધ્યાનમ્ ( યોગસૂત્ર ૩-૨ ) ધ્યેય વસ્તુનું જ્ઞાન જ્યારે એકાકાર રૂપે પ્રવાહિત થાય છે અને તેને દબાવનાર બીજુ કાઈ ાન હેતુ નથી ત્યારે તેને કહે છે. ધ્યાન સત્રાધિ – વિક્ષેપોને હટાવીને ચિત્તનું ઐકામ થવું એ સમાધિના વ્યુત્પત્તિ લભ્ય અપ છે. સભ્યપીયતે જાત્રી વિત્ત વિશેષપણ પમિયત્ર સમાધિ સમાધિમાં ધ્યાન, ધ્યાતા અને ધ્યેય પાંíની એકતા જેવું થઈ જાય છે. । " ધારણા, ધ્યાન અને સમાધિ એ તંત્ર ગનુ સામુહિક નામ * સયમ 'છે ‘સંયમ ' દ્વારા વિવેક ખ્યાતિના પ્રકાશ પ્રાપ્ત થાય છે સયમની દૃષ્ટિએ અષ્ટાંગ યોગના પ્રથમ પાંચ અંગ બર્નિંગ છે. તેજ રીતે નિજ સમાધિ માટે સંયમ પણ બગિ Jain Education International યમ નિયમાદિ અંગાના અનુષ્ઠાન દ્વારા ચિત્તતાની વૃત્તિઓને નિરોધ થતાં પુરૂષ પૂર્ણ ચૈતન્ય રૂપને પામે છે. નિરોધ માટે અભ્યાસ અને ગૅરાગ્ય આવશ્યક છે. ચિત્તા જયારે વૃત્તિ રહિત થઈ જાય ત્યારે તેને તે દશામાં પ્રતિષ્ઠિત કરવા સાધકે સતત યત્ન કરવાના રહે છે. આવા આ યત્નનું નામ જ અભ્યાસ છે. અને આ અભ્યાસને દૃઢ કરવા માટે ઉત્કટ બૈરાગ્યની જરૂર છે. ગીતા પણ અમ્પાસેન તુ નારાય કોથળ = ગ્રુપને એમ । ચિત્તાના નિગ્રહ માટે અભ્યાસ અને વૈરાગ્યની જરૂર દર્શાવતાં કહ્યું. એક મનાવૈજ્ઞાનિક અનુભૂતિ છે કે વૈરાગ્ય આવવા મથનાર ને પ્રલંબન વિશય આવે છે. (ન ભાગે તુ આવે યોગના અભ્યાસી સાધકની સામે પણ આવી જ પ્રલેખન રૂપ ક્રિયા સાવે છે. (1) અણિમા (લૂ સમાન નાના થી દસ બનવું.. (૨) ર્ધિમા હલકા અઈ જવું) (૩) હિંમા (તિ જેવા ભારે થવુ (૪) પ્રાપ્તિ (કાઈપણ વસ્તુને ગમે ત્યાંથી પ્રાપ્તિ કરવી) (પ) પ્રાપ્ય (ચ્છિા શક્તિનું ખાદ્વૈતત્વ અને માપ સિંઢિ (૬) વવવ (અન્યને વશ કરવાની યોગ્યા) હુ કોન (બા પાર્યા પર પોતાના અધિકાર જમાવવાની શક્તિ ) (૮) વાmમાવસાવિયા દેવ કહાની પૂણતા કી) આ આઠ પ્રકારની સિદ્ધિ સાધકના માગ માં સ્વયં ઉપસ્થિત થાય છે અને તેને લલચાવે છે. સાધક જો સિદ્ધિઓનાં ચમત્કારમાં જ રત થઈ જાય તે! આજ સિદ્ધિએ તેને અંતિમ લક્ષ્યની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ બને છે. અને સાધક અટવાઈ જાય છે. આત્મદર્શનનું તેનું લક્ષ્ય દૂર રહી જાય છે. આથી આવી સિદ્ધિએ પરત્વે વૈરાગ્યવૃત્તિ દાખવીને સાધકે અંતિમ લક્ષ્ય માટે સતત જાગરૂક રહેવુ જોએ, એમ ચાની સા કર્યું છે. મ પ ચાવેષ, ચિત્ત વિષેયા મવાદ્યની। એ શ્રીધર સ્વામીના કચનમાં અથવા અનામત : જેમ કે હાવ મ ત ય:। મ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy