SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ થ કે જ્ઞાનના આધારે એકાગ્રતા, ધ્યાન અને સમાધિદ્વારા કે વયપદની પ્રાપ્તિ છે. એટલે આ રીતે પાતળ ન કાર્પિયનની પૂર્તિ દČન જેવું જ છે. યાગ સૂત્ર પરની વ્યાસકૃત નું નામ સાંખ્ય પ્રવચન ભાષ્ય' છે, એજ સુચવે છે કે યોગ અને સાંખ્યા કેટલે ધનિષ્ઠ સંબંધ છે. બ્રહ્મસૂત્ર ૨-૧-૨ના સ્તન ચેપ: પ્રત્યુ: એ સૂત્ર પણ બદરાયશે સાંખ્યના જેવી જ યોગની તમિમાંસા હોવાથી યાજ્યું છે. આ બન્ને દશનામાં સામ્ય છતાં કેટલાક સૂક્ષ્મભેદ પણ દેખાય છે, જેમકે સભ્ય માનો વનને વિષાદૅ છૅ, ત્યારે સાથે અષ્ટાંગ સાધના સૂચવે છે, અને તેના દ્વારા જ પરમપદની પ્રાપ્તિ સૂચવે છે. સાં ય વિશ્વષ્ટા માનતા નથી. તેથી તે નિરીશ્વરવાદી છે. ત્યારે યોગ વિનજનની પ્રકિા માંધ્ધના જેવી જ રવા છતાં પણ જીવની ગતિ અને કૃતિમાં અલગ પડે છે. ક્રમ છે અને તે છૂટવાથી તેને શાંતિ મળે છે. જીવપૃથક્ પૃથક્ છે. અને કમને વશ છે. તથા ઈશ્વરનું અસ્તિત્વ છે એમ બતાવતા યોગનુ ખાય તે જૈન દન સાથે તેટલા પુત્તુ માગ્ય છે. સ્ત્રી જીવને સાંખ્યે નિરીશ્વરવાદ આવ્યો. અને બીજી બાજુ નૈતિ સભ્ય રવાદ પર ભાર દીધા. સાંખ્યાએ ના પાડી, તેની વેદાંતે હા પાડી. પાતળ દર્શન કેટલેક અંશે મધ્યમ ઊંચું યોગ્ય લાગતી રહ્યું. વિચાર સ્વીકાર્યાં પણ મુખ્યત્વે કવાદ અને પાત્રવાદના સિદ્ધાંતને સ્વાદિમ, સત્ય,અપીય અચય ! અતિ વાનને બાં ગના પહેલાં જ અંગમાં લીંધા, યમ, નિયમ સિવાય ધ્યાન, સમાધિ શકય નથી. અને તે સિવાય નિ: શ્રેય સચિનમ (મેાક્ષ પ્રાપ્તિ) શકય નથી. એ તેને ઉત્તમ વિચાર છે. યાગકમની મેક્ષે જવામાં જે ઉપાદેયતા પતજલિ સમજયા છે તે બીજા ભાગ્યે સમજયા છે. માંખ્યને અમુક અંશે વળગી રડવા નાં પાના મુખ્ય િિાંત કમ યાગને તે બાળ રાખ્યો છે, જડ પ્રકૃતિની જ પ્રથમ નિષ્પત્તિ એવુ આ ચિત્ત પણ તાત્વિક રીત તેા અચેતન જ છે. તેા પણ પાસે રહેલાં કેટલાક એકલા શુષ્ક જ્ઞાનને વળગી રહ્યા, તેા કેટલાક અકતૃત્વને આગળ કરીને શૂન્યત્વને સેવી રહ્યા જયારે પતંજલિએ જ્ઞાન પત્રકના કદાચ પોતાના માને સમાવીતે રમ સમન્વય આપે . પાત્ર “ માનવને પ્રકૃતિના બંધનથી મુક્ત કરશેવવાના છે. પ્રકૃતિનું ઉચ્ચતમ રૂપ ચિત્તા છે. અને તેથી જ યાગ એ. માળના નિશ ૩૨ ૪ કે જેના દ્વારા માનવ પોતાના ચિત્તનાંચમનો કે અધનાથી ઉન્મુક્ત થાય. ચિત્તને તેના સ્વાભાવિક વ્યાપારાથી હટાવીને જ સાંસારિક દુઃખ પર વિજય અને સમાથી મુક્તિ શક્ય છે. થાજ પતિને પશિંગ એ ચિત્તને કેન્દ્રમાં રાખીને વાળ frr xfબ વિશેષ :| ( ચિત્તની વૃત્તિના નિષ એટલે પોત્ર એમ પોત્રી વ્યાખ્યા કરી છે. યોગસાધનાનુ મુખ્ય પ્રજન રજોગુણ અને તમે! ગુણનું દમન કરીને ચિત્તને તેના મૂળ સ્વરૂપ (સર્વવ્યાપી કારણ ચિત્તપણું) માં લાવવાનુ છે. આ રીતે મૂળ સ્વરૂપમાં ચિંકા આવે ત્યારે યોગી સમતા પ્રાપ્ત કરે છે. અને ચિત્તુ પુરુષની જેમ નિળ થતાં, પુરુષ મુક્ત બને છે. ) Jain Education International આત્માના પ્રતિ થી તન જેવું બની જાય છે. ચિત્ત જ્યારે ક્રિયા દ્વારા પ્રદેય પાયાથી પ્રભાવિત થય છે. ત્યારે પરિવર્તન પામે છે. તેનામાં પ્રતિબિંબિત પુરૂષના ચૈતન્યથી એવા આભાસ સર્જાય છે. ખરેખર તા ચિત્તાદૃશ્ય છે. અને આત્મા દૃષ્ટા છે. પદાય સાથે સબંધ થતાંજ ચિત્ત તે વસ્તુના રૂપને ગ્રહણ કરે છે. પુરુષને (આત્માને) પદાના સ્વરૂપનુ સાન ચિત્તના પવિતના (વિના) ને કારણે ચાયછે જેમ નદીના તર’ગામાં પ્રતિબિંબિત ચદ્ર વાસ્તવમાં સ્થિર હોવા છતાં ચલિત લાગે તેમ પરિણામ ઇંન્ન ચિત્તમાં પ્રતિબિંબિત પુરૂષ પણ ના અપરિણામ શીલ હોવા છતાં, પરિવર્તન શીલ લાગે છે, ૪૨૭ ગિતમાં મુખ્યત્વે પાંચ પ્રકારની વૃત્તિ જાગે છે.-પ્રમાણ, વિાય કિધ, નિડા અને સ્મૃતિ ની મા ત્તિએ ચિત્તમાં જઈને ક્ષય પાપે તેા પણ સૂક્ષ્મ રૂપે સંસ્કાર તરીકે રહે છે અને યોગ્ય અવસર સાંપડતા ફરીથી સ્થૂલ બનીને વૃત્તિ સ્વરૂપે પરિપે છે. આમ એિથી સરકાર અને સંસ્કારથી વૃત્તિઓના ઉદય ચાય છે. ફલત:, ક્રિયાચક્ર ચાલ્યા કરે છે અને તેથીજ સમ સરકાર અને સ્થૂલ સિ એમ યા નિધ પાય સોજ પૂર્ણ ચત્ર સ્પાય વાહનો સાર બીજની સર્પ પ્રજ્ઞાના આક દારા જ્યારે ઉચ્છેદ થાય ત્યારેજ પ્રાગ થાયો કરવા. આજ રીતે સાક્ષાત વિષય અને મિથ્યા જ્ઞાન રૂપ અવિદ્યા તથા તેનીજ નિષ્પત્તિ રૂપ જન્મેલા અસ્મિતા, રાગ, દ્રશ્ય અને અભિનિવેશ એ પંચ પ્રકારના કલેશ ચિત્તને યાગ માગ માં પ્રવૃત્તા થતા રોકે છે. મહત્ તત્વ અને અહંકારાદિની પરંપરાથી આ દેશ પાિટે જન્મા છે. અને અરસપરસ બન્માદક બનીને કર્મના ફળ (નતિ, બાપુ, અને બત્રા પેદા કરે છે. આ કર્મોથી કરી કવેશ જન્મે છે, અને કોશથી કર્યાં જન્મે છે. ા પર પરાચ પણ ચાલુ જ રહે છે. આ અને એકબીજાના સહાયક છે. ત્યાં સુધી આ બધી બાધાગ્યો પ્રવતની હોય ત્યાં સુધી યોગમાં ગતિ અને મિઢિ, માવિત છે. બે એમ દબાવવાના ધન કરવાથી તે તેમાં વધુ વિકૃતિ આવે એ શકય છે. સ્ટીંગને જેમ વધુ ખાવાય તેમ તે વધુ છ પિત્તના વિકાચનું તુ બાવું જ છે. અને તેથી ક્રમશઃ યત્ન કરતાં કરતાં ધીરે ધીરે આધાઓની નિવૃત્તિ શક્ય બને, ર્ષિ પતંત્રિએ આ કારો ખાંધ માત્ર ધો છે. જ્યાં સુધી ખાત્માના શરીર અને મનને ઉપર અધિકાર ન હોય ત્યાં સુધી તેનામાં એવી શાંતિ કે નિશ્રિ તતા આવતી નથી કે જેના આધારે તે પ્રજ્ઞાની પ્રાપ્તિ કરી શકે. શરીર, મન અનેન્દ્રિયોની આવી યોગના નિર્દેશ છે. પશ્ચિત શુદ્ધિ માટેજ આ ઇન્ડિયાના વિષષથી પ્રભાવિત ના ચિની પાંચ અવસ્થાએ ૐ હિંગ, ભદ્ગ, વિક્ષિપ્ત. એકા ને નિરુદ્ધ આ પાંચ અવસ્થામાં પ્રથમ ત્રણ સમાધિ માટે તમ પયોગી છે. છેલી કે સૂમિકામાં ગવળી હ્રદય થાય છે. આ અવાળાને અનુરૂપ રીતે ચિત્તના ચાર પ્રકારના પરિણામ થાય છે. ક્ષિપ્ત અને મૃત અવસ્થામાં યુસ્થાન, વિબિંધમા પ્રારંભ એકામાં ઐકાવતા સમાધિ અને નિરુમાં નિરૈધ લક્ષણ થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy