SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ ય પ્રયત્ન છે. સાચી ભકિતમાં માનવપ્રેમ અને માનવ સેવાના સ્વભાવિક રીતે સમાવેશ થઇ જાય છે, અને એમાંય જે પર્તિત અને પિડિત છે, જે અન્યાયેાના ભાગ બન્યા છે તેની સેવાનુ વિશેષ મહત્ત્વ છે. જ્યાં જ્યાં મનુષ્ય આપત્તિગ્રસ્ત છે ત્યાં ત્યાં પહેાંચીને ઈશ્વરની સેવા કરવાના ભાવથી આપત્તિને પહોંચી વળવા પૂરા દિલથી પ્રયત્ન કરવામાં સાચા ધમ અને કયાગ રહેલા છે. આ વિચારમાંથી ‘દરિંદ્રનારાયણની સંકલ્પના જન્મી. છે. ખરેખર તે આધ્યાત્મિક કરુણાભાવનેા જ વિસ્તાર છે. આ ભાવમાંથી જ શ્રી રામકૃષ્ણે સ્વામીજીને સમાધીમાં લીન થઈ જતાં રાકયા, અને માનવકલ્યાણ અને દરિદ્રનારાયણની સેવાના અને એ અર્થે અંગત સુતિના શ્વાનદમાંથી મુકત રહેવાના આદેશ આપ્યો. જે જગતમાં સર્વ કાંઈ બ્રહ્મ છે તે એ સમાં જ બ્રહ્મની આરાધના કરવી રહી. આ નવી દષ્ટિ રવિન્દ્રનાથ ટાગાર અને મહાત્મા ગાંધીના વન અને કામમાં વધારે પણ બને છે. ટાગોર પ્ણ માનવમના ઉપાસક અને ઉગાતા હતા, સોંપ્રદાયો અને દેશથી પર રહેલી સંપ્રદાય અને દેશથી પર રહેલી માનવતાના ચાહક હતા. જ્યાં સંકુચિતતા છે ત્યાં કલુષિતતા છે. દ્વપને એટલું તો વિશાળ કરી દેવુ" ને એ કે તે સડળ સર્જિત પોતામાં સમાવી દે. આવા હ્રદય વિસ્તાર દ્વારા, પ્રેમના વિસ્તાર દ્વારા માનવ માનવ વચ્ચેના અંતરા દૂર થઈ એક વિશ્વકુટુબની ના થઈ શકે, માનવનું મન કદાચ બહારની વસ્તુઓ જોતું હરી તથા એથી પ્રભાવિત કર્યુ હશે, એ સ્તરે બંદા અને સકુચિતતામાં રાજ્ય છે, પરન્તુ તેનુ હ્રય શાશ્વતા સપર્ક સાધી શકે છે. બે અસીમનું ગાન સાંભળી શકે છે. મનુષ્યના આ હ્રદયના પ્રભાવ એના સમસ્ત મન ઉપર અને જીવન ઉપર વ્યાપે છે ત્યારે એ વિશાળતામાં ખિલી ઉઠે છે. વિજ્ઞાનની પ્રગતિએ જીવનની સુવિધા ભલે વધારી દીધી તૈધ અને બાહ્ય રીતે વ્યકિતઓને અને સમુદાયને નિકટ આવવાના અવસરે ભલે વધવા પામ્યાં હોય, પરંતુ એની સાથે જે યાંત્રિકતાં આવી છે, સપાટી ઉપર જીવવાની અને વધારેને વધારે સગવડો ભોગવવાની જે પરા અને જન્માવી છે. એ વનને હાસ તરફ દોરી જાય છે. જીવનના આનંદ મેળવવા માટે અને મનુષ્ય મનુષ્ય વચ્ચે સાચી નિકટતા આણવા માટે માનવજીવનના અંતઃમને પડવાનું રહે છે, વનની સીમાસ્ત્રમાં અતનિર્હિત અસીમનું દČન કરવાનું રહે છે, જીવનમાં જે સૌય છે તે અસીમનુ' છે અને મનુષ્ય ત્યારે એ સૌનું પાન કરે ત્યારે એના સીમાએથી ઉપર ઉડીને પોતાનું સાચું સ્વરૂપ પ્રાપ્ત કરે છે, અને વિશ્વાત્મા જેડે પેાતાની એકતાનેા અનુભવ કરે છે, અને એ એકતામાંથી સકળ હિને, તમામ મનુષ્કાને ચાહી રહે છે, અને એ ચાહનામાંથી ભાનવાણની ભાવના અને પ્રો જન્મ છે. રવીન્દ્રનાથ ટાગેારે વિશ્વધર્મની ઉત્ત ભાવનાનું દર્શન કરાબ્લુ, તેમ મહાત્મા ગાંધીજીએ જીવનની વિગતામાં કમ દ્વારા એ ભાવનાનો સંચાર કરવાની માગ થી આપ્યો. એમના હંદુ ધમ ભાવનાને જીવનના સપુત્રામાં ભાગ પાડવાના હતા. ખરેખર તા સમગ્ર જીવન ધર્મÖમય થઇ જવું જોઈએ. અહીં જીવનની વાત કરીએ છીએ ત્યારે કેવળ વ્યકિતજીવન જ નહિં પરન્તુ સામાજિક Jain Education International ૪૧૩ અને રાજકીય જીવનનો પણ્ અેમાં સમાવેશ થાય છે. માનવજીવનનું ઈસ પામ એવુ ના હોવુ ોએ જે ધમથી. આપૃષ્ઠ રહે. અને આ ધમ કેવળ બાહ્યા દેખાવ કે વાણીની જ બાબત ન રહેતાં જીવનનાં વલણા અને આચરણનુ નિયામક તત્ત્વ બનવું જોઈએ. આમ ધમ ભાવનાએ જીવનમાં વ્યાપકતા અને સચ્ચાઈ ના બૌદ્ધિક માનિાનો સંચાર કરવા જોઈએ. આમ ગાંધીજીના મતાનુસાર ધાર્મિકતા કેવળ વ્યકિતના જીવન પૂરતી સીમિત રહે એ પર્યાપ્ત નથી. સમાજ અને રાજ્યનું મંડાણ પણ સાચી અને વ્યાપક ધાઁભાવના ઉપર થાય તેા જ સંપૂર્ણ માનવકલ્યાણ શક્ય બને છે, દિવૅડનારાયની સેવાને આદ' તેમણે અપનાબ્યા તે ખરે, પરન્તુ સેવા દ્વારા દલિતા અને પીડિતાને જે સહાય પહોંચાડાય છે તેથી તેમની પીડા હળવી ભલે થાય, નાબૂદ થતી નથી. એ માટે તા એ પીડાઓના જ્યાં ઉદ્ગમ છે. એ સમાજવ્યવસ્થા જ બાદબાવી તે. વર્તમાન વ્યવસ્થામાં સત્તા જ અને સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે અને તેના ઉપયોગ સંકળ સમાજના હિતાર્થે થવાને બદલે એમને કબજો ધરાવનાર અમુક અર્જિત કે સમુદાયના સ્થાને પોષવા માટે જ થાય છે. પરિનામે બહુજનસમાજનુ શાષણ થતુ રહે છે. સમાજ ોષક અને શાષિત એવા બે વર્ગોમાં વહેંચાઇ જાય છે. આ સ્થિતિ વસધ જ જન્માવે છે અને તેથી સમાજની રામાબા જળવાતી નથી. સાષિતાને નાબૂદ કરવાથી આ પરિસ્થિતિના ઉકેલ આવે એમ નથી. એ માટે પત્તિ જ નાબૂદ થવી જઈએ, 'વિદાય નહિ. પરન્તુ વસામજસ્ય દ્વારા વર્ષાં નાબૂદ થવા જોઇએ. ઉપલા વર્ગની માનવતા જાગૃત કરીને અને નીચલા વર્ગને વિકાસ માટેની પ્રેરણા, અવસરે। અને સહાયતા પૂરા પાડીને આ શકય બને એમ છે એવી એમની બ્રહ્મા હતી એમાંથી એમના ટ્રસ્ટીશીપો ચિંતિ અને સૌદયી સમાજની સંકલ્પના જન્મી. સંસ્કૃતિ અને સભ્યતા એક નાના વ` પૂરતા સીમિત ન રહેતાં સમગ્ર માનવજાતિમાં વ્યાપી જાય અને સૌથી નીચેના અને ખુણામાં રહેલા પબ ઉંચે આવ મનુષ્યના ગૌરવ સાથે જીવી શકે તથા પ્રેમ અને પારસ્પરિક સહકારના પાયા ઉપર પવનનું નિર્માણ થાય એવી એમની અભ પ્યા હતી. ખા તંતુની સિદ્ધિ એક તરફ મ. નામક કાક્રમ બાખો અને બીજી તરફ અન્યાય પ્રતિકારક કામ તેમાં એમણે સાધના િખત રોળ્યે, માનવજીવનના પાયાનો પ્રશ્નના કાયમી ઉકેલ સ્થૂળ ફેરફારા દ્વારા આવનાર નથી એ એક અત્યંત સૂક્ષ્મ પ્રક્રિયા છે તે એ માટે સ્થૂળ ખળ કામયાબ ના નિવડી શકે એ સ્પષ્ટ છે. એ માટેનુ ખરૂ સાધન છે. આત્મબળ, જે સામી વ્યકિતના હૃદય અને મનનુ પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. આ રીતે ગાંધીજીએ ધ ભાવનાને એક નવું પરંમાણ આપ્યું વ વ વચ્ચેના, ઉંપો વગ ને બહુજનસમાજ વચ્ચેના સંબં યાનો બાબો જ પ્રશ્ન રું વતમાન યુગના પ્રાણ પ્રશ્ન બની ગો છે તેને ગાંધીજીએ ધમ દૃષ્ટિથી ઉકેલવાના વિકલ્પ સૂચવ્યા. યુરોપમાં ટાલસ્ટોય અને રસ્કીનના વિચારમાં આ પ્રકારના પ્રયત્ન દૃષ્ટિગેાચર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy