SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ ધ બીજી તરફ એમને હિન્દુધમનું ગઠન કાંઈક ચિચિવ લાગ્યુ જ્યારે ખ્રિસ્તીધમનું સંગઠન વર્જિત હોવા ઉપરાંત બાધુનિક રહેણીકરણી આપે. મેળ ધરાવતું હતું મનુષ્યે ખરેખર ધાર્મિક ઉપાસના કરવી દોષતા એના એ દિશામાં પ્રશ્નના સંયોજિત અને સુસંગઠિત હાવા જોઇએ, જેમાં વ્યકિતગત ઉપાસનાની વિશિષ્ટતાને વે અવકાશ હે પરન્તુ ધમ કેવળ અંગત બાબત ન રહેતાં સામાજિક પરંપરામાં વણાઈ જાય તેની કાળજી લેવાય. એક એવુ વાતાવરણ રચવુ જોઈએ જેમાં મનુષ્યની ધાર્મિક ચેતના જાગૃત થાય અને તેના મુખ્યવિ થત વિકાસ ચાય, તેમની ધર્મભાવનાનું ધામ પાણ થતું રહે. ખામ ધાર્મિક નનના ઉપાય પદ્ધતિસરના નવા જોકે એવા ભાપત સાથે એમણે બ્રાહ્મોસમાજની સ્થાપના કરી. ભારતીય, વિશેષ ભંગાળના પ્રજીવનમાં કેવળ ઉપલા વગ જ ખરેખર પશ્ચિમી પ્રભાવ હેઠળ આવ્યા અને ત્યાં આ ત્રિવિધ પ્રવૃત્તિ રારૂ થઈ. ખીજી બાજુ આ પ્રભાવના અતિરેકના પ્રત્યાધાત રૂપે ત્યાં સનાતની ષિષ્યને વધારે ટનાથી વળગી રહેવાની પ્રવૃત્તિએ પણ વેગ લીધે! અને એ પશ્ચિમી અસરના Jain Education International ૪૧૧ મુકાબલો કરવાને કૃતનિશ્ચયી બની. પુરાતન હિન્દુ આચાર-વિચાર અને વન-ભૂષામાં જે કાંઈ છે તે શ્રેષ્ઠ છે અને તેને એનાં મૂળ સ્વરૂપમાં વાગી નહીં રહીએ તો સ્વાલ માલી નામય થઈ ાિં એવી શાવના અસ્તિત્વમાં આવી. ભારનીય પ્રજા પોતાન વ ગૂમાવે એવી, પ્રત્તિ તા થકવી જ જોઈએ, પરન્તુ હિંન્દુ ને નામે પ્રચલિત જડ રૂઢિએમાં સુધારા કરી ઉદ્દામ અને વ્યાપક દૃષ્ટિકોણથી હિન્દુત્વનું પુનકથન કરવાની અને એમ કરતી વેળાએ અસ્પર્ધામાં જે કર્યું ઉત્તમ છે એને પણ અપનાવવાની વિષાક દૃષ્ટિ આકાર લેતી હતી તેને પણ સ્વત્વના રક્ષણના નામે દફનાનવાનું પસંદ કરાયું. ખામ ધારાવાદી અને સનાતની વચ્ચે હોંગ યનું બધુ થયું. બ્રાભોસમાજમાં ધમ નવીન દેહ ધારણ કરતા હતા. ખ્રિસ્તી રવાની જેમ માં વિસ્થિત 'સર્જક'નું ખાવાજન થતું, પ્રથમના, વિવિધ ધર્મોના ઉપદેશે। અને ભજનકિતનાના કાર્યક્રમા ત્યાં દેશના. એ સાથે જુનવાણી કરણી અને અભિતામાંથી છૂટી પશ્ચિમી જવનધેારણ તરફ આગળ વધવાનેા સભાન પ્રયત્ન પણ શરૂ થયા. રાજા રામપેાહનરાયે ઉપનિષદેમાંથી પ્રેરણા લઈ ભારતીય આધ્યાત્મિકતાના મૂળ સિદ્ધાંત એમના સમન્વયના આત્મા તરીકે સ્વીકાર્યાં. બ્રહ્મસમાજ’ નામ જ એનું સાક્ષી છે, પરન્તુ એ સમાજને બાહ્ય દેહ પશ્ચિમના પ્રભાવ હેઠળ અને ખ્રિસ્તી રવાના ઉપક્રમને બળઓને ચાયો. આ સમન્વયન વ્યવહારિક પરિણામ અંગ્રેજીકરણ તરફના વલણના વિસ્તારમાં બાવ્યું. ભારતીય પ્રયાલીની વિકૃત્તિા વિરોધ કરવાની સુધારોવાદી પ્રવૃત્તિ ભારતીય પ્રણાલી માત્રની વિરાધી બની અને એ ચિર્નિમાં અગ્રેજી વાનાણી આવકાર બની. એ સાથે પિસ્તી ધર્મ'નું. ભેંસાણ પણ વધ્યું. આપે લાયસમાજના બાપ માળખામાં તથા તેના આંતરદર્શનમાં ખ્રિસ્તીભરના પ્રાપ્ત પ્રભાવ હતા. તો પછી વિષમની નથી સદાય માનવા કરતાં મૂળ ખ્રિસ્તીધમના જ બગીકાર કરવા અને વનમાં પગે વેદ એકેશ્વરવાદનું પ્રતિપાદન કરે છે અને તેમાં મૂર્તિપૂજ્ઞ અને વેવલી ભકિતમયતાને કોઈ સ્થાન નથી. આ બધુ બહારથી આવ્યુ જેના પરિણાયે હિંન્દ્રધમ નબળા પડયા. હિંદુ વનપર’પરામાં જે રીતે ર્તિઓ આવી. બહારના વાડીને પોતાની અંદર ભળવા બંને એ પોતાના શુદ્ધ અને ર્પિત બનાવી દીધું. અને વિધર્મીબાની વાળપ્રષ્ટિનો સામનો કરવા માટે જે ગામ પૂર્વ ક્ષેત્રે અપનાવ્યો એના પાિને સકુર્મિત રૂઢિચુસ્તતા એમાં આપી. અને પર્રિયપે હિન્દુઓ શખ્યા અને સત્ત્વની દષ્ટિએ ધમાતા ગયા. સાચા હિન્દુત્વની પ્રતિષ્ઠા સનાતન સત્ય ઉપર થયેલી છે. આથી હિન્દુએએ એ પવિત્ર મૂળ સાથે સભાનપણે પેાતાના સંબંધ સ્થાપી ભાવની પુનઃ સ્થાપના કરવી જોઈĂ; અને શક્ય અને તો પધમ એની પાક માન્યતાએ કે ભણી નહિ" પરન્તુ ય' પરધર્મીને જ માપથી ડર મગાવી વધારે પ અને બળવાન સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈ એ. આમ આયત્વ અને અપને આપની એ એક વર્ગમાં કારિયાન સાય મનાતું ગયું પરિણાને પ્રતવનમાં એક નવીન વાના ઉદ્ગમ થયા. પણ સાથે એક ત્રીજો પ્રવાહ પણ જમી રહ્યો હતા, જેમાં પશ્ચિમના પ્રવાહી, ત્યાં વિકતા જતાં વિજ્ઞાનવાદી વયંને વધારે માબાપરે સ્વીકારવાનું પસંદ કરાય'. એના પરિણામે ધાર્મિકતાનું ખંડન કરનારી નાસ્તિ મત અપનાવતી પ્રતિ વિસ્તારવા લાગી, એક વર્તુળમાં નાસ્તિકતા જ માની સંસ્થા-નકિ તેમજ બાજ સામાથ્યની પ્રાપ્તિ તથા સમુદાયના વિસ્તાર એ રિતાના પર્યાય બન્યા. આમ પશ્ચિમી પ્રભાવ ત્રણ પ્રવાામાં વહેચાઈ ગયા. માટેનો પ્રયત્ન શરૂ કર્યું. આ પ્રયત્નમાં પશ્ચિમીણના વિશેષ હતા એટલો જ વિશષ સનાતની રૂચિસ્તાન પણ . અલબત્ત ઞા નવીન પ્રત્તિનું વલણ એક રીતે નો નિાત્મક હતું. નવાં સભ્યાને સમાવતા સમન્વયાત્મક દૃષ્ટિકોણને એમાં અસ્વીકાર થયેા હતેા. પરન્તુ સમન્વયાત્મક દૃષ્ટિકોણને નામે પશ્ચિમના અનુદાના પ્રવાહને તો એવું શકયો. એ એનુ વિષાપક પ્રદાન છે. આ મે પ્રતિસ્પર્ધી ધારાઓથી પર એક ત્રીજા પ્રકારની પ્રવૃત્તિ એ સમયે જન્મ પામી રહી હતી.એને આરંભદયાનંદ સરસ્વતીથી થાય છે. એમ ભાવસાર સ્થાપી વિશ્વના પુનારનો પ્રયત્ન કર્યાં. હિન્દુધર્મમાં કાળક્રમે આવેલી જડતા, સ`કુચિતતા અને વિકૃતિનું ખંડન કરીને એમણે બતાવ્યું કે આ સવા પ્રાચીન અને સનાતન હિદુધમ ના સિદ્ધાંત સાથે મેળ નથી. હિન્દુધર્માંનું મૂળ ત્વમાં છે અને કુદમાં ચિ અને સનાતન જ્ઞાન ભરેલું છે. છે વિશ્વના સવ રહસ્યાનું મૂળ પણ તેમાં છે. આથી વેદવાણીને અનુસરીને જીવન ઘડતર ઘણું કોઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy