SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ હરિ રે પ્રસ્તાવના એવી છે છે માનવસંસ્કૃતિનું ઉગમસ્થાન સ્વામિ વિવેકાનંદે પોતાની અધિકાર યુકત વાણીમાં એકવાર કહ્યું હતું કે જગતના મહાન પયગમ્બરે કરતાં પણું (0) જેઓ મહાન હતા એવા સત્ય શોધકો હિમાલયના અરોમાં હિમપ્રપાતો વચ્ચે સત્યની શોધ અર્થે પિતાનાં મેઘા જીવન સમર્પિત કરી ગયાં. એમણે સેવેલા પાંચ વિચારો માનવસંસ્કૃતિના આધારસ્તંભ હતા. જ્યારે વિજ્ઞાનનાં કોઈપણ સાધન ઉપલબ્ધ ન હતાં ત્યારે કેવળ પિતાની ઇન્દ્રિયો મન, હૃદય અને આત્માનાં અટલ ઉડાણોમાં ઉતરીને જેમણે સત્યની શોધ કરી એ અજ્ઞાત ઋષિઓ જગતે જાણેલા જગતગુરુઓ કરતાં પણ મહાન હતા. અને ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષથી અનેક આક્રમની સામે જેવી ને તેવી અડીખમ ટકી રહી છે તેની પાછળ પણ આવા સત્યશોધકોની તપશ્ચર્યા જ છે. ભારત માનવસંસ્કૃતિનું ભારતનાં મહાકાવ્ય રામાસંગમતીર્થ છે. અનેક પ્રકારની યણ અને મહાભારત એ ભારતસંસ્કૃતિઓ મહાસાગરમાં સરિ. વર્ષમાં બે ફેફસાં સમાન છે. તાઓ મળે તે રીતે અહીં રામાયણ એ આપણે કુટુંબઆવીને એકરૂપ બની ગઈ તેનું જીવનને અને સમાજજીવનને આદર્શ રજૂ કરે છે. જ્યારે મહામૂળ કારણ આપણી વિશ્વ પ્રેમની ભારત સમગ્ર માનવ જીવનને વિશાળતમ ભાવના છે. એક આવરી લેતા પ્રશ્નોનું વાસ્તવિક ઋષિએ કહ્યું “વસુધૈવ કુટુંબકમ” દર્શન કરાવીને તેને ઉકેલ બતાવે છે. તે બીજા ઋષિએ આગળ બૌદ્ધધમ અને જૈન ધર્મ વધીને કહ્યું “ આત્મવત એ ભારતની સંસ્કૃતિના બે મહાન આ સર્વભૂતેષ, પ્રેરાદાયી સ્તોત્ર છે. ભારતમાં ઉગમ પામીને સીલેન, જાવા, વિશુદ્ધ હૃદયની આવી ઉદા0 રતાથી ભારત જગત વિજેતા સુમાત્રા, બ્રહ્મદેશ, ચીન અને > બન્યું એ માત્ર આધ્યાત્મિક જાપાન સુધી લગભગ અરધી ક્ષેત્રે જ નહીં પણ જીવનના તમામ દુનિયાને વ્યાપી રહેલા બૌદ્ધધર્મ આ ક્ષેત્ર ભારત જગતગુરૂના ૫૮ એ ભારતીય સંસ્કૃતિનું જ એક છે સ્થાપીત થયું. શ્રી રામનારાયણ ના. પાઠક વિશિષ્ટ અંગ છે. જૈન ધર્મનું તત્વજ્ઞાન જીવનના મૂલ્યોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઝીણવટભરી રીતે તપાસીને જગત સમક્ષ રજૂ કરે છે. તેમાંજ એની મહત્તા અને શાશ્વતપ્રદાન રહેલાં છે. તેવી જ રીતે નાનકગુરૂથી માંડીને ગુરૂ ગોવિંદસિંહ સુધી દસ ગુરૂવએ પિતાનાં જીવનકવન દ્વારા સ્થાપિત કરેલ શીખધર્મ દુનિયાની વસ્તીને હિસાબે મુઠીભર લોકોને ધર્મ બને તેવા છતાં એ પિતાની વીરતા અને સ્વાપણને લીધે જગતમાં અજેય બનેલ છે. ઈરાનથી હીજરત કરીને આવેલા અગ્નિપુજક ઇરાનીને ગુજરાતના રાણાએ આવકાર્યા અને પારસીઓ પિતાના છે ધર્મ સાથે આપણી ઉજજવળ અસ્મિતામાં એક રસ બની ગયાં. મોગલ આક્રમણ પછી અકબર જેવા સર્વધર્મ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy