SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિપથ પણ બચાવ્યેા છે. પણ આવા પ્રસ ંગે અને ઉદાહરશે! ખૂબજ જૂજ છે. એક દરે સ્ત્રીઓનુ સ્થાન ખૂબજ નીચું હતુ. તે નિઃશંક છે. સાહિત્ય અને કલા આ યુગના પ્રથમ દાયકાઓ સાહિત્ય રચનાની દષ્ટિએ ખૂબજ મહત્વના છે. દેશના જુદા જુદા ભાગમાં પ્રાંતીય ભાષામાં લોક ભાષાએ સારા પ્રચારમાં હતી પણ સંસ્કૃત સર્વોપરી ભાષા હતી. રાજભાષા હતી. દાન પત્રા, શીલાલેખા, અને રાજ આજ્ઞાએ પણ આ ભાષામાં લખાતી હાવાના ઉલ્લેખેા મળે છે. સાહિત્ય રચનાની દૃષ્ટિએ આ મહત્વના કાળ હતા. જો કે મહાકવિ કાલીદાસ જેવા અતિ ઉલ્લી કાકીના કવિએ વિરોધ નથી. નાં પપ્રતિભાશાળી ઉચ્ચકોટીનું સાહિત્ય આ કાળમાં સર્જન પામ્યું. અનેક રાજ્યે હાવાથી એક અથવા બીજા રાજવી વચ્ચે સાહિત્ય કલાની ઉન્નતિ માટે તંદુરસ્ત હરિફાઈ હતી. આથી ઉચ્ચ કક્ષાની કૃતિયાના મંડા થયાં. માળવાના ભોજ પરમાર, મહિમૂરનાં ગંગ રાષ્ટ્રકૂટ રાજવી અપેાધવા કે કાંચીના પાલવ રાજા મહેન્દ્ર વર્મા જેવા કલમ ચલાવવામાં કુશળ રાજવીએ આ યુગમાં થયા. પરિણામેરામાના આ પ્રાત્સાહન અને રાજ્યાશ્રયથી આ યુગ સાહિત્ય ક્ષેત્રે રચનાની દૃષ્ટિએ પરાકાષ્ટાએ પહોંચ્યા. આ યુગના કવિઓમાં કિરાતના . માવી, શિશુપાલના ચર્ષિના માવ, ઔષધના શ્રી તા, નાટકકાર ભવભૂતિ, વિશાળદત્ત ભટ્ટ નારાયણ વગેરે જાણીતા છે. મહાકવિ ભાગુ એમ, દેવ, ભરી, થોડ, સોય પણ આ સમયના જ અમર સાહિત્ય કારી છે. કૃતિભાની ોિ વિશ્વાસે શ કિંમત, શિશુપાલ અને નૈષધ જેવાં માકાઓં, અમર તક ગીત ગોવિંદ, શૃંગાર શતક, જેવા ધમ પ્રધાન ગાર કાર્બો, ઉત્તર રામ ચતિ, માલનિમાધવ, વેણી માર, મુદ્રારાક્ષસ, કપૂર મરી જેવા લોકઢબે સ્થાન પાડેલા નાટકો, ભૂતમા મરી અને કથા સહિસાગર જેવા અમર વાર્તા ગ્રંથા હર્ષચરિત, વિક્રમાંક વ ચનિ ગૌડા નવ માં ચરિત, ભોજપ્રબંધ, કુમારપાલ ચરિત પૃથ્વીરાજ રાસે, રાજતરંગિણી જેવા ઐતિહાસિક પાસાં ચતા સં કૃત અને પ્રાકૃતમાં લખાયેલા ચરિત્ર ગ્રંથા, રાજકારણ અને નીતિન્યાયની ચર્ચા કરતા અર્થશાસ્ત્રમાં નીતિસાર, શંક્રનીતિ જેની ઉત્તમ રચનાએ આ કામની દેન છે. સંસ્કૃત સાહિત્ય કારાએ ઉત્તમ કોટીના ગ્ર ંથોનું પ્રદાન કરી સાહિત્ય બ્યામમાં અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ કાળ એટલે વિદ્વત્તાના મધ્યા ન કાળ ગણાવી શકાય વૈષ્ણવ, જૈન અને બૌદ્ધ આચાર્યને પણ પેત પૈતાન સિંદ્ધાંતા નિરુપતા દર્શન ચચાની કેરીકાની રચના કરીને ભારતના આધ્યાત્મિક દર્શનની ઝાંખી આ યુગમાં જ કરાવી છે. તદ્ ઉપરાંત વૈદકશાસ્ત્ર, કામશાસ્ત્ર, નાટયશાસ્ત્ર, સંગીત, સ્થાપત્યના પ્રથાની પણ રચના પણ થઈ છે. આ યુગના પાછલા દાયકાઓમાં અંધાધુંધી, રાજકિય અસ્થિર નાને કારણે ગનેિ કાંઇક મદ થઈ પણ સાહિત્યનું બેડલું તે ચાલુ જ રહ્યું. સંસ્કૃત ભાષાનું મહત્વ ઘટી ગયું પણ પ્રાંતીય ભાષાના Jain Education International ૨૬૭ સાહિત્યના સારા એવા વિકાસ થયા. મુસ્લીમેાના આગમનથી ફારસી સાહિત્ય પણ સારૂ થાય એટલુંજ નિહ. ભારતીય તથા ઇસ્લામી સંસ્કૃતિના સમીલનમાંથી ઉર્દુ ભાષાના જન્મ અને વિકાસ થયા સસ્કૃત ચનાઓ પ્રાંતીય ભાષાનોમાં ઉતારવામાં આવી કે એની અનુકૃતિ જેવી જ બીજી રચનાઓ થઈ. આ કાળમાં થઈ ત્રવા ભતા સ તાઓ પ્રાંતીય ભામાં ભક્તિ સાહિત્ય સમાજ આગળ રજુ તુ; અને એ દ્વારા ધર્મને વત રાખ્યા કુલ ભાષાએ સિદ્ધહસ્ત કવિઓ ન આપ્યા છતાં તે કાળના જાણીતા સંસ્કૃત કવિએમાં જગન્નાથ, અપ્પય દિક્ષીત, સૂર્યનારાયણ, નીલકંઠ, રામચંદ્ર વગેરે ખૂબ ખ્યાતનામ કવિએ છે. ચિત્રકલા: સાહિત્યોપાસનાની સાપે સાથે ચિત્રકલા નો પણ આ યુગમાં સારા એવા વિકાસ થયા છે. પ્રાચીન યુગથીજ હિદુધમે ચિત્રકલાના વિકાસને પોષણ આપી સમૃદ્ધિ કર્યાં છે. પણ આ કાળમા તે કલા પણ છે. પાકી એમ કલામાં જરાપણ અતિશક્તિ નથી. ભારતના જૂદા જુદા ભાગો માં ચિત્ર, તેના રા વગેરે બનાવવાની પતિ અલગ અલગ હતી તે દરેક પતિને એક શૈલી તરીકે સમજાવી શકાય એટલે જે દેશમાં રાણીએ એ. પણ આ જ્ઞામાં અને કલાના નવા ઉમેરા કર્યાં. એટલુ જ નહી પણ ચિત્રકલાને મૃતઃપ્રાય બનતી અટકાવી, આમ વિના આ કાળમાં તેના ટા ક્ષેત્રમાં રાજ્ય અને નિકોના જીવન ક્ષેત્રામાં વિકસી પણ તેના લક્ષણેામાં જરાપણ ઉપ આવી નથી. ઉલટુ તેને વિકાસ થયો છે. સ્થાપત્ય અને મૂર્તિ કલા ચિત્રકલાને મુકાબલે સ્થાપત્ય અને મૂર્તિ કલામાં આ યુગે ધીજ પ્રગતિ કરી છે. ગુપ્તકાળ એ ભારતની બૌતિક, સાંસ્કૃતિક આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબજ જાણીતા છે. ભારતને સદેશીય પ્રગતિ દર્શાવતા આ સુવર્ણ કાળ હતા. આ કાળમાં હિન્દુ ધર્મના અનેક દેવદેવીમેાના તથા જૈન અને બૌદ્ધ સ પ્રદાયાના આલયા કે સ્તૂપાની રચનાની શરૂઆત વિશેષ પ્રમાણમાં થઈ. જો કે મદિરા કે આલયા બધવાના રિવાજ પહેલેથી તે!જ એવુ પ્રાપ્ત ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે પણ આ કાળમાં ચિત્ર, નૃત્ય અને ન ટય કલાના નિંદાનોના પાલનમાં મહેમાન ર્વકના આપી કાર્યો તત્કાલિન Òિામાં પણ તેની અસર સ્પષ્ટ વરતાય છે. આ પહેલાના સ્થાપત્યેામાં નૈસર્ગિકતા અને સાદાઈ વિરોધ હતાં જ્યારે આ યુગમાં તે અલંકૃત બન્યા. થાપત્ય કલાના શાસ્ત્ર ગ્રંથૈાની રચના પણ આ કાળમાં ઠીક ઠીક થયેલી છે. અને રચનાએ પણ શાસ્ત્રામાં કહેલા નિયમેાને અનુરૂપ થવા માંડી હતી. મધ્યયુગના રાજપુત યુગમાં દરેક રાજ્ય તાના સંપ્રદાય પ્રભાત્રના વિશાળ આયતના બધાવવામાં જ જીવનની પ્રતિશ્રી માનની વળી અનેક શ્રેષ્ડીએ પણ ધમ પ્રાસાદા પાછળ અઢળક સ ંપત્તિના વ્યય કરી જીવનમાં કૃતકૃત્યતા અનુભવતા અને આમ ભારતના દરેક ભાગોમાં કલાત્મક સુંદર પ્રસાદે ચિત્રા તા યાર થયા હોય અથવા જ્યાંથી તે પ્રાપ્ત થયા હોય તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy