SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ અવેસ્તા સાથેનું વિપુલ સામ્ય તેમજ ઇરાન અને ભારતના આર્યાંની સમાન ધાર્મિક માન્યતાએ પરથી નકકી થાય છે કે તે સમયે એરિયા તરફથી આવેલ આ માનવા એક હતા તે પછી છૂટા પડયા છતાં તેમના સંસ્કારવિનિમય ચાલું રહ્યો, જેની સાબિતી આજે ઉત્ખનના દ્વારા મળી આવે છે. જે પરથી વિશાળ ભારતના ખ્યાલ આવી શકે છે. દ્વિતીયકલ્પ દરમ્યાન ભારતની ભૂમિ આફ્રિકા અને યાની ભૂમિ સાથે જોડાયેલી હતી અને જમીન માર્ગે સાંસ્કૃતિક વ્યવહાર ચાલુ હતા જ્યારે હિમાલયની જગ્યાએ સમુદ્ર હતેા તે વખતના મળી આવેલ પ્રાગૈતિહાસિક કાળના માનવે ઘડેલ પાષાનો આકરો પરથી ભારતીય સંસ્કૃતિનાં વિસ્તારનો ખ્યાલ આવી શકે છે. પુરાતત્વની ચળતપાસ અને ઉત્ખનન પ્રવૃત્તિ દ્વારા ભાર– તની તામ્ર--કાંપ યુગની અનેક મૂલ ઐતિહાસિક સંસ્કૃતિએ પર પ્રકાશ પાડયા છે. તે કાળની માટીનાં વાસણેાની લાલ અને પીળા ર્ગથી ઠીકરીએ પરથી શ્રી હરિપ્રસાદ શાસ્ત્રી જેને પાંડુભાણ્ડ સંસ્કૃતિ અને મૃદભાણુ સંસ્કૃતિ નામ આપે છે જેમાં સંસ્કૃતિઓમાં દેવઠાની સંસ્કૃતિ, ખાપરા-તાલ અંસ્કૃતિ અને કુલ્લી સંસ્કૃતિ નોંધપાત્ર છે. સિંધના આમરી અને ખચિતાનના નાલ પાસેના આ મૃભાજીના અવશેષો આજે પણ મળ્યા છે જે બૃહદ્ ભારતના વિસ્તાર સૂચવે છે. પાંડુભાણ્ડ ભારતના અતિપ્રાચીન બધાનો વિચાર કરતાં ભાષાના સાગરની ગુજરાતમાં ખાવેલ સેનાની સહ દારાવતી બને એસ્ટ્રેલિએસિરિયા વચ્ચે વેપારી સંબંધ હતા. અરબસ્તાનમાં આવેલ શોણિતપુરના રાજા બાણાસુરની પુત્રી ઉષા-એખા દ્વારકાના શ્રી કૃષ્ણના પૌત્ર નિરુદ્ધને વરી હતી. તેા વળા મહાભારતની ગાંધારી ગાંધાર-કદહારની હતી. શ્રી યુટના કહેવા મુજબ ઈ. સ. પૂ. ૩૦ વર્ષની ઇજિપ્તની કમરામાંથી નીકળેલ સિંધુ નામની મલમલ અને ગુજરાતની ગળીપરથી તે સાથેના ભારતીય પ્રાચીન સબધા સ્પષ્ટ થાય છે. મેાહન-જો-દડા અને હરપ્પાની સંસ્કૃતિ છેક પશ્ચિમ એરિયા સુધી વિસ્તરી હતી. તેની સાબિતિરૂપ અવશે! પ્રાપ્ત થાય છે. ગુજરાતના પ્રાચીન બંદર લેાચલના મેસોપેટમીયા અને બીન્ન બંદરો સાથે ગાઢ વેપાર હતા. ઉત્ખનનમાં મળી આપેલ હરપ્પાને મળતી પોટરીઝ તેની રાખ પૂરે છે. દક્ષિણ મેસોપોટેમીયામાં મળી આવેલ સિક્કા અને મેહન જો–દેરાના સિકકાની કલામાં સામ્ય જેવા મળે છે. ભેંસાપે ટેમીયાના ઉર શહેરમાં જે ઉત્ખનન થયું તેમાં મળી આવેલ વેપારીસરામ, વગેરે તે દેશના પ્રાચીન ભારત સાધના સાંસ્કૃતિક જેડાનુ જ મન પદ્મા, ાપડાં, માની પાંખમાં સવાના ગ પ્રતિક છે. નીચાં શિંગડાંવાળા આખલા તથા એક લંગડાવ છું કાલ્પનિક જાનવર જેવાં કેત્તરકાા વિશિષ્ટ ભારતીય ડીઝાઇનનાં છે. વળી કાના માધ્ય ત્રિકાલેખાની કિપિદુિખયમાં મળે આવેલ લેખા જેવી જ છે. પૌરાણિક ભૂગોળમાં એક સ્વતંત્ર એકમ તરીકે છવાયેલ જ ખુદીપમાં કેન્દ્રસ્થાને રહેલ ભારતે પશ્ચિમમાં એશિયા-માઈનર અને પુર્વે વા માળ સુધી એની સંસ્કૃતિ તેમજ ખાધ્યમિક અરી વિસ્તારી હતી બેરિયા પાનામાંથી યુગોવિલ ખા કાઢેલ ઇ. સ. પૂ. ૧૪૦૦ આસપાસના મિટાની રાજવીઓના શિલાલેખામાં ઇન્દ્ર, મય, વરૂણુ અને નાસત્ય વગેરે દેવાના નામ મળે છે. જ્યારે પૂર્વમાં સિયામ, હિન્દીચીન, કોડીયા, જાવા અને સુમાત્રા વગેરે સ્થળે મળી આવેલ શિલ્પસ્થાપત્યના અને કસાવવામાં સંસ્કૃતભાષા અને હિંદુ ધર્મની ખાસર ચાય છે. અગયન સમુદ્રપાન કરી ગયા તે પોરાણિક યિકાના અથ સમુદ્રપારના દેશમાં થયેલ ભારતીય સંસ્કૃતિના વિસ્તાર હોઈ શકે દેવા અને દાનવાના સમુદ્રમંથન દ્વારા પ્રગટેલ રસ્તાનો આાર્ષિક આા અને અનાપુએ એક સિમપાત્ર અને તે કારણે મેળવેલ અઢળક સમૃદ્દિનુજ સૂચન કરે છે. અવશે Jain Education International ન | - ઈ તિહાસના પૂર્વકાળમાં સાતસો ઉતાઝ્માને લઈ જઈ રાકે તેવડાં વહાણેા બાંધવામાં આવતાં એમ શ્રી લંકાના પ્રાચીન ગ્રંથ મહાવા પરથી હવા મળે છે, કાડ઼ે ત્યાં ભારતની સૌ પહેલી આય વસાહત સ્થાપનાર રાજકુમાર વિજય આ ગ્ર ંથમાં જણાવ્યા પ્રમાણે ઈ. સ. પૂ. ના છઠ્ઠા સૈકામાં ગુજરાતના બંદર ભરૂકચ્છથી સિ ંહલદિપ ગયા હતા એ જમાનામાં ગુજરાતના સાગર કાંડાથી પશ્ચિમ તરફ એ દરિયાઈ માર્ગ જતા હતા. એક ગુજરાતના વાથી ખીલાનીજામાં ઉદ્દાતુ પુવૅરીમ) નદીના જો ગુજરાતના બંદરેથી રાતા સમુદ્રને માર્ગે ભારતીય અમિતા જ્યારે જમીન માગ ભારતની ગંગાને કાંઠે કાંઠે અને પછી પંજાબમાં થઈ તક્ષશીલા, પુષ્કલાવતી વગેરે સ્થળે થઈ મધ્યએશિયા જતા મહામાર્ગને મળી જતા હતા. આ મહામાર્ગાએ ભારતની ક્ષિતિજો દૂર દૂર સુધી વિસ્તરી હતી. મુખસુધી અને ઇજિપ્ત સુધી ટાઇગ્રીસના પૂર્વમાં આવેલ ટેલ અસમારના ઈ.સ. પૂ. ૨૪૦ ના છાપ, ફૂલદાની વગેરે અવરોધે. હરપ્પા અને પાહનજો–ડેને મળતા છે. આ ઉપરથી માની શકાય કે ભારતને પરદેશ સાથે વેપારી રસ્તે! ટેલ અસમાર અને ઈરાનના ઉચ્ચ પ્રદેશમાંથી પસાર થતા હશે. કાશ, લશ, અદળ, ઉર, ખફાજી અને મરી વગેરે સ્થળેથી મળી આવેલ ઈ. સ. પૂ. ૩જી સદીના અવશેષો મળી આવ્યા . આવા જ કેટલાક ખવરાવી પાડી ચિસ્તાન અને પાયામાંથી મળ્યા છે. પણ તે ગાડીમાં નવ કરી હેાય તેવા છે. મેાહન-તે ડેરા ને હરપ્પામાં મળી આવેલ દેવીઓના ગ્રામ્યશતિ સાથે નિતાનો નાતો છે. તે દુપ્તાની સીમા છે. વસ્ત્ર પહેરેલ આગળ પડતા રતનવાળી, ઊંચા માથા પાસાક ધારણ કરેલ દેવીએ સીરિયા અને ક્રેટ સુધી વિસ્તરેલ છે, જ્યારે પશ્ચિમ એશિયાના અન્ય ભાગામાં ભીન્ન પ્રકારની દલીઓ છે. જિપ્ત અને સુપેર દેવીએ જે પાછળથી એખીલેાનમાં પણ કોઈકવાર કાલ્પનિક અને વાર્નીન આકારની ચાલુ રહી હતી. સીએ ઉત્તર ધરાન અને ઉત્તર મેસપેપ્ટેમીયામાં મળે છે. પાછળથી ભારતમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy