SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ પ્રમાએ લલિતકલાઓ પશુ નવા સાજ અને શણગાર આ યુગમાં ૪ સજ્યાં હતાં. મુખી, સમૃદ્દ અને સંતુષ્ટ પ્રજા કલાસર્જન તરફ વધે છે; તે તિહાસિક સત્યનો પુરાવો ગુપ્તયુગની કોઉપાસના પૂરી પાડે છે. શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકળાએ આ યુગમાં મહત્વના શિખરો સર કર્યાં હતા. ગ્રીક કલાની છાપ ધીરે ધીરે એસરવા લાગી હતી. અને શુધ્ધ ભારતીય કળા અનેક સ્વરૂપે ખિલી કદી હતા. ભારતીય કળા માતપ્રધાન છે. એ યુગની કળામાં આધ્યાત્મિક સદરતા છે, તેમજ નાજુકતા અને ગનીમતા છે; અને તેજ ભારતીય કલાની સાચી વિશિષ્ટતા છે; ડા. આર. સી મજમુદાર ગુપ્તયુગની કલાને 'વિશિષ્ટ રીતે ભારતીય અને પ્રત્યેક ોની વચ્ચે પ્રતિતિ' ગણાવે છે. મુખગીન કલાની દેશી અને વિદેશી કલા વિવેચકોએ મુકત કંઠે પ્રશંસા કરી છે. અજન્તાના કલા માંડો તેમજ તેનાં ચિત્ર જાણે દેશરાયા હોય તેવા આભાસ ચાય છે. મત પ્રમાણે “ અન્તા આગને કોઇ દૂરની નાં અત્યંત તવિક દુનિયામાં લઈ ય છે, ” હજુ ગઈ કાલેજ પતિ નો ના અને સ્વપ્નસમી * * શ્રી દશ્યક જણાવે છે કે “ મનમાં જે ભાવેશ જાગે તેને શબ્દોમાં મુકવા સહેલા છે, રંગ અને રેખામાં ઉતારવા મુશ્કેલ છે. પરંતુ તેને પથ્થરમાં કંડારીને સજીવ કરવા તે અત્યંત મુશ્કેલ છે.” આ યુગમાં રચાયેલા સિલ્પ સ્થાપત્ય કલાના ઉત્તમેાત્તમ નમુનાઓની સાથી પૂર્વે . સારનાથ પાસેથી મળી આવેલા ગીત્તમની મુર્તિ નાલંદા અને સુલતાન ગજની છાની તાક મૂર્તિઓ અને મથુરાની જૈન તીય કરની પ્રતિમા આ સમયની શુદ્ધ ભારતીય કલાના ઉત્તમ નમૂના છે. તેથી એક ડેનિશ કલાકારે તેાંધ્યું છે કે, અજન્ટાના ગુપ્ત સમયમાં ગામ સિદ્ધ સ્થાપત્યુ અને ચિત્રકળામાં અદ્વિતિય પ્રગતિ સધાઈ હતી. તેની સાથે સાથે સંગીત અને નૃત્ય કલાએ પણ સિધ્ધિઓના શિખરા સર કર્યાં હતા. ગુપ્ત સમ્રાટના સુંદર સિક્કાઓ તેમની કલા પ્રિયતાને અને સિક્કા પાડવાની કલામાં થયેલી પ્રગતિની આછી પૂરે છે. ચિત્રકલા :— ચિત્રકલાના ક્ષેત્રમાં પણ ગુપ્ત યુગ દરમિયાન દીકરીક ઉન્નતિ થઈ હતી. ભાનું પ્રદ્દા ઉદાહરણ હૈદ્રાબાદની સ્થિતિમાં આવેલ અ'તા ઈ લેવાની ગુફાખા પૂરૂ પાડે છે. તેના દિવાલ પરનાં ચિત્રો અબેબ અને સુંદર છે. આ ગુફાળા ઇ. સ. ની પડેલીથી સાતમી સદી દરમ્યાન રચાઈ હતી. આથી તેમાના કેટલાક ચિત્રો ભારતીય અ મિતા ગુપ્તયુગના છે. એક વિજ્ઞાનના મતાનુસાર “ચિત્રકૃતિન્ને કૃતિની દષ્ટિએ ભેંટલી બધી પુછ્યું'તા, પરંપરાની દષ્ટિએ એટલી બધી સહેજ નિર્દોષતા અને અભિપ્રાયની દૃષ્ટિએ એટલી બધી સજીવ તથા જૈવિધ્યપૂર્ણ તેમજ આકૃતિ તથા રંગકલાની દૃષ્ટિએ એટલી બધી સુંદર અને પ્રસન્ન છે; કે જેથી તેમને જગતની સર્વોત્તમ અને શ્રેષ્ઠતમ કૃતિએમાં ગણના થવી જોઇએ.” ગ્વાલિયર રિયાસતમાં આવેલી બાગની સુગ્ગોના ચિત્રો પગ અજંતા—લીને બી બધી રીતે મળતાં ભાવે છે. ** ચિત્રો શુદ્ધ ભારતીય કલાએ સિધ્ધ કરેલા સર્વોચ્ચ શિખરના પ્રતિનિધિ છે.' મજમુદારના મતે “ આ ચિત્રોમાં સપૂર્ણ ચિત્રથી માંડીને નાનામાંનાના મેાતી કે ફૂલનુ બધુજ ઉંડાપૂર્વકનું અવબેકન કરીએ. ના તેમાં કલાકારની કુશળતા દિગાર થાય છે,” કૈલાસના મંદિરનુ ન કરવું પણુંજ મુશ્કેલ છે. જે સ્થપતિએ . આબુ' મહાન કાવ્ય કય, ઉપાય અને પણ તેની કરીયુત કર્યું. ગરીને તે! વંદન જ કરવા રહ્યા ને !' Jain Education International વિજ્ઞાનના ક્ષેત્રે સુવણૅ યુગ તેનાથી બહુ પ્રાચીનકાળથી ભારતમાં ગતિ, ભૂમિતિ, ખગોળશાસ્ત્ર, જયાતિષ શાસ્ત્ર, રાજ્ય શાસ્ત્ર વ્યાકરણ વગેરે વિષયેામાં ઘણી ચય જનક પ્રગતિ થઇ હતી. ગણિત, ભૂમિતિ કે બીજ ગતિ ના ક્ષેત્રે જે અભૂતપૂર્વ શેાધેા થઈ. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ પ્રથમ જ વાર દશાંશ પધ્ધતિને ઉપયેગ કર્યાં હતા. શૂન્યની શોધે તે આકડા શાસ્ત્રમાં જબ્બર ક્રાંતિ આણી ગણિતને એક વિજ્ઞાન તરીકે ખૂબ વિકાસ થયા. આકાશીપ્રહા અને તારાની ગણત્રીમાં સૌ પ્રથમ જ વાર દશાંશ પધ્ધતિના ઉપયોગ થયો. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તેની શૈાધ આ યુગમાં જ થઈ હતી. ચંદ્રગહણને સાચું કારણ રાહુ નહિં પરંતુ પૃથ્વીના પડછાયા છે. તેવુ કહેનાર આર્યભટ્ટ નામના વિજ્ઞાની તા. માન જ્યોતિષ સાી વરાહિમ હરે સ્થાનિય શઅને ત્રણ વિભાગમાં વહેંચ્યું હતુ. અને તેમણે ખગેાળ શાસ્ત્ર વિષે બૃહત્સંહિતા ' નામે પ્રચ લખ્યા. ત્યારબાદ થઈ ગયેલા મહાન ગણિત શાસ્ત્રી બ્રહ્મમુર્ખ પ્રસિધ્ધાંત' માં ન્યૂટનથી સા પહેલાં ગુરૂત્વાકષના નિયમની શોધ કરી હતી. આ ઉપરાંત વૈદકશાસ્ત્રમાં પણ ખૂબ વિકાસ થયા. નવા ઔષધો બનાવવામાં મહાન રસાયણ શાસ્ત્રી ચરક હતા. અને તેના અનુગામી તરીકે આવ્યો. ચરકે બે હત્ઝર ઉપરાંત વનસ્પતિની ઔષધિઓનુ વર્ણન અને વિવરણ કર્યુ છે, જ્યારે શુશ્રુતે જુદી જુદી જાતની શસ્ત્રક્રિયાના ઉલ્લેખ કર્યા છે. આ ઉપરાંત વરાળની ખાફના ઉપયોગ કરી ધા ને જંતુ રહિત કરવાની પધ્ધતિ તેમણે આપી છે. વનસ્પતિની માફક રસાયણ અને ઔષધા માટે બૌધ્ધ સાધુ નાગાજુનનું નામ માખરે હતું. લાહ અને સેમલના ઉપયોગ સૌ પ્રથમવારજ ઔષધ તરીકે થયે! ટુંકમાં રસાયણ અને ધાતુવિદ્યામાં આ સમય દરમિયાન આશ્રય જનક પ્રગતિ થઈ હતી. દા. ત. નાદામાંથી મળી આવેલી ખુદની ૮૦ ફૂડ વધી નાખત પ્રાપ્ત થઈ છે. તે રસાયણશાસ્ત્રની અપૂર્વ સિદ્ધિ ગણાય છે. તેજ રીતે દિલ્હીના સાત ટન વજનવાળા લેાહસ્તંભ સમ્રાટ વિક્રમાદિત્યે ઉભા કરાો. કરાવ્યો. “આટલા બધા લાંબા સમય સુધી (૧૫૫૦૦ વર્ષ સુધી) ગરમી કે ઠંડી કે વરસાદમાં પણ આ લોકસ્તંબ પર કાટ ચડી કે નથી, તે આશ્ચર્યજનક બીના ગણી શકાય. ગઈકાલ સુધી સુરાપના કારખાનામાં આવા ચભ બનાવાયા નથી. આ પ્રમાણે કોઢ ન લાગે તેવી રસાયણ ક્રિયાનું સ ંશાધન આજનું વિજ્ઞાન છેડી શકયું :1 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy