SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ ધ માટે હજી સુધી કોઈ કવિ સફળ થયા નથી. માનવના અંતસ્તત્રમાં રહેલી પ્રણયની નાજુક ભાવનાને તેમણે જનભાષામાં સહજ રીતે અભિવ્યકત કરી છે. હરિષેણ અને વત્સભટ્ટ પશુ ચંદ્રગુપ્ત–ર અને કુમાર ગુપ્ત−૧ ના સમકાલિન હતા. ગુપ્ત સમ્રાટાની પ્રશદિના સ્વરૂપમાં અનેક કૃતિઓ અને અભિલેખો ખાસ્ ઉપલબ્ધ થાય છે. એજ રીતે અમરકોષના રચિયતા અમરસિંહ પ્રખર બુધ્ધિશાળી વૈધ ધન્વંતરી અને બૌધ્ધ તત્વચિંતકો પણ આજ યુગમાં થઇ ગયા; પરન્તુ એ સવમાં કવિ કુલગુરૂ ક.લિદાસની વિષ્ણુશર્મા રચિત પંચતંત્ર, દુનિયાનું શ્રેષ્ઠ વાર્તા પુસ્તક ગણી શકાય. ૫૦ થી પણ વધારે ભાષાઓમાં તેનું ભાષાન્તર થયું છે. તથા લગભગ બધા મળીને ૨૦૦ જેટલા અનુવાદો પંચતંત્રના મળી આવે છે. ગ્રીક, લેટિન, જર્મન, ફ્રેન્ચ, અંગ્રેજી, સ્પેનિશ કવિતા પોતાના આગવા સૌંદર્યાં, સરળતા, ઋજુતા, ચારુતા અને વગેરે ભાષાઓમાં થયેલા તેના ભાષાન્તર નોંધ પાત્ર છે. વિચારા તથા કલ્પનાઓની ઉચ્ચતાને કારણે જૈનત અને સુપ્રસિદ ખની છે. તેમની ઉપમાએ સુંદર, સાનુકૂળ અને વિભિન્ન પ્રકારની છે. પ્રેમ અને કરુણાના ભાવેાને વ્યકત કરવામાં તેમની શૈલી ઉત્કૃષ્ટ છે. તેમની સુંદર ભાષામાં કેટલાયે ગૂઢ તવા છે. આ ઉપરાંત થઈ ગયેલા સાહિત્ય સ્વામીઓમાં ભાસ નામના નાટયકાર અસ્થાને છે. નિયમના તેના ૧૪ નાટકમાં (૧) મધ્યમ આર્ય (૨) દૂત વાકય (૩) બાલ ચરિત (૪) પ્રતિમા (૫) અભિષેક (૬) અહિં મારક (૭) પ્રતિજ્ઞા યાગન્ધ્રરાયણ (૮) સ્વપ્ન વાસવદત્તમ (૯) ચાર ન (૧૦) તઘટાત્કચ (૧૧) કહ્યું બાર (૧૨) ઇંદુબળ (૧૩) પસ રાત્ર વગેરેના સમાવેશ થાય છે. લેખક * મૃચ્છ કટિક અથવા · Little clay cart ' ના રાહક બગભગ ઈ. સ. ની ચોથી સદીમાં થઈ ગયે. કર્દિક મૃચ્છ સંસ્કૃત સાહિત્યના અધધ રોક નાટકોમાંનુ એક છે. વિશાખાદત્ત નાટયકાર મુદ્રા-રામના કર્તા હો; તેમાં વધુ લી ક્રાંતિ, ચંદ્રગુપ્ત મોજ નદ સત્તાને ઉપસાવી પાડી ગાદી મેળવી હતી. તેની સાથે છંદ એસતી આવે છે. * એક ‘ધનલ' નામના નાટકનું કર્તુત્વ પણ ભાસનુ મનાય છે. • ટૂંકી ચંદ્રગુપ્તમ્ ' ના લેખા પણ તેને માનવામાં આવે છે. આ પછી નાટયકારામાં ભટ્ટી લેખક આવે છે. ભટ્ટી રચિત રાવણવધ અને ભટ્ટીકાવ્ય (રામની કથા અને વ્યાકરણના નિયમેાનુ જ્ઞાન ) એ બન્ને અનુપમ કૃતિએ છે. કેટલાક ભટ્ટીને ભતૃહિરે માને છે; જે ક્રમશઃ સાધુ, દરબારી, વ્યાકરણશાસ્ત્રી અને કવિ અન્યા. Jain Education International ૨૪૯ તેણે પ્રસિદ્ધ ત્રણ શતકા' ની રચના કરી હતી. આ ઉપરાંત માતૃગુપ્ત; ભતૃમેધ, નાટયકાર શૌમિલ અને કવિ પુત્ર પણ આ યુગના જ સાહિત્યકારા હતા. મના આ દરમ્યાનજ, પૂર્વે` રચાયેલા પુરાણા ને અદ્યતન વવામાં આવ્યાં. ઈ. સ. ૩૫૦ સુધીના કળિયુગના વંશના ઇતિહાસ લખવામાં આવ્યા, તથા વિષ્ણુ અને શિવની પ્રાથનાએ તેમાં જોડી દેવામાં આવી, માનવ, નારદ, કાપન, બૃહસ્પતિ વગેરે સ્મૃતિ પણ આ યુગમાં રચાઈ હતી. આ ઉપરાંત કામન્દકનું નીતિસાર પશુ આજ સવકાળ દરમ્યાન સાધુ, ગુપ્ત સમ્રાટાના કામદક નામના મંત્રીએ આ નીતિસારની રચના કરી હતી. આજ યુગમાં ‘હિતાપદેશ' પણ રચાયુ. કાવ્ય સાહિત્યમાં પણ યુગ દરમિયાન નોંધપાત્ર બેઠ થયું હતું. ઇશ્વરકૃષ્ણ નામના લેખકે પેાતાનું પ્રસિદ્ધ પુસ્તક ‘સાંખ્યકારિકા' (Sankhya System of Philosophy) રચ્યું. અને મુનિ વાત્યાસ્યને ‘ન્યાય—ભાષ્ય' અથવા ‘ન્યાય પદ્ધતિ’ (Nyaya 5ystem of Philosophy) આ યુગમાં લખ્યું, પ્રાતપાદ લેખકે દાય ધમ સમય વ ીર્ષિક ન્યાયપદ્ધતિ) ઉપર પેાતાની કલમ ચલાવી, યોગદાન ઉપર વ્યાસ ભાષ્યની રચના કરવામાં આવી. ખોયાન, વય અને ભતુ પ્રપન્ન જેવા તત્ત્વચિંતકો પણ આ યુગમાં થઇ ગયા. બૌધ્ધ લેખક આસંગે યોગાચારભૂમિ-શાસ્ત્ર' અને મહાયાન સરિપ્રહણ'ના ગ્રંથ લખ્યા કાવ્યા અને કુમાર ગિરિન'ના ર્ષિના દડી પડ્યું. આ યુગમાં થઈ ગયા. તેમનું પદલાલિત્ય પ્રશ ંસનીય બન્યું છે. એજ રીતે વમુખ નામના ખૌ વિદ્યાને નિશાન અને મહાયાન મ બન્ને પંધાના નચિંતન ઉપર વાચવા જન્મ્યા, જ્યારે દિનાગે ‘પ્રમાણ સમુચ્ચય’ની રચના કરી. પરમાર્થે વસુબંધુનુ જીવનચરિત્ર લખ્યું અને ગાર્મિન નામના બૌધ્ધ વિજ્ઞાને બદુંબની રચના કરી, ગુપ્તકાલીન સાહિત્યને વિવિધલક્ષી અને સમૃધ્ધ બનાવ્યુ. આ સર્વેમાં-કાવ્ય, નાટક, તત્વચિંતન, વ્યાકરણ શાસ્ત્ર કથા-વાર્તા... વગેરેમાં ભારતીય નાટય અને વાર્તા સાહિત્યે વિકીમાં જબ્બર ખાકર્ જન્માવ્યું હતું. બાથી જ શ્રી દક તેમના બાપા વાળા ને તું ભવમાં નોંધે છે કે, — “ હિંદુસ્તાન માત્ર તેમના બધા કે વત્રાની જ નિકાસ કરવુ ન હતું, પરંતુ વાર્તાની પણ નિકાસ કરતુ હતુ જેની પચતત્ર અને જાતક કયા સાક્ષી પૂરે છે. ' કલાક્ષેત્રે સુવર્ણયુગ: ગુપ્ત યુગમાં જેસી રીતે સાહિત્ય સાળે કળાએ ખીલેલ તેજ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy