SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ ધ નથી." તેમ શ્રી દા કરે છે. આષભાઇ વામિહિર અને મમ ગુપ્તને આ દુનિયાના સૌ પ્રથમ અને સર્વોત્તમ ખગોળશાસ્ત્રીએ અને ગણિતશાષવી શકાય. માય ‘સ્પેસિાંત લખ્યું જેમાં મુખ્ય અને ચાઇનાં સાચા કાથા દર્શામાં. તેનું શ્યુન કરવામાં આપ્યું છે. સમાજ જીવન: ગુપ્તયુગના સમાજ શ્રમ ધમ દ્વારા નિયંત્રિત હતો. જેની ઝાંખી આપણને લિાલેખોમાંથી થાય છે. આંતરજ્ઞાતીય લગ્ન પણ ચતાં હતાં બ્રાહ્મજ઼ા તપ, સ્વાધ્યાય ( વેદોનું અધ્યયન) મંત્ર, પુત્ર, ભાષ્ય અને પ્રવચનોના અનમાં તીન રહેતાં. . જેમાં સૌ પ્રથમ જ ભારતીય ખગેાળશાસ્ત્રી હતા. જેણે સૌ પ્રયમ દર્શાક્યું કે પૃથ્વી પાતાની ધરી બંપર કરે છે. તેમબે નક્ષત્રો અને ચાના પરિભ્રમણ અને પવિતનનું વિષ્ણુ આપ્યું. વરાહ મિહિરે બૃહદ મહિના ખાને નમો, વનસ્પતિશાસ્ત્ર, પાર્તિક ઇતિહાસ, પ.કૃતિક ભૂગોળના વિષયા પર ચર્ચા કરી. તેમણે પંચ સિંદ્ધાંત, બૃહન્નતક તથા લઘુજાતક ગ્રંથોની રચના કરી. બ્રહ્મગુપ્ત આ યુગના ગોળશાસ્ત્રી અને ગતિત હતા. તેમણે ન કરતાં વર્ષો પૂર્વે શાકના નિયમ પ્રતિ પ્રાĒિત કર્યા હતા. પિંતેમ ાન અને ચિંતનના કચ્ચતમ આદર્શના પ્રતિક જેવા હતા તેઓ યોગીએ કહેવાતા અને સિધિ તથા મેચની પ્રાપ્તિ માટે એકસ ચિંતનની અંદર ડૂબેલા રહેતા. કેટલાક મુનિઓ તેમ તેપાં કરી પુષ્ઠનું ઉપાર્જન કરતા હતા. બૌ યાાળુઓમાં કાાિન પેશાવરથી ગાળની ખાડી સુધી સત્ર ગયો, પરન્તુ તેણે રાજ્ય, શાસન, આર્થિક સ્થિતિ વગેરે વાર્તામાં કોઈજ રસ ન લીધે. તે બૌદ્ધભિક્ષુ હોવાથી, બૌધ્ધ ધર્મના તીસ્થાનાના દર્શન તથા ધાર્મિક ગ્ર ંથાનુ અધ્યયન અને પર્રશીલન કરવાને જ તેને મુખ્ય હેતુ હતા, તેથીજ તેનું વિવરણ આ ધાર્મિ ક વધુ છે; આને પરિણામે ગુપ્ત સમ્રાટોના શાસનકાળના કોઈજ પરિચય આપણને તેમાંથી મળતા નથી. પર ંતુ ફાહિયાનના નીચેના વિવરણુ પરથી ગુપ્તયુગના પ્રત્ન પાની સુખાકારીની ના મિત થાય છે. માથાની અંદર નવનીત' ની રચના ગુપ્તપુરમાં પ્રયાગ, સૂત્રેા અને ઉપચાર વિધિએ આપવામાં આવી છે પલકાÇ નામના વિદ્વાને સૌ પ્રથમ પશુ-ચિકિત્સા ઉપર હસ્યા પુર્વે લખ્યું ધ: ’ સ્વ બ્રાનું ધમ, વૈત, શૈવ, સાત ઈત્યાદિ રૂપેામાં પલ્લવિત થયેલા હતા તેમ છતાં ધાર્મિ ક ઉદારતા અને સહિષ્ણુતાના એ યુગમાં બૌધ્ધ અને જૈન ધમ પણુ વિકસિત થઈ વો હતા. બૌધ્ધ ધર્મનુ મુખ્ય કેન્દ્ર એ સમયે સાંચીના કાકનાદ ખેત વિહાર હતુ, જેને ગુપ્ત સમ્રાય તરફથી પુરતા પ્રમાણમાં દાન મળતું હતું. કુમારગુપ્ત બીજાનાં સમયમાં સારનાથની અંદર દાહ્ કલાત્મક બૌધ્ધ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી જૈન ધર્મ વિષે વિચારીએ તે માપ્યું. પહેલાએ ઉગિરીના એક ગુફામાં પાનાય ( ૨૭મા તીર્થંકર) ની એક ભવ્ય મૂર્તિ સ્થાપ્તિ કરી હતી. શ્રુતનાં સમયમાં એક સ્તંભના ખૂણાઓ ઉપર પાંચ તીય કરતી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અને તેને પણ અનુદાન આપવામાં આવ્યું હતું. જૈન ધર્મગુરૂઆની પ્રતિમાઓ પણ માં સ્થાપિત કરવામાં આવતી હતી અને ધમ ગ્ર ંથાને ઉપાસના માટે મંદિરેશમાં પ્રસ્થાપિત કરવામાં આવતા હતા. જન કલ્યાણુંઃ વ્યકિતગત પરોપકારની ભાવનાથી પ્રેરાઇને વિવિધ પ્રકારની સંસ્થાના માધ્યમ દ્વારા લાકકક્ષાણુના શુભ કાર્યો કરવામાં આવતાં હતાં. આવા આંખે દેખ્યો અહેવાલ ફાહિયાને પેાતાની પ્રવાસ નોંધમાં આ યો છે. તો ધમમા જોઇ કતી, જેમાં ચાવાળુખાતે હિમ” ખાન, પાન, ભોજન, વસ્ત્ર, રહેઠાણ વગેરે સગવડતાઓ પૂરી પાડવામાં બાવની, નો વિનિાવો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં રાગીએની મફત સારવાર, તા અને ખાન-પાનના પ્રશ્ન કરવામાં આવતા હતા. વિરોધતા તે 1કાયાના કામનો ઉલ્લેખ આપણને ગપ્ત સમ્રાટોના શિલાલેખો ગાંધી પડે છે. તેનાં વતુમાં આવતા યા ટી (૧) Jain Education International ૫૧ વાપી (વા) (૨) નાયક (નાવા), “દિર, જળાયો, ઉઘાન, ઉપવન, સાવરા, ખારીઓ, આ પ્રસાદ, મશિના સમાય, વિશ્વાસ વિમાનમાવા, માની હારમાળાખ્ખો ) જેવા ( પ્રજા સંપૂર્ણ સુખી છે, વ્યવહારમાં લૌખાપટ્ટી તથા પંચાયત વગેરે કશું નથી. તેઓ શાની ભૂમિત ખેડે છે, તે તે ભાગ આપે છે. તેઓ જ્યાં ઢિમાં રહે રાખ ન છે પ્રાણ આપે છે, કુ પ્રાણદંડ આપે છે, કે ન તા શારીરિક ન તા ચારીરિક ... અપરાધીને અવસ્થા અનુસાર ઉત્તમ સાહસ, મધ્યમ સાહસને દ'ડ આપવામાં બાવે છે. વારંવાર યુગ કરવા માટે લિંનું કદ કરવામાં આવે છે. રાજાના પ્રતીહાર અને સહચરા વેતનભાગી છે, સમગ્ર દેશમાં માંડા સિવાય કોઈ હિંસા કરતુ નથી. દારૂ પીતુ નથી. અને લસણ કે ડુંગળી ખાતુ નથી. ગુલાાને ચાંડાલ કહે છે. તેએ નાત તે ગામ બહાર રહે છે. અને નગરમાં જ્યારે આવે છે ત્યારે સૂચના આપવા માટે લાકડી કાકીને ચાલે છેઃ કે જેથી લેકે તેમનાથી બચીને ચાલે; અને તેમને અડકી ન જાય. જનપદમાં સુઅર અને મુગ‚ કોઈ પાડતા નથી. તેમજ જીવંત પશુવેચતા નથી; અને કયાંય દારૂ કે જૂનાગરની દુકાને નથી. વિનિમયના માધ્યમ તરીકે કોડીઓને વ્યવહાર છે. ફકત ચાંડાળા જ શિકાર કરે છે. દારૂ વેંચે છે અને માછલીએ મારે છે.' શિક્ષણ :— 46 શિલાલેખામાં રિક્ષકાને આચાય અને ઉપાધ્યાય તથા વિદ્યામાને સિંધ્ધ તથા ગારી કહેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy