SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ઈ. સ. ઈ. સ. ઈ. સ. ઇ. સ. ઈ. સ. ઈ. સ. ઈ. સ. ઈ. સ. ઈ. સ. ઇ. સ. ઈ. સ. ઈ. સ. ઈ. સ. ઇ. સ. Jain Education International ૧૯૪૮ ૧૯૪૮ ૧૯૪૮ ૧૯૪૮ ૧૯૫૦ ૧૯૫૦ ૧૯૫૧ ૧૯૫૧ ૧૯૬૧ ૧૯૬૧ ૧૯૬૨ ૧૨૯૬૪ ૧૯૬૫ ૧૯૬૫ ૩ જીન માઉન્ટબેટને બે ભાગલા પાડયા હિન્દ–પાકિસ્તાન ૩ જાન્યુઆરી મહાત્મા ગાંધી સાંજની પ્રાર્થના કરવા જતા હતા એ વખતે નામ ગોડસેએ ગાંધીન ગાળીથી ઠાર કર્યાં ને ગાંધી હે રામ” ના શબ્દથી ઢળી પડયા. આખા ભારતમાં કોંગ્રેસ સત્તા પર રાજ્ય કરવા લાગી. અને અંગ્રેજોનુ નામ સદા ભુંસાયું. અસ વ્યવહારના રાષ્ટ્રિય કરણની શરૂઆત પૂના-અહમદનગરથી થઈ ૨૬ મી જાન્યુઆરી પહેલા પ્રશ્ન સત્તાક દિનની ઉજવણી. ૧૫-૧૨-૧૯૫૦ સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન શાંતિનિયનમાં વિશ્વભારતી યુનિ. સીટીની સ્થાપના થઈ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કામનાથ મહાદેવના લીંગની પ્રતિષ્ઠા કરાવી. હ માય ગો મહારાજાએ ભગવદ્રોમંડલના ૯ ભાગ રમ્યા હતા. તેના ઉપરથી શાખ બહો માંડણની રચના કરી. ત્રીજી પંચવર્ષિય યોજના ઘડાઇ આકટોબર માસમાં ચીનનું ભારત ઉપર પ્રચમ આક્રમણ હજારા શહીદ થયા. ભારતની જનતાએ વીર સૈનિક માટે રૂપિયા કરેખાના ડગલા કર્યો. તા. ૨૭ મે ૧૯૬૪ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનું અવસાન પાકિસ્તાનનું ભારતપર આક્રમણ લાઇ માસમાં નળિયા ( કચ્છ ) ખાતે પાસ્તાનની લડાઈ વખતે ૧૯-૯-૬૫ના રાજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય તથા તેમના પત્ની માલેનનું અવસાન. પાકિસ્તાની સૈનિકોએ આ વિમાનને ઉડાવી દીધું ઈ. સ. ઈ. સ. ઈ. સ. ઈ. સ. ઈ. સ. ઈ. સ. ઈ. સ. ઈ. સ ઈ. સ. ઈ. સ. ઈ. સ. ઇ. સ. ઇ. સ. . સ For Private & Personal Use Only ૧૯૬૬ ૧૯૬૬ ૧૯૬૬ ૧૯૬૮ ૧૯૬ ૮ ૧૯૬૮ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૭૦ ૧૯૭૩ ૧૯૭૩ ૧૯૭૧ ૧૯૬૧ ۱۳۹۱ ભારતીય ભસ્મિતા તા. ૨૪ જાન્યુઆરી ભારતના ત્રીજા વડાપ્રધાન શ્રી ઈંદીરાગાંધી બન્યા. ભારતના પ્રથમ “સ્ત્રી” વડાપ્રધાન છે. તા. ૫ જનીતિ હીરાએ રૂપિયાનું અવમુલ્યન જાહેર કર્યુ. જુલાઈ-૬ ૬ લાલબહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડા પ્રધાનનું તારક દ ખાતે અવસાન. ભારત-પાકની લડાઈ બંધ કરવાના કાલ કરાર ઉપર સહી કર્યા પછી અવસાન. ગુજરાતમાં ની લ માટે સી. તા. ૯. ૧૧ જાન્યુઆરી ૧૯૬૮માં હૈદ્રાબાદ મુકામે ઈન્દીરાના ટેકાથી નિજલી ગપ્પા કૉંગ્રેસ પ્રમુખ બન્યા ૩જી મે રાષ્ટ્રપ્રમુખ ત્રીજા ડે. આકારહુસેનનું અવસાન. જાન્યુઆરીમાં બંગાળના શ્રી કમરૂઝમાંએ મુંબઇ-કલ્યાણુમાં દસ દિવસ માટે અને દસ રાત માટે સતત સાઇકલ ચલાવી હતી. કેરિસનું નિંભાન મધુ, સાહિત્ય સર્જન માટે ફોરાક ગોરખ પુરીને પ્રાઇઝ મળ્યું. ૨૧ નવેમ્બર ભારતના વૈજ્ઞાનિક નેબલ વિજેતા સી. વી. રામનનું બેંગ્લોરમાં અવસાન થયું. ઉમર-૮૨ સી. વી. રામનની ડીગ્રીના ત્રણ પુસ્તક માય તેટલી ડીગ્રી મેળવી છે. ભારતની વત્તી ગતરી થતાં ભા તની વસ્તી પ૪ કરોડ ૯૭ લાખની વસ્તી થઈ. હાલ ભારતભરમાં માત્ર સૌરાષ્ટ્ર ગીરનારના જંગલમાં ૨૦૨ ( સો છે) સિંહાની વસ્તી છે. ૧૭ મે ગઢવાલ હિમાલયમાં આવેલ ૧૯૯૨ ઊંચું “ કાકભુષ’ડી ” નું અજય શિખર સર કર્યુ જે.એસ, નમીએ. ભારત રશિયા વચ્ચે શાંતિ કરાર. www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy