SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ. સ. ૧૮૯૩" " બંગાળ સાહિત્યની સ્થાપના રમેશ " , ચંદ્ર દર કરી. ૧૮૯૭ ૩ જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝને ૧૮૯૭ ૧૯૧૨ ૧૯૧૨ ૧૯૧૩ ૧૯૧૪ ૧૯૧૭ ૧૯૧૮ ૧૯૨૧ સ. ૧૯૨૧ ૧ ૧૯૨૫ હિન્દભરમાં પ્લેગ શરૂ થશે. ભારતમાં દુષ્કાળ પડે. દિલ્હી હિંદની રાજધાની બન્યું. સાહિત્ય માટે નોબલ પ્રાઈઝ રૂ. ૧ લાખનું ગીતાંજલી પુસ્તક માટે રવિન્દ્રનાથ ટાગોરને મળયું. પહેલું વિશ્વયુદ્ધ રાજેન્દ્રબાબુ સાથે ગાંધીજીને પહેલા પરિચય થ અને ચ પારણ સભાપહ ભરાયું. લેગ અને ઈન્ફલ્યુએન્ઝાનો રોગચાળો ભારતમાં ફેલાયે. અખિલ ભારત યુવક કોંગ્રેસ અધિવેશન (રાજકોટ) નું ગાંધીજીએ ઉદ્ધાટન કર્યું. અસહકારના આંદોલનની શરૂઆત. ધારાસભામાં હિન્દી પ્રમુખ પ્રથમ સ્વ. શ્રી વલ્લભભાઈ પટેલ હતા. 'હિન્દ અને ઇંગ્લેન્ડ વચ્ચે હવાઈ સર્વિસની શરૂઆત થઈ. પૂ. મહાત્મા ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” નું પ્રકાશન. સંપૂર્ણ સ્વાતંત્ર્યને ઠરાવ થયો. ૨૬ જાન્યુઆરી ભારતના સ્વતંત્ર દિનની પ્રતિજ્ઞા. ૧૨ માર્ચ ૧૯૩૮ ના પ્રસિદ્ધ દાંડી કૂચને પ્રારંભ. સવિનય કાનૂન ભંગની ચળવળ લંડનમાં ગોળમેજી પરિષદ ભરાણી ભગતસીંહને ૨૪ માર્ચે ફાંસી ગાંધી ઈરવીન કરાર લંડનમાં બીજી ગોળમેજી પરિષદ ભરાણી આમાં ગાંધીજી ભાગ લેવા ગયા. વીર ભગતસીંહને ૨૪ માર્ચે ફાંસી ૨૩ માર્ચના રોજ વીર ભગતસીહ રાજ્યગુરૂ અને સુખદેવ ત્રણેને ફાંસી આપી. . . . ભગતસીંહને બેન અમૃતકેર ઉંમર ૭૦ જીવે છે. માતા વિધાર્વતીજી ઉંમર-૯૦ જીવે છે. ફાંસીના માંચડે ચડતાં પહેલાં લેનિન નનું જીવન ચરિત્ર વાંચતા હતા. જેલર આવ્યો. ચાલો-ત્રણ મિનિટ છે. ભગતસીંહે પુસ્તકને છેલો ફકરો વાંચતા-વાંચતા હાય ઉંચે કરી બોલ્યા, “જરા થોભો” એક મહાન આત્માનું બીજા મહાન આભા સાથે મિલન થઈ રહયું છે.” પ્રકરણ પુરૂ થતાં જ કંઈક લાબ ઝીન્દાબાદ” ના નારા સાથે ફાંસી દે લપેટાઈ ગયા. ૪ મિનિટ પછી ફાંસીના માંચડેથી ઉતારતા વાહ-વાહ ના સ્વર સંભળાયા આથી અંગ્રેજ સરકારે તેના ટૂકડા કરાવી તેના દેહને સતલજ નદીના - કિનારે પેટ્રોલ છાંટી બાળી નાખે. અ હતી અંગ્રેજોની કુરતાને એક દાખલો. ૧૯૩૪ - બિહારના ધરતીકંપ ૧૬ જાન્યુઆરી ના રોજ હજારોની ખુવારી. . ૧૯૩૭ અખિલ હિન્દ સાહિત્ય પરિષદના કવિ ખબરદાર મદ્રાસ ખાતે સ્વાગત પ્રમુખ હતા. ૧૯૩૯બીજું વિશ્વયુદ્ધ તેમાં ભારતને પણ આંચો લાગે. કે . ૧૯૪૨ મહાત્મા ગાંધીએ “હિન્દ છોડે ની ચળવળ ઉપાડી. “ભારત છોડો ઠરાવ. * : - ૧૯૪૩ બંગાળને ભયંકર દુષ્કાળ. ' ૧૯૪૫ આઝાદ હિન્દ ફોજની સ્થાપના. ૧૯૪૭ ૧૫ મી ઓગષ્ટ પ્રથમ સ્વાતંત્ર દિનના શુભ મંગલ પ્રહસ્થાન. ૧૯૪૭ ભારતને આઝાદી મળી ત્યારે ૬૦૦ જેટલા રાજવી ભારતમાં હતા ને - ૧૦૦ જેટલા જાગીરદાર હતા. ૧૯૨૬ ઈસ - ૧૯૨૭ ઈ. સ. સ. ઈ. સ. ૧૯૨૯ ૧૯૩૦ ઈ. સ. ઈ. સ. ૧૯૩૦ ઈ. સ. સ. સ. સ. . ૧૯૩૦ ૧૯૩૦ ૧૯૩૧ ૧૯૩૧ ૧૯૩૧ . ઈ. સ. ઈ. સ. ૧૯૩૧ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy