________________
સ્મૃતિગ્રંક
૨૨૭
ક્ષેત્રની સફળતાને લીધે “૬૯-૭૦ માં એકંદરે ભાવો સ્થિર રહ્યા બીજુ હરિયાળી ક્રાન્તિ મોટા ભાગે મોટા ખેડૂતોને જ અસર હતા. ભાવ સપાટીને અસર કરનારૂં બીજુ પરિબળ છે નાણુને કરી શકી છે. જે ખેડૂતો થોડાક સાધન સંપન્ન હતા તેઓએ જ પૂરવઠા એટલે ઉત્પાદન વધતા અને નાણાંકીયકરણ વધતાં નાણાંની સુધારેલું બીયારણ વગેરેને લાભ લીધો છે. આને પરિણામે બે જેટલી જરૂરિયાત વધે તેનાં પ્રમાણમાં શાખી નાણાંને લક્ષમાં લઈ સમસ્યાઓ ઉદભવેલ છે. એક તો ગ્રામ વિસ્તારોમાં આવકની નાણાંને પુરવઠો વધારો જોઈએ. આ માટે ખાધ પૂરવણીની અસમાનતા વધી છે કારણ કે નાના ખેડૂતોને હરિયાળી ક્રાંતિ નક્કી કરેલી મર્યાદાને ઓળંગવી જોઈએ નહીં. તે જ ભાવ સ્પર્શી શકી નથી. અને બીજી સમસ્યા જેમની સમૃદ્ધિ વધી છે તે અંકુશમાં રહેશે. તેમ છતાં પણ કેટલેક અંશે ભાવો વધે તો સમૃદ્ધિને બચતનાં સ્વરૂપે આર્થિક વિકાસ માટે કેમ મેળવવી તે છે. ઓછી આવક વાળાને રક્ષણ આપવાનાં વિવિધ પગલાઓ હાય ધરવા જોઇએ.
પહેલી સમસ્યાના ઉકેલમાં આપણે એમ સૂચવી શકીએ કે
સહકારી મંડળીઓએ અને વ્યાપારી બેંકે એ સુધારેલું બીયારણ આપણે આગળ જોઈ ગયા કે અનાજનું ઉત્પાદન એ અનેક
વગેરે ખેડૂતોને પૂરા પાડવા જોઈએ. અને ટ્રેકટર, બીજા યંત્ર દૃષ્ટિએ મહત્વનું છે. પરંતુ આપણે ત્રીજી યોજનામાં અન્ન ક્ષેત્રે
વગેરે ખેડૂતોને ભાડે મળી રહે તેવી સુવિધા પૂરી પાડવાની સંસ્થાનિષ્ફળ ગયા છીએ. પ્રો. ચીનોય આ માટે એમ માને છે કે કીય જોગવાઈ કરવી જોઈએ. વ્યાપારી બેકેની લીડબેકની યોજના આપણે આપણે પાયાને ઉદ્યોગ શું છે તે ઓળખવામાં ભૂલ કરી
આ બધી બાબતોમાં ઘણું કરી શકે તેમ છે. અને નાના ખેડૂતોને છે અને ખેતીનાં ક્ષેત્રને આપણે પૂરતી શાખ અને મૂડી પૂરા પાડયા
હરિયાળી ક્રાતિ સ્પશે તે માટે શાખની જોગવાઈ વગેરે પગલાનથી. તેઓ આપણાં પાયાનાં અને ભારે ઉદ્યોગોનાં મૂડી રોકાણ
એ પણ લેવા જોઈએ. અને પાયાનાં માળખાનાં મૂડી રોકાણુ તરફ સહાનુભૂતિથી જોતા ખેડૂતોને વધેલી સમૃદ્ધિને આર્થિક વિકાસ માટે બચતનાં નથી. અને ખેતી પાયાનો ઉઘોગ છે માટે તે તરફ વધારે ધ્યાન
રવરૂપે પાછી કેમ મેળવવી તે ખરેખરી કપરી સમસ્યા છે. બેંકોમાં આપવું જોઈએ તેમ જણાવે છે. પ્ર. દાંતવાલાનાં મંતવ્ય અનુસાર વ્યાજનો દર નીચે હોય અને શાહુકાર વ્યાજનો દર ઉંચે આપતા ખાતર, સુધારેલું બિયારણ, ખેતી વિષયક સાધનાને અભાવ, હોય તો સ્વાભાવિક છે કે ખેડૂતો પોતાની બચતને શાહુકારને ત્યાં સિચાઈ વગેરેની અપૂરતી પ્રગતિ વગેરે ખેતીનાં ક્ષેત્રની સ્થગિતતા રાખે, અને તે બચત આર્ધિક વિકાસને બદલે પાછી ખેડૂતોમાં માટે જવાબદાર હતા.
વહેંચાય અને ઉપભોગમાં વેડફાઈ જાય તે શક્ય છે. અથવા તો
સમૃદ્ધ ખેડૂતો પોતાની વધેલી સમૃદ્ધિને મેજશેખમાં વેડફી નાખે તે ૧૯૬૬ પછી આપણે ખેતીનાં ક્ષેત્રે નવી વ્યુહરચના અપનાવી છે જેને સધન ખેતી કહે છે. અને આ નીતિને પરિણામે આપણે
પણ શક્ય છે. વળી બેંકોમાં નાણું મૂકવાથી સરકાર અને સમાજની
નજરે ચડી . વાથી કદાચ ભવિષ્યમાં કરવેરા પણ આવી પડે તે અનાજની બાબતમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. એટલે કેટલાક
ભય પણ હોય છે. એટલે ગ્રામ વિસ્તારોની બેંક શાખાઓ વધુ આને હરિયાળી ક્રાન્તિ પણ કહે છે. '૬૬-૬૭માં અનાજનું ઉત્પાદન
ડીપોઝીટો આપી શકે તેવા વ્યાજનો દર રાખવા જરૂરી બની ૭૪.૨૩ M. T હતું તે વધીને '૬૭-૬૮માં ૯૫.૬ M T થયું
જાય છે. અથવા તો આ બચતને એકઠી કરવા કરવેરાના માર્ગ જ્યારે '૬૮ ૬૯ માં આયોજન પંચનાં અંદાજ મુજબ ૯૮ M T.
લે સલ હભર્યો ગણાયઃ અહીં રાસાયણિક ખાતર ઉપર એકસાઈઝ જ્યારે '૬૯-૭ માં ૯૯.૬ M. T. અને ' -૭૧ માં સરકારી
યૂટી, સિંચાઈનાં દરમાં વધારો વગેરે સૂચવી કાય. પરંતુ તેમ અંદાજ મુજબ અનાજનું ઉત્પાદન ૧૦૦ M T નો આંક વટાવી
કરવા જતાં તેને વપરાશ ઘટે તો હરિયાળી કાનિ અવરોધાય તે ગયું છે. શ્રી દાંતવાલાનાં મતે આ કાન્તિ માટે વધેલો સુધારેલા બીયારણને ઉપગ, વધેલા ખાતરનો ઉપયોગ, પંપનું વિજળી
શકય છે. એટલે ખેતીની આવક ઉપર આવકવેર નાંખવો તે
કદાચ ડહાપણભર્યું પગલું ગણી શકાય કરણ પરિબળો જવાબદાર છે.
હરિયાળી ક્રાન્તિની ત્રીજી મર્યાદિતતા ભૌગોલિક છે. તે દેશના પરંતુ એમ લાગે છે કે હરિયાળી ક્રાન્તિનું ક્ષેત્ર ત્રણ રીતે અને સત્ર 2) સનિ
પગ
અમુક જ વિસ્તારને સ્પર્શી શકેલ છે, તેને બદલે બધા જ જિલ્લાઓને મર્યાદિત રહ્યું છે. એક તો અમુક જ પાકમાં હરિયાળી ક્રાતિ = સહી લેવી છે પરંતુ આ માટે જ્યાં સિંચાઇની સુવિધાઓ આવી છે. અને સૌથી વધુ નોંધપાત્ર પ્રગતિ ઘઉંમાં જ થઈ છે.
નથી.ને વિસ્તારોમાં નાની સિંચાઈની યોજનાઓ હાથ ધરવી જોઈએ. ભારતમાં ઘઉંનું ઉત્પાદન ', ૪-૬૫ માં ૧૧ M. T. હતું તે
અને જમીનને ખેતીલાયક બનાવવાનાં કાર્યક્રમો હાય ધરવા વધીને '૬૯-૭૦ માં ૨૦ M. T. થયું. પરંતુ ચોખાની બાબતમાં
જોઈએ. આમ વિવિધ પગલાઓ લઈ હરિયાળી કાતિનાંક્ષેત્રને પ્રગતિ સંતોષકારક નથી. '૬૪-૬૫ માં ચાખાનું ઉત્પાદન ૩૮ બધીજ રીતે વિસ્તૃત કરવું જોઈએ.
M. T, હતું જ્યારે ૬૮-૬૯ માં તે ૪૦ M. T હતું. આમ ચેખાની બાબતમાં આપણે હજ હરિયાળી ક્રાતિ સિદ્ધ કરી શકયા આપણી વર્તમાન સમસ્યાઓમાં ઉદ્યોગોની વણવપરાયેલી નથી. તે જ પ્રમાણે કઠોળ અને રોકડીયા પાકોની બાબતમાં પણ શકિત પણ તાકીદની સમસ્યા છે. વણવપરાયેલી શકિતને લીધે પ્રગતિ સાધવાની બાકી છે.
સમાજને તેના મૂડીરોકાણના બદલામાં યોગ્ય વળતર મળતું નથી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org