SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ક્રુતિક ચ બ્રીટીશ અમલ દરમૈિયાન ભારતીય સેનાના અફસર બનવા માટે જેની પસંદગી કરવામાં આવતી તેને લશ્કરમાં કિંગ્ઝ કમીશન મળ્યું એમ કહેવામાં આવતું. પસંદગી પામેલ વ્યકિતને તાલીમ માટે ધીનાં સે મેમ્બવામાં આવી આમ પરદેશમાં તાજીમ લેવાથી અને પછી વીટીશ સરીના સપર્કમાં આવવાથી આવા 'જાગ્ઝ કમીશન્ડ હીરા દિવાની હકુમતની સર્વેના સ્વીકારવાન ીકીટ વલ સ્વીકારતા થઈ જતા. તેઓ રાજકારણ અને કારમાં ઉંઝાની કરતી વાતા હતા. કાય ઉપરંતુ ધ્યાન પણ આપતા. પરન્તુ રાજકારણીએમને પડકારવાની વાતને ભાગ્યેજ ગભીર રીતે ધ્યાનમાં ધ્યાનમાં લેતા. ઢોતા. રાષ્ટ્રીય નિસ્ પે લેવાનુ કામ લશ્કરીઓનુ નથી એ વાત એમના હૈયામાં ઉંડી કોતરાઈ ગી હતી. એટલે આવા કીંગ્ઝ કમીઝન્ડ' અસર। જ્યાં સુધી ભારતીય સેન ના વડા તરીકે વિરાજે છે ત્યાં સુધી ભારતમાં અન્ય દેશે પેડે લશ્કરી બળવા થવાની સંભાવના નથી. હા. ઈસ્વીસન ૧૯૫૮ માં પાર્કાસ્તાનની જેવી પરિચિત હતી અને બંધૂ ખાને બકરી ળા કરવાનું સમ કર્યું હતુ. એવી પરિસ્થિતિ ભારતમાં ઉત્પન્ન થાય તેમજ કદાય એવું અને બાકી એવી ભીતિ રાખવાનું કાંઈજ કારણું નથી. કારણ કે ભારતની પરિસ્થિતિ ખીન્નકુલ ઉન્નતી છે. શ તંત્ર થયો ત્યારથી રાજકીય નેતાગીરી તંત્ર પર સંપૂર્ણ કાબુ ધરાવે છે. વળી આમ જનતાને પણ તંત્રને મજબૂત ટેકો છે એ વાત પણ બીલકુલ સ્પષ્ટ છે. આ નરુનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને ભારતની ખામ જનતામાં એમને પ્રાપ્ત થયેલી કલ્પનાતીત લેાકપ્રિયતા કોઇ પણ લખી અધિકારીને નત્ર સામે ચર્ચો ઉઠાવતા પમાં વિંગાર કરતા કરી મૂકે એમ હતુ. જંગી લશ્કરી સરા " નિંબળ હતા. શ્રી કૃષ્ણ કેનનની રક્ષણ પ્રધાન તરીકેની કારકીર્દિના વર્ષના ગાળામાં લશ્કરી અગ્રેસરીમાં મત ભેદ પણ ઘણા હતા. સ્વાતંત્ર્ય પ્રપ્તિ પછી ભારતને આઠ લશ્કરી સેનાધ્યક્ષા સાંપડયા એમાં પાંચમાં તા સરમુખત્યારીની માટી જ નહેતી રાજકીય નેતાએ નિર્મૂલ હોત ને પ્રશ્નમાં પણ અમાનીના ગત છતાં બે લીખ કરી શકતા નહિ. એમાંના સાત તા કાઈ સૈનિક તરીકેના વ્યક્તિગત ગુણ સબારને લીધે આમ સ્થાને પહોંચ્યા નાના સૌથી જૂના હતા. તેથી તેમને લશ્કરી વડા બનાવવામાં આવ્યા હતા. વળી પરસ્પર અદેખાઈ કરતા એનેાજ શ્રી કૃષ્ણ મેનને પૂરો લાભ કાયા હતા. અંગત નિલતાએ લક્ષમાં ન લઇએ તેા પણ્ ભારતીય ભૂમિસેનાના બંધારણમાં જ કેટલીક ભાગલાની પિદ્મ અંતગત જ છે. ભારતીય ડાના ધાજ ઊંવેધ વર્ગોમાંથી દર્દી જવાનાની ને અસરાની પસંદગી કરવામાં આવે છે. હવે શ્રીશાના સમયના “ લડાયક ' અે * બિન લડાયક ' વર્ગના ભેદમાવા રહ્યા નથી. લારીઓ દેશના જુદા જુદા ભાગમાંથી આવે છે. એટલું જ નહિં પણ જુદી જુદી ભાષાએ ખેલે છે. જુદા જુદા ધર્મો પણ પાળે છે. છેલ્લા બે દશકાથી પશ્ચિમ બંગાળના પૂવમાં આવેલા કુળના નૈરૂત્ય પ્રદેશમાંથી કારના પંજાબ ને દક્ષિણમાં પહાચ Jain Education International lea વિસ્તારમાંથી ભારતીય સૈન્યે લશ્કરી અધ્યક્ષે અપનાવેલા છે. અત્યારના હવાઈદળના વડા ઉત્તર પ્રદેશના હિન્દુ છે. એમના પુરા આગામી શીખ હતા. એમની પહેલાં મુંબઈના પારસી હતા. એ પણ્ પશ્ચિમ બંગાળના હિન્દુના અનુગામી હતા. આમ ભારતીય ભૂમિ સેનાની વિવિધતા અને ભારત દેશની વિગતા લશ્કરી ખળવા જેવી ને અસતિ બનાવે છે. વળી લશ્કરી સત્તાનું ચાર કેન્દ્રોમાં વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે અને પ્રત્યેક કેન્દ્રનાં મથકો બેંક બીબધી ભાઈ ગાન માત્ર દૂર છે. એટલે ભારતમાં રવામાં એકતા છે. ન્યારે પાતાનમાં એ નથી. બ્રીટીરા રાજતંત્રના ગાળામાં ભારતીય ભૂમિસેનાનું સંખ્યાબળ ઘણુંજ એછું હતું. ત્યારે રશિયાના ભયઝઝૂમતા હતા છતાંયે ભાર તીય ભૂમિસેનાની સખ્યા વધારેમાં વધારે બે લાખની હરી. ભારત નાવિ તાર લામાં લઈને તેા એના બચાવ માટે કે સામ્રાજ્યની સલાહતી માટે આટલી એછી સંખ્યાનુ ભૂમિદળ રાખવુ વિચિત્ર જ લેખાય વાત ત્ર્ય પ્રાપ્તિ પછી અને ઇસ્વીસન ૧૯૬૨ના ચિનાઇ ધાબુ છે. આ અત્યારે એ સંખ્યા દશ લાખની આસપાસ છે. આ મ ૢ પછી ભારતે ભૂમિસેનાનું સંખ્યાબલ વધારવું મુનાસભ તીખા કરતાં બાગીય મુનિસેનનું સખ્યાબળ શ્ય ગેડુ છે. એમની પાસે બધે સારાં શસ્ત્રો નિ ય પણું તરવાનું થો દિવસનું વીડીય તંત્ર નોઁધે ભારતીય ભૂમિદળ એક વસાહની રીન્ય જેવું હતું. વિદેશી માત્રાત્મ્યવાદી સત્તાનાં ચિંતા જળવવા તે તેના બચાવ કરવા એજ તેનું એક માત્ર કવ્ય હતું. એમાંથી એ સ્વમાની માવામ રાષ્ટ્રની મજબૂત પાંખ તરીકે ગ્રુપની આલ્ફ એ પણ્ એક ચમત્કાર જ છેને! ભારતીય ભૂમિદળ પ્રજાકીય તંત્ર: ગપુરાના પાદર કરે છે દિવાની કાબુ ને નેતાગીરી પ સ્વીકારે છે અને રાજકીય સૉંપરિતા માટે કદીય વલખાં મારતું નથી. એશિયાભરમાં કદાચ ભારતીય ભૂમિસેના જેવું વ્યવસ્થિત લશ્કરીા એકજ હશે. તેથી જ કદાચ ભારતમાં લશ્કરી બળવાનુ શમણું ય આવ્યું નથી. ય [૨] : છેક બારમી સદી સુધી અખંડ ભારતનું હિન્દુ સામ્રાજ્ય અસ્તિત્વ ધરાવતું” પછી મુળીમ બાક્રમો આપ્યા. તે એ બિ બિ થઈ ગયુ. પો. ભારતમાં આવ્યા ભારતમાં ભારતીય બનીને વસ્યા. એમણે અખંડ ભારતનું મુસ્લીમ સામ્રાજ્ય ઘડવા પ્રયાસ કર્યો. પરન્તુ એની ધન્યતાએ એને મારી ભાષી નિહં. ખાને આવ્યા શ્રમનું બારની એકત્ર નીચે આવવું પરન્તુ રતમાં ભારતીય બની રહ્યા ન હ. એટલે ભારતીય પ્રજાને વિદેશી ધરાવી સાલતીજ રહી. એટલે આ અગમતી ધૂંસરી ફગાવી દેવાના પડેલા પ્રયાસ ભારતીય ભૂમિદળે જ કર્યાં. દેશી રાજાઓના રીન્યાને અંગ્રેજોની તાલીમ પામેલા જવાના એ ઇ. સ. ૧૮૫૭ માં ક્રાન્તિની પહેલી જવાળા પ્રગટાવી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy