SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ એની આર્થિક પરિસ્થિતિ જ એને આ બધુ આવકારવા ફરજ પાડે છે. એની પાસે વનનમાં થોડીક જીન તૈય છે. તેમાંથી પેટપૂરતી શાષન વાર્ષિક આમદાની પણ મળતી નથી. જરી પુરામા સાજ અને ખેતી પતિ એને દુધાજ આવવા ? તેમ નથી એટલે એને બીજો વિપ અપનાવ્યા સિવાય છૂટžાજ થતો નથી. મોટે ભાગે સૈનિક પોતાના વતનના મારા ભાગ વનન મેકલી આપે છે. તે તેમાંથી જ એના ડબીનાનો નિદ્ધિ ચાલતા હોય છે. ભારત સરકારે કે બ્રીટીશ સરકારે ભારતમાં કરવા લક્કી તાકીમ લશ્કરી ભરતી દાખલ કરવાનું મુનાસ" ધાર્યું નથી. આટ આટલી કટોકટીમે આવી ગઈ છતાં કેન્દ્ર શાસકોનું આ આવશ્યકતા પ્રîિ લક્ષ્ય દેરાપુ જ નથી.વળ આર્થિક વાસ્તવિકતાઓ આપણા જવાનાને ફરજીયાત સૈનિક બનાવી રહી છે. કે આ પરિસ્થિતિમાં ભારતીય ધારમાં વિશ્વપાલન નેશ હું કડક રહ્યું છે. બ્રીટીશ સનિ જે શિસ્ત આચરે છે એના કરતાંય ભારતીય જવાના વધારે કડક શિસ્ત પાળે છે. ભારતીય જવાન કેવળ લડતુ યંત્ર બની ગયા છે. એ માત્ર કરે! પાળી જાગે છે. પ્રશ્ન પૂછ્યા એને અધિકાર નથી. એ કોઈ પ્રશ્ન પૂછતા પણ નથી; અર્વાચીન યુગમાં પ્રચલિત રીતે ઉપયેગમાં લેવાતા વાણી કલબલાટમાં હાલની મશ્કરી તાલીમને નવીએ ના વાનને બે મંત્ર વ્યાપવામાં આવ્યો છે. એમના મગજમાં ઠાંસી હાંસીને ભરવામાં આવ્યા છે; વફાદારી ને આજ્ઞાધીનતા એને લડવાનુ છે. કાઈ ખાસ ધ્યેય કે ખાવા માટે નહિં કે કેવળ એના ઉપરી અધિકારીના હુકમ છે માટે આવા વલણને કડકાઇમાં જવાના નાત્ર એમના અધિકા– રીખોના સદ્ભાવને સહાનુભૂતિથી જ રાહત મેળવી શકે. કેટલાક અ ંગ્રેજ અફસરા આવી કુમાશ દાખવતા. વર્તમાન ભારતીય અધિકારી પણ આ નાના શાથે આત્મીયતા કરે છે. ચૌરીય હતા ગાળામાં ભારતીય સેનાને રાજકીય વાતાવરથી આવે બલિષ્ઠ રાખવામાં આવી હતી. લશ્કરી છાવણી અત્રે શહેરની નજીક હય છતાં શહેરી વાતાવરથી તેને એક અદૃશ્ય દિવાલથી છૂટી પાડી નાખવામાં આવતી. કેટલેક સ્થળે દિવાની વહીવટ છાવણીના વિસ્તારમાંથી ચલાવવામાં આા નાં કલા કલેક્ટરને છાવણી ઉપર બીલકુલૢ કુમત દેતી. છાણીના વહીવટ મા તે માટે નીમાયેલુ એ ખાસ ફળ કરતુ રાજકીય પ્રવૃત્તિની દૂર દૂરથી ગંધ આવે એવી તમામ પ્રવૃત્તિઓ કડક હાથે દાખી દેવામાં આવતી. લશ્કર માટે અલગ સિનેમા વ્યાપાર ઘટકો, ક્રીડાકેન્દ્રોને 'કલમે' વિનેાદ સ્થાને ઉભાં કરવામાં આવતાં. ખંમાં લશ્કરીના ાિય અન્ય કોઇને પ્રદેશ નકામા ને બકરીનાને પ્રજાના વિદ્યાધામોમાં પ્રીમ રવાની લતા નહાતા. લશ્કરી તાલીમશાળામાં દાખલ થાય ત્યારથી Or જવાન કે લશ્કરી અકસરને અમુક વ્યકિતત્વ ઉપસાવનારું પ્રાત્સાહન મળતું. એ મારા જવાન બનતા. ખાતા પીતેા ને રમતે. સાહસિક તે રામાંચક સાહિત્ય વાચતા આમ જનતાથી એને બનતા સુધી દૂર Jain Education International ભારતીય અમિતા ને દૂર રાખવામાં આવતા. સામાન્ય પ્રજાજને પોતાનાથી હલકા તે ગદા છે એવી માન્યતાની છાપ એના દિલમાં ઊભી કરવામાં આવતી. એમનાં પુસ્તકાલયો નવલ કથાએ, શિકાર ને નિશાનબાજીના અચા ને સુરપિયન વિષ્ણુનેએ લખેલાં પુખ્ત વર્તમાનો ને પ્રચી ઉભરાતાં સ્વાત'ત્ર્ય પ્રાત્રિ પહેલાં આ પુસ્તકાલયોમાં શ્રી જવાહરલાલ તે નહેરુની આત્મકથા કે કવિવર રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યોનાં ૩૭ કદ સાચિંધીપ્રવેશ જ મળવા મુશ્કેશનના બધેટાગોરે વિશ્વ વિખ્યાત નભે ઈનામ પ્રાપ્ય દય પરનુ રાષ્ટ્રપ્રેમથી પ્રેરાઇ એમધુ કર્યુ બીટીશ સરકારે આપેગા ‘નાઈટેડ’ ના માન શ્યામના પરિત્યગ નહાતા કર્યાં ? લશ્કરી વાચન પૂરતું ત્યારથી એમનું લેખક તરીનું નામ કાળી યાદીમાં મુકાઈ ગયું. વર્તમાન બંગાની પણ કર માટે સારી ચકાસણી માગી લેતાં, રાજ્યતંત્રના મુજ્ઞાન કરે એવાં ભૌટીશ મારાના વમાન પત્રો કે એ વાચનાલયના સ્થાન હતું. ભારતીય હાય કે બ્રીટીશર હાય. લશ્કરી અફસર માટે એ વાચનજ યાગ્ય લેખાતું. રાષ્ટ્રીય સુરા રેલાવતાં વતમાન પત્રા પર પ્રતિબંધ હતો હાર હિતીનું 'સ્ટેટસમેન' ખરી? પણ હું હિં સ્તાન ટાઇમ્સ ન ખરીદી શકે. મુંબઈમાં ટાઈમ્સ ગે પ્રક્રિયા ખરીદાય પણ ‘ક્રાનિકલ' ના તેા સ્પર્શ સુધ્ધાં ન થાય. લખનઉમાં પાર્મેનિ’ પસંદગી પામે પગ નર્કનું. નેશનલ હેડ' વન લ ગણાય શ્રી જવાહરલાલ નહેરૂએ પણ સ્વાતંત્ર પ્રાપ્તિ પછી લશ્કરીને રાજકારણથી લિપ્ત રાખવાની નીતિજ સ્વીકારીહતી, એમાં એમનુ શાવ્યુ જ કામ કરી ગયું હતું કે લી શું વાંચના કે આમ જનતા સાથે કેવી રીતે ભળતા એ પ્રતિ ઝાઝી સુગ રાખવામાં આવતી નથી. એ શકય નથી તે આવશ્યક પણ નથી. પરન્તુ રાજકારણ કે રાજકારણમાં પડેલી વ્યક્તિ સાથેના વધારે પડતા સંપર્ક કે સુમેળને પ્રાત્સાહન આપવામાં આવતું નથી. લશ્કરી અધિકાર કરતાં નવા પાની અધીકાર આવે છે. એમ. નહેરુ માનતા ને એ માતા એમકે કેન્દ્રિય સંસદમાં ઘણીવાર સ્પષ્ટ પણ કરી હતી. સૈનિકને દેશ સેવામાં મહત્વના ભાગ ભજવવાના છે પરન્તુ રાજકીય નિણ્ય લેવાના કાના એમાં સમાવેશ થતા નથી. ભારતીય મુક્તિસેના' પ્રતિ નહેરૂએ જે વલણ લીધુ હતુ. તે પરથી આ વાતની પ્રતીતિ થાય છે. ભારતને સ્વતંત્રતા મો બાજે પચાસ વર્ષે લશ્કરી; ભારતીય સેનાને અન્ય પ્રજાજનાથી રાખવામાં આવે છે. બન્ને વચ્ચે એક અભેદ્ય ને ખી રી દેવામાં આવેલી છે. આ દિવાલ આજે અગાઉ જેટલી ઉંચી નથી. એમાં મેાટા મેટાં બકારા પણ પડયાં છે છતાંય એની હસ્તિ હજી ફીટી ગઈ નથી. આ લશ્કરનુ રાજકારણીય અલગતા સ્વીસન ૧૯૬૦માં શ્રી કૃષ્ણમેનન જ્યારે સંરક્ષણ મંત્રી હતા ત્યારે લશ્કરી અધિકારીઓને ખૂબજ સાલી હતી. પોતાની ફરિયાદો માટે તેઓ કાઇ હમદર્દી સસદ સભ્યને પશુ સંસગ કે સંપર્ક સાધી શકયા નહાતા : ને સ’રક્ષતુ ધંધાન મંડળ બકરી કસોટીમાંથી ઉગરી ગયું હતું. For Private & Personal Use Only પૂરાં થયાં છે છતાં અઘાર્પિ અલગ અદૃશ્ય દિવાલ www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy