SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા નને દરબારમાં લાવવામાં આવી. ધનાનંદે પોતાની પ્રેમિકા તરફ આધુનિક કાળ (સં. ૧૯૦૦ થી આજસુધી, મુખ કરીને એવું તો ભાવવાહી રીતે કવિતા ગાન કર્યું કે વિરેધીઓ દંગ થઈ ગયા. પરતું બાદશાહ તરફ પીઠ કરીને ગાયું હિન્દી સાહિત્યના આધુનિક યુગનો પ્રારંભ સન ૧૮૫૦થી એટલે બાદશાહે નારાજ થઈ એમને શહેરમાંથી ચાલ્યા જવાને ચા, આધુનિક હિન્દી સાહિત્યના જનક બાબૂ ભારતેન્દુને આ હુકમ કર્યો. ધનાનંદ ચાલી નીકળ્યા. સાથે સુજાનને પણ આવવા જન્મકાળ છે. કહ્યું, પણ સુજાન ન ગઈ. આથી ધનાનંદને વિરાગ્ય આવ્યો અને નિમ્બાર્ક સંપ્રદાયમાં દીક્ષા લઈ લીધી. પરંતુ ધનાનંદ કવિતા અને સન ૧૮૫૭ના બળવા પછી અંગ્રેજો અહીં સ્થિર થયા. સુજાનને એક ક્ષણ પણ ભૂલી શકયા નહિં કવિતામાં સુજાન અને ભારતનાં નાના મોટા રાજ્યની સ્વત ત્રતા સત્તા નષ્ટ થઈ જે રાજય સુજાનના પ્રેમને એમણે અંકિત કરી દીધો. બચ્યાં તેમણે અંગ્રેજી સત્તાનું આધિપત્ય સ્વીકારી લીધું. સુજાન સાગર, વિરહલીલા, રસ કેલિવલી એમના મુખ્ય ગ્રંથ સામન્તી-યુગના અસ્ત સાથે નવ જાગરણને યુગ અહીં શરૂ થાય છે. યુરોપમાં ૫ણુ આ જાતિ આવી રહી હતી. પરિસ્થિતિઓ છે. શૃંગારના આ કવિ સંગ કરતાં વિયોગમાં ખૂબ ખિલ્યા છે. એમને વિગ શૃંગારના મુક્ત કવિ કહી શકાય. આચાર્ય શુકલ એવી પેદા થઈ કે લોકોમાં નવીન ચેતનાને ઉદય થયો. એમના વિશે લખે છે. અંગ્રેજો ભારતની પ્રજાનું અનેક રીતે શેષણ કરતા રહ્યા. પરંતુ સાથે સાથે વિજ્ઞાનનો વિકાસ થવાને લીધે સમાજ જીવનમાં “दे वियोग शृंगार के प्रधान मुक्तक कवि है। प्रेम की पीर । लेकर इनकी वाणी का प्रादुर्भाव हुआ। प्रेम मार्गका जैसा ' નવીન પરિવર્ત. આવ્યાં. प्रवीण और धीर पथिक तथा जबर्बादानी का असा दावा રીતિકાળના અંત સુધીનું સાહિત્ય પદ્યમાં જોવા મળે છે. ગg વાત્રા 27 માવાનાં ફુસા વિ ન દુar ! લખવાના પ્રયત્નો થયા છે પરંતુ તે નહિંવત્ ગણાય. આધુનિક યુગના પ્રારંભમાં મુદ્રણ કલાને વિકાસ થવાથી અને સમાજ જીવનનું પ્રેમનું કેટલુ મર્મસ્પશ ચિત્ર એમના આ સવૈયામ જોવા માળખું બદલાવાથી ગધની અનિવાર્ય આવશ્યકતા ઉભી થઈ. આ મળે છે – આવશ્યકતા અનાયાસે આકાર પામી. એક તરફ ખ્રિસ્તી મિશનરીઓ अति सूधो सनेह को मारग है जहां ने कु सदानप बांक नहीं। પિતાના ધર્મને પ્રચાર કરવા અર્થે ભારતીય ભાષાઓને ઉપર ત જ સર્વ વન તવ માપન , બ્રિન દ = નિનાન કરવા લાગી. તો બીજી તરફ રવામા દયાને દ સરસ્વતીએ હિંદુ ઘનાન વાર જુવાન જુના ા તેં તુ નહf ધર્મના પુનઉત્પાને માટે કાર્ય ઉપાડયું. ખ્રિસ્તી પાદરીઓએ અને તુમ ન સી ટી પદે ા ચરા, મન ર ઉ રદ કાંઇ સધી હિંદુ ધર્મના પ્રચારકેએ હિંદી ભાષા અપનાવી, ગદ્ય માર્ગે તેમણે હિન્દી ખડી બેલીને સ્વીકારી. ત્રિજભાષાની મધુરતા ધનાનંદ કવિતામાં સહજ રીતે વણાઈ છે. આધુનિક કાળને આપણે આ પ્રમાણે વહેંચી શકીએ – રીતિ કાળની કેટલીક વિશેષતાઓ (1) ભારતેન્દુ યુગ (૨) દિવેદી યુગ (૩) પ્રસાદ યુગ (૪) પ્રસાદેત્તર કાળ. સ્થળ સંકોચને કારણે રીતિકાળના બધા કવિઓની કવિતાનો રસા સ્વાદ માણું મુશ્કેલ છે. એટલું ચકકસ કહી શકાય કે ભારતેન્દુ યુગ રીતિકાળના સાહિત્યમાં શૃંગારની અભિવ્યક્તિ ખૂબ ચઇ છે. તરકાલીન રાજનીતિક ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિ ને જ્યારે ગુજરાતી સાહિત્યમાં કવિ નર્મદનો પ્રવેશ થઈ રહ્યો હતો. ત્યારે કારણે શૃંગાર પ્રધાન સાહિત્ય ખૂબ રચાયું. કાવ્યકલાની દૃષ્ટિએ એજ અરસામાં હિન્દી સાહિત્યમાં ભારતેન્દુનો પ્રવેશ થઈ રહ્યો હતો. ભાર આ યુગની કવિતા ખૂબ સમૃદ્ધ થઈ તેન્દુ આધુનિક હિન્દી સાહિત્યના પિતા એટલા માટે ગણી શકાય કે હિ. ન્દી સાહિત્યની વિવિધ શાખાઓના વિકાસ એમના દ્વારા ય. પદ્યની ભાષાના વિકાસની દૃષ્ટિએ આ યુગ મહત્ત્વનો ગણી શકાય ભાષા વ્રજ હતી. ગદ્ય માટે તત્કાલીન લેખકોએ હિન્દીના ખડીબોલ સ્વરવૃજભાષા આ યુગની સાહિત્યિક ભાષા હતી વ્રજભાષાનું લાલિત્ય અને સ્વીકાર્યું. અંગ્રેજોના આગમન પછી પારચાત્ય સાહિત્યનો પ્રભાવ અને અભિવ્યંજન શકિત આ યુગમાં ખૂબ વિકસ્યો. પણ હિન્દી ઉપર પડે. કેળવણીની દિશા બદલાવાથી હિન્દીનું રૂપ પણ બદલાયું સંક્ષેપમાં આ યુગની કવિતામાં ભાવાનુભૂતિ, રસાત્મકતા, કળા કૌશલ. સંગીતાત્મકતા, ભાષા સૌષ્ઠવ વગેરે બધા કાવ્યગુ અંગ્રેજોની ધાક હતી. પરંતુ અંદરથી અસંતોષને અગ્નિ સુંદર રીતે વિકસિત થયેલા જોવા મળે છે. સળગતો જ હતો. લેખક અને કવિઓ ખુલ્લંખુલા અંગ્રેજોની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy