SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિમંચ હિંદી સાહિત્ય-વિકાસ પંથ પદ્માકર, કેશવદાસ વગેરેનાં નામ ઉલ્લેખનીય છે. એ સિવાય પણ કુલપતિ મિશ્ર, સુરતિ મિશ્ર, શ્રીપતિ, રસ( અનુસંધાન પાના ૧૯ થી શરૂ ) લીન, દૂલહ, આલમ, ઠાકુર, બેધા, વગેરેએ પોતાની રચનાઓથી આ યુગના સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. રીતિ કાલ ( સં. ૧૭૦૦ થી ૧૯૯૦ ) ઉપરોક્ત બધા કવિઓમાં સૌથી વધુ લોકપ્રિયતા મહાકવિ રીતિકાલનું સાહિત્ય એક નવો વળાંક લે છે. આદિકાળનું બિહારીને મળી છે. બિહારી મિજ રાજા જયસિંહના આશ્રિત સાહિત્ય વીરરસ પ્રધાન છે. ભકિતકાળના સાહિત્યમાં ધર્મની કવિ હતા. મહારાજા પિતાની પ્રિય રાણીના પ્રેમમાં મગ્ન થઈ પ્રધાન રહી, જ્યારે રીતિકાલીન સાહિત્યમાં ધર્મભાવના કે વીરતા. રાજ્ય વ્યવસ્થા પ્રત્યે બેદરકાર બનવા લાગ્યા ત્યારે બિહારીએજ ને બદલે શુદ્ધ કલા અને ભાવુકતાનાં દર્શન થાય છે. એને ભૌતિ તેમને એક દેહ લખી મોકલી તેમને જાત કર્યા હતા. દોહામાં કતાવાદી સાહિત્ય” એ નામ પણ આપી શકાય. શુદ્ધ કાવ્યકલાનાં મહારાજાને મીઠે વ્યંગ્ય કરીને કવિ કહે છે કે – દર્શન આપણને આ યુગમાં થાય છે. હિન્દીમાં “રીતિ' શબ્દનો પ્રયોગ કાવ્યશાસ્ત્ર અથવા લક્ષગ્રંથ નહિં પણ હું મયુર મધું નte fala if I II માટે થાય છે. સંરકતમાં આ શબ્દ કાવ્યશાસ્ત્રના સિધાતાને માટે મારું જી હાં હાં હૈ ણાં વાત gવા | પ્રયુકત થયો છે. મહારાજાના અનુરોધ પર બિહારીએ રસપૂર્વ એવા સાત હિન્દી રીતિ-સાહિંય મોટે ભાગે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પર દીહા છે પર દુહા લખ્યા, જે બિહારી સતસર નામથી પ્રખ્યાત થયા. આધારિત છે. હિન્દીના આચાર્ય-કવિઓએ ભરત, ભામહ, મમ્મટ, બિહારીએ દોહા છંદ અપનાવીને નાનકડા આ છંદથી પિતાનું આનંદવર્ધન જેવા સંસ્કૃતના પ્રસિદ્ધ આચાર્યોના ગ્રંથોના આધાર પર લક્ષણ ગ્રંથ રચ્યા છે. છતાં જયદેવ કૃત “ચંદ્રાલેક” અને કાવ્ય કૌશલ બતાવ્યું છે. એક એક દોહામાં પૂર્ણ ચિત્ર અ કિત કર્યું છે. માત્ર બે પંકિતમાં આવાં ચિત્ર ઉપસાવવાં એ કવિની અપય દીક્ષિત કૃત “કુવલયાનંદ ને તેઓ વધુ અનુસર્યા છે. ઉંચી કાવ્ય પ્રતિભા બનાવે છે. બિહારીને અનેક વિષયનું તલએ સમયમાં કવિએ આચાર્ય થવું પડતું. આચાર્ય થવા સ્પશી જ્ઞાન હતું વિવિધ વિષયોના આ જ્ઞાનને એમણે પિતાની માટે કોઈ લક્ષણ ગ્રંથ પણ લખવો પડતો, આથી એમના રીતિ રચનામાં સુંદર ઉપયોગ કર્યા છે. ગ્રંથમાં આચાર્યવને બદલે કવિત્વ શક્તિનાં દર્શન વધુ થાય છે. સતસઈ” એમને મુખ્ય ગ્રંથ છે. રીતિ-બદ્ધ કવિઓમાં કોઈપણ કવિને કવિ અને વિદ્વાન તરીકે ત્યારે જ આદર મળતા બિહારી શ્રેષ્ઠ કવિ કહી શકાય. જ્યારે એ કોઈ રીતિ-અ ય લખે. એટ જ આ યુગમાં શૃંગાર, રસ, અલંકાર, છંદ, નાયક-નાયિકા ભેદ, નખ-રિખ વગેરેનાં વર્ણને વિશેષ કરીને એમણે સંયોગ શૃંગારની રચના કરી છે. ખૂબ જોવા મળે છે. વિયોગ વર્ણન કરતાં સંગ વર્ણનમાં કવિ ખૂબ ખિલે છે. કવિ નાનકડા દેહામાં એવાં ચિત્રો ઉપસાવી કાઢે છે રસિક પાઠકના આ કાળના બધા કવિઓને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેચી દિલને ચટ કરી જાય. ભલે એમની કવિતામાં પ્રેમની અનુભૂતિઓનાં શકાય. – (૧) રીતિ-બૃહદ (૨) રીતિ-સિદ્ધ (૩) અને રીતિ-મુક્ત ઉંડાણ ન જોવા મળે વણ મિલનનાં સજીવ ચિત્ર ઉડીને આંખે વળગે એવાં બન્યાં છે. આ યુગ રાજનૈતિક, સામાજિક અને ધાર્મિક કૃતિએ પતનને યુગ છે. વિલાસિતાની અતિશયતાને કારણે કલા, સાહિત્ય, અને રીતિકાલના સર્વાધિક લોકપ્રિય કવિઓમાં બિહારીનું સ્થાન સંગીતનું બાહ્ય કલેવર આ યુગમાં ખૂબ કંડારાયું છે; હૃદયનો હંમેશ રહેશે. ભાનાં ઊંડાણ કદાચ એટલાં ન જોવા મળે, પરંતુ ભાષાની પ્રગતિ કાવ્યશાસ્ત્રના સિધાન્તોને અનુસરીને કાવ્ય સર્જન આ યુગમાં ખૂબ ધનાનંદ સારા પ્રમાણમાં થયું છે. ધનાનંદ રીતિ – મુકત કવિ છે. તેઓ કાર્યસ્થ હતા. મોગલ રિતીકાળના મુખ્ય કવિઓ બાદશાહ મુહમદશાહના મીર મુસ્ત હતા. કવિના વિરોધીઓએ બાદશાહને એકવાર કહ્યું કે ધનાનંદ ખૂબ સરસ ગાય છે. બાદશાહે રીતિકાળના મુખ્ય કવિઓમાં ચિન્તામણિ ત્રિપાઠી મહારાજ અચાનક એકવાર આગ્રહ કર્યો ત્યારે તેમણે આનાકાની કરવા માંડી જસવંતસિંહ, બહારી, મતિરામ, ભૂષણ, દેવ, ધનાનંદ ભિખારીદાસ દરબારીઓએ કહ્યું એમની પ્રેમીકા સુજાન કહેશે તે જરૂર ગાશે. સુજા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy