SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ પ ટીકા નદેશના કરી શકતા. પરંતુ ખાકતરી રીતે આ અસય એમની રચના ક્રમમાં પ્રગટ થઇ જતા. મા સાપ તત્કાલીન સાકિમાં સ્થાપશે જોક રામાએ છીએ. अंग्रेज राज सुख साज, सबै सुख મારી । धन विदेश चलि जात, यहै अति ख्वारी ॥ ભારતેન્દુના પ્રભાવશાળી વ્યક્તિત્વને લઈને નવીન લેખ પણ એમની તરફ આકર્ષાયા. એમણે નવાદિત લેખકો પાસે લખાવ્યું પ્રભાહન આપ્યું. રાતે પણ નાટકો કવિતામ્બા અને નિવા વગેરે સુખી હિંદી સાહિત્યને નવી દિશા આપી. તેમશે પાદ ‘કિવ વચન સુધા’ અને 'રિસ્ય ઔગજીન' નામનાં મે માસિકા રારુ કર્યાં બંગાળી ભાષાના પુસ્તકાના અનુવાદ પણ એ અરસામાં થવા માંડળ. અવે અને ધ ગાયનાં પુસ્તકોના અનુવાદ પણ્ એ અરસામાં જોવા મળે છે. આ બધાનું પરિણામ એ આવ્યું હિંદીમાં પદ્યઉપરાન્ત વિવિધ શાખાઓમાં લખવાના પ્રારંભ થયો. હિંન્દીની પડેલી નવલકથા ‘પરીક્ષા ગુસ’ ગણી શકાય. નાટક ભારતે જીના પહેલાં લખવાના પ્રયાસ થયા છે પણ તેને આધુનિક નાટ ની કસોટી પર કસી શકાય નહિં. ભારતેન્દ્જીના પિતાશ્રીએ ‘નહુધ’ નામનું નાટક લખ્યુ’ છે, ‘નહુષ’ પછીના વ્યવસ્થિત પ્રયાસ તેમના પુત્ર ભારતેન્દુએ કર્યાં. એમન્ને નાટકાના વિકાસ માટે કાશીમાં નાટક મંડળીની સ્થાપના કરી. એજ રીતે વિવેચનના ક્ષેત્રમાં પ્રથમ વખત શ્રીનિવાસદાસના આ વૈગિતા સ્વયંવર ” નુ વિવચન થયું, અને વિર્ધચના આરબ થયા. નિબંધના ક્ષેત્રમાં પણ ભારતેરદુ, પ્રભાવનારાયણ મિત્ર, બાલકૃષ્ણ : વગેરે લેખકાએ પ્રવેશ કરી નિબંધ સાહિત્યને વિત કરવાના પ્રયાસ કર્યાં. નાટક, કવિતા નવલકયા, નિબંધ આદિ શાળાઓના એ સમ યના અનેક લેખકોએ વિકાસ કરવાનેા પ્રયત્ન કર્યાં છે જેમાં રાજા મરસિંહ, રાજા સિંહપ્રસાદ, બાલકૃષ્ણુ ભરે, પ્રતાપનારાષટ્ મિત્ર, બદરીનારાયણ ચૌધરી, રાધાચરણ ગાામી, ભારતેન્દુ કિશોરીલાલ ગોસ્વામી દેવનંદન થી, શ્યામસુંદરદાસ, સ્વામી દયાન, રાધા મુન્દાસ વગેરે મુખ્ય છે. હ્રી યુગ આચાય મહાવીર પ્રમાદ બિડીના બાગનથી હિંન્દી સારિત્વને નવી દિશા મળી. હિન્દી ગદ્યના વિકાસમાં અને એને પૂર્વ સ્વરૂપ આપવામાં દિવાનો તો કાળા છે. વૈિદો તે બા નિબંધકાર હતા. ‘સરસ્વતી ' ના સંપાદક્ર પણ તેઓ પોતે હતા. Jain Education International ૧૬૫ એમનું સારા લેખ તૈયાર કર્યા. રીતિ કાળ સુધી દળ સુગારી કવિતાનું સર્જન થતુ પ્રુ. વિઠી કુળમાં દેશ પ્રેમ, દયા, સમાજ સુર આદિ વિષયો પણ ચિંતાના ક્ષેત્રમાં ઉમેરાયા. હિન્દીમાં ખીજી પણ્ અનેક પત્ર પત્રિકાઓ પ્રકાશિત ય. ખા પત્રિકાઓએ પણા લેખકોને પ્રાસાદન માપ્યું, હિન્દી ગઢને સ્થિર રુપ આપવાના થશે બળ દીને જ ફાળે જાય છે. આ યુગમાં હિન્દી સાહિત્યના માધનના વૈજ્ઞાનિક પ્રયાસ જોવા મળે છે. ભારતેન્દુ સુધી કાળ રજભાષામાં કવિતા લખાતી હતી. તેમા વેિદી કુળમાં ભાવી નવા વળાંક લીધો. ખરી ભાસીમાં કવિતા લવાનો પ્રયાસ થયો. આ પ્રયત્નને પૂર્વ સફળતા સાંપડી મેચિંતી શરણ ગુપ્ત આ કાળના પ્રતિનિધિ કવિ છે. આ કાળના ખીજા કવિતમાં સિયારામ શરણ ગુપ, ગોપાળ સ્મૃતિ, હરિોધ, સત્યનારાયણ કવિરામ એક ભારતીય આત્મા વગેરે મુખ્ય છે. વ અને ત્રવના ક્ષેત્રમાં વિદા, માધવ નિય, પદ્મસિદ્ધ શર્મા, આચાય શકત, પુનિ, ગોપાલરામ ગહરી સેન, પ્રેમચંદ, વિયેાગી હરિ, સુસન, ગણેશશ કર વિદ્યાર્થી', પ્રસાદ, માદેવી વર્ષો, જનરી પ્રમાદ ત્રિવેદી વગેરે પ્રતિભાશાળી કવિઓ અને લેખકાએ પેાતાની અમુલ્ય પ્રતિભા હિન્દી સાહિત્યને ચરણે અપને હિંદી સાહિત્યને સમૃદ્ધ કર્યુ. પ્રમાયુગ હિંદી સાહિત્યના આ કાળ નવયૌવનનેા કાળ કહી શકાય. હિંદી સીબાપુ થઈ ચુકી હતી. તેકવિધ વિકાસ ભેગે સાધ્યો હતો. સ્વતંત્રતા દિકને તેના વિકાસમાં મનનો કાય આપ્યું. આ યુગના સાહિત્યમાં આપન્ને સાહિત્યકળાના સુંદર પરિપાક જોવા મળે છે. વિનિત્ર શાખામામાં અનેક કવિઓ અને લેખા પેાતાની આગવી પ્રતિભા લઇને આવ્યા. નવલકથા અને વાર્તાના ક્ષેત્રે પ્રેમચંદ, ચતુરસેન, વૃંદાવનલાલ વર્મા, એચન શર્મા, ઇલાચંદ્ર તેથી, કાપાત્ર, ભગવની ૢ વર્મા વગેરે નવલકથાકાર અને વાર્તાકારા આવ્યા. કવિતાક્ષેત્રે છાપાવાદના ચાર મહારથીઓ-પ્રસાદ, પંત, નિરાલા, અને મહાદેવી, આવ્યાં. હૃદયના સૂક્ષ્મભાવાને આ મહાકવિઓએ છાપાવાદી કાવ્યમાં કંડાર્યાં. પ્રકૃતિનાં માહક ચિત્રા અને પ્રેમની સૂક્ષ્મ અભિવ્યકિત, આ કવિઓની રચનાઓમાં મળે છે. કવિ પન પ્રકૃતિમાં મસ્ત થઇ ક છે. छोड द्रमोकी तरु छाया तोड प्रकृति से भी नाता, वाले तेरे बाल जाल में झालोचन छोड़ भीसी सिमसे जगको!' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy