SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1209
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમ પંડ્યા શ્રી કાન્તિભાઈ શેઠ વ્યકિત નહિ પણ સંસ્થા બની ગયા તેમની ધંધાર્થે અને યાત્રાળે સૌરાષ્ટ્ર ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસદાઈ અને સરળતા તરી આવે તેવાં હતા સાર્વજનિક કામમાં સ્થાનના ઘણા મહત્વના સ્થળનું દેશાટન કરી વિશાળ અનુભવ તેમની એકસાઈ અને ચીવટ નમૂના રૂપ હતા આદશ અને વ્યહારને મેળવ્યું છે. માતાપિતાની શીતળ છાંયડી નીચે ચાર ભાઈ માનું સુંદર સમન્વય કરવાની તેમનામાં શકિત હતી. જૂની પેઢીનું ગૌરવ સંયુકત કુટુંબ આનંદ કિલેલથી રહે છેઆજના યુગમાં સંપ ભાગમાં મકાઈ રહેલ ૯g • સહકારથી સંયુકત કુટુંબમાં રહેવું તેને આજના યુગની વિશિષ્ટતા તેમના ધર્મપત્નિએ સેવા સંસ્કારની એ તને આજે જલતી રાખી છે. જ ગણીશું. શ્રી ઉત્તમચંદ વૃજલાલ દીયારા ધર્મભાવનાથી આખુ કુટુંબ રંગાયેલું છે. તેમના ધર્મ પાલીતાણા જૈન સમાજનું દીરા કુટુંબ એટલે સમગ્ર જ્ઞાતિનું સંસ્કાર અને દાનશીલતાએ અનેક વિદ્યાથીઓના મુંગા આશિએક અગત્યનું અંગ. એવા કુટુંબના આગળપડતા અગ્રણી શ્રી ર્વાદ મેળળ્યા છે વિદ્યાદાનમાં અને ગુપ્તદાનમાં વિશેષ માનનારા છે. ઉત્તમચંદ ભાઈ પાલીતાણું વેપારી મહાજન સંસ્થાના પણ ભા. સંરક્ષણ ફંડ, પૂર રાહત ફંડ કે એવા બીજા કોઈપણું સાર્વજનિક દાર વ્યક્તિ ગણાયા છે. ફંડફાળાઓમાં તેમનું નામ મોખરે હોયજ, અને રહ્યું છે. તને પિતાની કુશાગ્ર બુદ્ધિથી વ્યાપારમાં સારી એવી પ્રતિષ્ઠા હાંસલ મન ધનથી બીજાને ઉપયોગી બનવાની ભાવનાને લઇને કુદરતે કરી આ દિશામાં જે નામના મેળવી છે અને મેળવેલી સંપત્તિને તેમને યારી આપી અને ઘરે ઉચ્ચ આસને બેસાડયા છે. પ્રસ ગોપાત સદઉપયોગ કરતા રહ્યાં છે. તે એક ગૌરવને વિષયક શ્રી સુધાકરભાઈ શાહ ગણુાય. સંત શિરોમણી પૂ. શિવબાબાએ પ્રગટાવેલી સેવાજીવનની ૧૫રથી વ્યાપારમાં સક્રિય બન્યા જેમાં પોતાની નતિક જ્યોતને જલતી રાખવામાં તેમના વારસદારોને ૫ણું બહુમાલ્યા હિંમત, સાહસ, ધર્મગંભીરતા અને વ્યવહાર કુશળતા જેવા કાળો રહ્યો છે. સદગુણેને હાઈ તથા સ્વભાવે તદ્દન મીલનસાર આનંદી અને શ્રી સુધાકરભાઈએ પણ બેબીન ફેકટરીના સફળ સંચાલતી સેવાભાવી હાઈને ૧૯૬૬થી પાલીતાણા તાલુકા વેપારી મહામંડ: સાથે સાથે ધર્મભાવનાને બળવત્તર બનાવી છે. કુટુંબના બાળકોમાં ળના માનદ્ ખજાનચી તરીકે નાનામોટા ધણુ પ્રશ્નો ઉકેલવામાં શિક્ષણ, સંસ્કાર અને સાદાઈના ગાનું સીંચન કર્યું છે. જીવનને મદદરૂપ બન્યા. કલ્યાણ માર્ગે વાળવાના તેમના બેયની પૂર્તિ માટે જ તેને સતત શહેરના વિકાસમાં પાલીતાણા નગરપાલિકાના ઉપપ્રમુખપદે કાર્યશીલ રહ્યાં છે. તેમનું નાબુએ કટુંબ જેન શાપનની સેવામાં રહીને મૂલ્યવાન સેવા આપી રહ્યાં છે. સતત મગ્ન રહીને શકિત ખચ રહ્યું છે. | ને sણ-sણથી Gre મારે છે. સમાજશાણી ! અપ પણ આગળથી યોજના કરીને આપનું ભવિષ્ય ચિંતારહિત કરી શકો છો. આપ આપને અનુકૂળ હેતિએ બચત કરી શકે તે માટે ? આપની સમક્ષ દેના બેંક૬બાત યોજનાઓ રજૂ કરે છે. બચત ખાતું-વ્યાજ ૪૬. સગીર બચત યોજના-વ્યાજ ૪%. ફિફડ ડિપોઝિવ્યાજ ૪ થી ૭ . રિકરિંગ ડિપોઝિટ યોજના ચક્રવૃદ્ધિ વ્યાજ ૫ થી ૭. માસિક સેવિંસ-કમ-ન્યુઈટી યોજના- ચક્રવૃદ્ધિ વ્યાજ. વિવિધલક્ષી ડિપોઝિટ યોજનાઆપને માસિક વ્યાજ મળે છે. દેનાબેં% વગતો માટે આપની નજીકની દેના બેંકની શાખાની મુલાકાત લો અથવા પત્રવહેવાર કરો. - કિરણ નાન બિર્વિસ, નિયન , મઢ, મુંબઇ-1. Kalan Ratra/DBI GP213-) For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy