SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩૦ ભારતીય અરિમા ફરી પાટણ જેન મંડળ છાત્રાલયમાં કામ કર્યું. ૬ વર્ષ શ્રી ચીમન સ્વ. શ્રી કાન્તિલાલ વૃજલાલ લાલ નગીનદાસ વિદ્યા વિહારમાં પહપતિનું કાર્ય કર્યું. શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળમાં બેસી ગયા. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રાજાશાહી શાસન કાળમાં મહાજન સંસ્થા પાળ પ્રજાનું મશીયલ હાઈસ્કુલ ૧૯૪૭માં શરૂ કરી પછી ભાવનગરમાં શેઠ ધી ગુ પીડ૧ળ હતું. ગોહિલવાડમાં બે દાયકા પહેલા મહાજનનું ભોગીલાલ મગનલાલ વાણિજ્ય વિદ્યામંદિર કરાવ્યું. અકળના વર્ચસ્વ વ્યાપક હતું. ગોહિલવાડનાં નગરશેઠે એ નિજ નિજ મહાપ્રતિષ્ઠા વધારી કંડ મેળવ્યા ને ભવ્ય મકાન તૈયાર કરાવ્યું. ૧૯. લીનાં હાજતોનાં પ્રશ્નની શિધ વિચારણા કરી સફળ નિવારણ ૬૨માં નિવૃત થયાં અને મુંબઈ ગયા. ૨૫ જેટલાં ચરિત્રો તથા કર્યા છે. તે નગરશેઠનાં મુબારક નામોમાં ભાવનગરનાં શ્રી કાંતિબીજ ઉપયોગી પુસ્તકો લખ્યાં ને લોકપ્રિય થઈ પડયાં. વકતૃત્વને લાલભાઈ પણ ભૂલાય તેવાં નથી. તેમની પ્રથમ મુલાકાતે જ પણ સારે શેખ, કોંગ્રેસ તરફ ભક્તિ ૧૯૨થી શુદ્ધ ખાદીનુ વ્રત. સંસ્કાર સૌજન્ય અને વાત્સલ્યતાની છાપ લઈને જઈએ એ હકીકતને જ્યાં જ્યાં ગયા ત્યાં નિછાપક ને ધગશથી કામ કર્યું. મોમ્બાસા કોઈ ઈ-કારી શકે તેમ નથી પિતાએ ઉભી કરેલી સમાજસેવાની જવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. જૈનધર્મ, જીવન માંગલ્ય અને માનવ ઉપર નગરશેઠાઈની આવી પડેલી જવાબદારીને તેમણે રવસ્થ અને સેવા ઉપર વ્યાખ્યાને આપ્યા અને બધાં સંઘોએ ભાવભીનું સ્વા- નિઝાપૂર્વક અદા કરી. ગત કર્યું. વર્ષો જુનાં પિતાનાં જુનાં વિદ્યાર્થીઓને આજ પણ ઉગતી યુવાવસ્થામાં જ ભાવનગરની નાની મોટી અનેક સંસ્થાએજ પ્રેમ મમતાથી નિહાળે છે. એનાં પ્રાણસમા બની ગયાં. સ્વરાજ આયું. પણુ પ્રજાકીય પ્રશ્નોએ અવારનવાર ડોકીયા કર્યા. ત્યારે પ્રજાનાં વ્યાજબી પ્રશ્નોની શ્રી જયંતિશંકર આર. ભટ્ટ પડખે રહ્યાં છે. વેચાણવેરાની એતિહાસિક લડત વખતે, ફી લડત વધારા વખતે, હોનારત કે દુષ્કાળ, આફતો કે સામાજિક સેવાને તળાજા પંચાયત, તાલુકા પંચાયત, કોંગ્રેસ કમિટિ, તળાજા જ્યારે જ્યારે સાદ પડે છે ત્યારે એક યુવાનની માફક તેમનું હાઉસીંગ સોસાયટી, સધનક્ષેત્ર યોજના અને અન્ય નાનીમોટી લેહી ઉછર્યું હતું. સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી જય તિભાઈ પોતાના વકીલાતના વ્યવસાયની સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સેવા આપી રહ્યાં છે નાના કાર્યકર્તાઓ તરફનો સદભાવ અને સહદયતાને લઈને ભાવનગરની તખ્તસિંહજી ધર્મશાળા, પટ્ટણી સ્મારક ફંડ અને સામાજિકક્ષેત્રે પ્રીતિપાત્ર બન્યા છે મયાર સઘનક્ષેત્ર યોજનાની ભાવનગર એજ્યુકેશન ફંડના પ્રમુખ તરીકે, છબીલાજીની હવેલી, પ્રવૃત્તિઓમાં તેમનું માર્ગદર્શન અને નિર્ણાયક શકિતને લાભ વૈષ્ણવ હવેલી, મહાજનને વડે વિદ્યોતેજક ફંડમાં સેક્રેટરી મળતો રહ્યો છે. તરીકે, કપાળ બોડીગમાં, ચેમ્બર ઓફ કોમર્સની મેનેજીંગ કમિ ટિમાં, આફ્રેડ હાઈસ્કૂલ એડવાઈઝરી કમિટિમાં, ચેરીટેબલ ધમાંદા શ્રી મનુભાઈ દવે સંસ્થામાં, રોટરી કલબમાં ડાયરેક્ટર તરીકે, અને બે વર્ષથી ટ્રેઝરર તરીકે માણેકલાલ ચકુજી ટ્રસ્ટ કંડના ટ્રસ્ટી તરીકે, મણાર સધન ક્ષેત્ર યોજનાની રચનાત્મક અને સહકારી પ્રવૃત્તિને હરજિભાઈ ખોજા સાર્વજનિક સ્કૂલની કમિટિમાં પોતાની સેવા સંગીન પાયા ઉપર મૂકવામાં લોકભારતી સાસરાના અગ્રણી આપી હતી. જિ૯ | કોગ્રેસમાં અનેક ધાર્મિક પ્રકૃત્તિઓમાં કાર્યકર શ્રી મનુભાઈ નું સામાજિક પ્રદાન પણ જાણીતું છે. એની શકિત સોળેકળાએ ખિલતી રહી ૧૯૭૬-૭૭માં પ્રજાપરિષદ તેમના વ્યકિતત્વ અને જાહેરજીવનના ઘડતર પાછળ પૂ. નાનાભાઈ વખતે. કપરા કાળમાં સ્વ શ્રી બળવંતભાઈ સાથે ગામડાઓમાં અને મનુભાઈ પંચળની હુંફ અને રવણી રહેલા છે. ધૂમતાં. શૈક્ષણિક કે સાહિત્યિક, રચનાત્મક કે રાજકીય ક્ષેત્રે ઉંચા ૧૯૨૭થી ૧૯૫૨ સુધી વચ્ચે ચાર વર્ષ બાદ કરતાં સતત મૂહો સાથે કામ કરતા તરવરીયા યુવાનોને પ્રોત્સાહન આપવા ભાવનગર મ્યુનિસિપાલીટીનાં સભ્ય તરીકે, ભાવનગર શહેર કોંગ્રેસ અને ઉંચે સ્થાને પહોંચાડવા પાછળની તેમની ઉદાર મનતિ કમિટિમાં ઉપપ્રમુખ તરીકે મંડળ સમિતિમાં ચેરમેન તરીકે ડ્રીસ્ટ્રીકટ પ્રશંસનીય છે. લાઈફ ઇસ્યુ. એજન્ટ એસોસીએશનના પ્રમુખતરીકે સ્મોલ સ્કેલ કમિટિમાં, નાની બચતની એડવાઈઝરી કમિટિમાં નેશનલ ડિફેન્સ અન્ય રચનાત્મક કાર્યકરોની સરખામણીમાં શ્રી મનુભાઈ કમિટિમાં, થીઓસોફીકલ સોસાયટીમાં વિગેરે અનેક સંસ્થાઓમાં દવેની શકિત અનેકગણી હોવા છતાં સ્થાન મેળવવાની વૃતિ અને તેમનાં વ્યકિતત્વનાં દર્શન થતાં. પ્રયાસથી હમેશા દુર રહ્યાં છે-આવા કાર્યકર ભાગ્યેજ નજર પડે. શ્રી મનુભાઈ એ કોટીના છે. ૧૯૬૬નાં માર્ચની ૨૨મી તારીખે વર્તમાન મહારાજા સાહેબ ગાદીનશીન થયાં પછી સેગ ઉતારીને રાજ્યકુટુંબ સાથે તેમનાં ઘેર હળવી રમૂજવૃતિ અને માણસને સમજવાની તેમની શકિતથી પધાર્યા હતાં. રાજ્ય કુટુંબ સાથેનાં તેમનાં સંબંધે એવાં જ મીઠાં તેઓ સમાજના બધાજ વર્ગોમાં સન્માન પ્રાપ્ત કરી શક્યા છે. રહ્યાં છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy