SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ર ભારતીય અસ્મિતા શ્રી હિરાચંદ મીઠાભાઈ અને શૂન્યમાંથી સઘળી સરૂઆત કરી અને આજે ટાઈટસના ધં" માં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું. મૂળ ભાવનગરતા વતની પાંચ ગુજરાતી સુધી જ અભ્યાસ તેર વર્ષની ઉંમરે મુંબઈમાં પગ મૂક્યો અને તુરતજ માણંદજી - શ્રી હસમુખભાઈ ચુસ્ત ધમપ્રેમી, જીવદયા પ્રેમી અને અહિં : છે. તેમના પિતાશ્રી પોપટલાલભાઈ નિવત્ત છ ન ગ છે. પૂ. ઝવેરની કાકાના નામની દુકાને અનુભવ મળવા લાગ્યો અને સમય શ્રી કાનજી સ્વામીના ધાર્મિક રંગે રંગાયેલા છે. એમણે પહેલેથી જ જતાં પોતાના નામની એ દુકાન શરૂ રાખી. પૂર્વનાં પુગ બે તેમના સુપુત્રને એ રીતે ઘડયા છે કે જે પિતા છે.તાના પુરૂષાર્થ પૈસા કમાયા. ૧૮૮૨ ની સાલમાં દેવગાણામાં પ્રતિષ્ઠા કરાવી, અને પરિશ્રમ વડે એક પછી એક શિખરો સર કરતા ગયાં છે. ઘોધારી સમાજના કાર્યક્રમોમાં અને જ્ઞાતિ હીતની પ્રવૃત્તિઓમાં મહાવ ને ભાગ ભજવ્યો. ગુપ્તદાનમાં ખાસ માનનાર છે. વ્રત, જપ શ્રી હીરાલાલ જટામાઈ શાડ અને તપશ્ચર્યા કરનારા છે. ઘોઘારી જૈન મિત્ર મંડળમાં ખજાનચી તરીકે અને કેળવણી ક્ષેત્રે સારો એવો રસ લે છે. દર વર્ષે દશેક સામાજીક, ધાનિક અને કેળવણીક્ષેત્રે પોતાની શકિત પુરહજાર રૂપીઆ જેવી રકમ ગુપ્ત દાનમાં જરૂરીયાત વાળાને આપે છે. પુરો ભોગ આપવાની શુભ ભાવના જેમનામાં ભરપુર જોવા મળે છે તે શ્રી હીરાલાલ જુઠાલાલ શાહ જેઓશ્રી છેલ્લા ૨૧ વર્ષથી સ્નેહ, શક્તિ અને સહન શીલતા જેવા ગુણેને લઈ વ્યાપારી સેવાના ક્ષેત્રને “Its a Labour of Love'' માને છે. આલમમાં ઘણું માનપાન પામ્યા છે. પૂજ્યશાળી, દરિયાવ દિલના કોમળ હૃદયના આ સજજન. કેઈપણ જાતની દલીલ વગર સોનું તેમની કાર્ય કરવાની આવી રીતથી કેઈપણ વ્યકિત પ્રભાકામ કરી આપવામાં માને છે. અને શાંત, આડંબર વિનાનું જીવન વીત થાય છે. જે કાર્ય હાથ ઉપર લીધુ હોય તેને ખુબજ ગુજરે છે. વ્યવસ્થિત રીતે પાર પાડે. આ કાર્યશકિત મેળવવી તે કુદરતની કઈ અદ્રષ્ય શકિતની સહાય સીવાય બની ન શકે, જે તેમને શ્રી હસમુખભાઈ પોપટલાલ વોરા પ્રાપ્ત થઈ છે. મુંબઈમાં ટાઈલ્સના ઉત્પાદન અને વ્યવસાય ક્ષેત્રે જેમણે અણુ- સમાજના મધ્યમવર્ગ પ્રત્યે તેમનામાં હંમેશ માટે ઉંડી નમ પ્રગતિ સાધી છે અને જે સિદ્ધીના એક પછી એક શિખરો હમદર્દી અને સહાનુભૂતિના દર્શન થાય છે. કેળવણી તરફનું તેમનું સર કરતા ગયા છે એવા સદાય હસમુખભાઈ વોરા સુરેન્દ્રનગર દષ્ટિબીંદુ અજબ છે અને તેને સાકાર બનાવવા માટે અયાગ જીલ્લાના વતની છે. પ્રયત્નો કરી છુટે છે. તેમના જીવનમાં ધર્મ પ્રત્યેની ભાવના ધંધામાં તેમની શક્તિ આજ સોળેકળાએ ખીલી રહી છે. અનોખી રીતે ગુંથાયેલી છે. તેમણે ધર્મના ઘણા પ્રસંગે હોંશભેર તેમના ધંધામાં વાર્ષિક વેચાણ એક કરોડથી પણ વધારે હોવાં અને ભવ્ય રીતે ઉજ યા છે. જેવા કે 1 ગેડીજી પાશ્વ જેને છતાં તેમનામાં કયાંય મોટાઈ નહી. કયાંય તેમનામાં આછકલાઈ દેરાસર-ભાવનગરમાં પ્રભુજી પ્રતિષ્ઠા મહોત્સવ, સકળ સધી વામી નહી. નખશીલ નમ્રતા અને પ્રત્યેક કાર્યમાં નરી સૂજનતાજ નીત વાત્સલ્ય તેમજ બીજા અનેક પ્રસંગે ગણાવી શકાય શ્રી ગોઘા ? રતી હોય, નીતિમત્તા, પ્રમાણીકતા અને સેવાભાવનાના આદર્શને જૈન મિત્ર મંડળ-મુંબઈ તરફથી સમેત શીખરજીની અને ગુજરા મૂત સ્વરૂપ આપવા માટેની તેમની પાસેની અપાર શ્રદ્ધા, ખંત કચ્છના યાત્રા પ્રવાસે તેમની આગેવાની નીચે થયા છે તેમ ! ધર્મપતની પ્રસન્નબેન પણ એટલાજ ધર્મપ્રેમી છે તેઓ ન તપ ના તયા ધીરજ છે. નોંધ અપ્રતિમ છે. ધાર્મિક અને સામાજિકક્ષેત્રે પણ પ્રસિદ્ધીથી હંમેશા અળગા રહીને તેઓ અને તેમના પિતાશ્રી પોપટલાલભાઈ ખૂબજ 2ા શ્રીયુત હીરાલાલભાઈ ધાર્મિક અને સામાજીક ક્ષેત્રે નીચેની હાથે છૂપી દાનગંગા વહાવી રહ્યા છે, જેને પ્રભુએ બેને બે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આપ્યું છે એ એવીજ રીતે સેવાકાર્યમાં પણ બેને બે વાપરતા રહે છે એ પણ પૂર્વજન્મના સંસ્કારોજ કહેવાય. શ્રી અગાસી જૈન દેરાસર તથા શ્રી આભ-કમલ-લબ્ધી સૂરી શ્વરજી જૈન મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીપદે છે. શ્રી ગોઘારી જૈન ચાલીશ વર્ષના આ યુવાન શ્રી હસમુખભાઈની કાર્યશકિત અને મિત્રમંડળના પ્રમુખ છે. શ્રી આત્મજ્ઞાન પ્રસારક મંડળના મ ત્રી પદે વૈજના બદ્ધ થવસ્થાશકિત ગજબની છે જદા જુદા રાળાએ છે. શ્રી ધાર્મિક જૈન રિક્ષણ સંધ તથા શ્રી જૈન સેવા સંઘને સાત જેટલી ફેકટરી ચલાવી રહયા છતાં તેમના મન ઉપર કશે ખજાનચી પડે છે. શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સની કારોબારીના ભાર કે ચીંતા નહી. પિતાશ્રીને મૂળ વ્યવસાય તો ગંધીયાણાને સભ્યપદે છે. શ્રી જૈન ઉદ્યોગગૃહના પણ કારોબારીના સભ્ય છે. અને હોલસેલ હતો અને કાર્યસ્થળ પણ જલગાંવ હતું પણ સામાજીક, ધાર્મિક શૈક્ષણિક ક્ષેત્રે તેઓએ આપેલી સેવા સો કોઇને નસીબ જોગે તેમને એમના સંબંધીએ ટાઈલ્સમાં રસ લેતા કર્યા આદર અને પ્રશંસાને પાત્ર છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy