SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨૪ ભારતીય અમિતા દલસુખભાઈ જેરામભાઈ પટેલ વતની પણ છેલ્લા ચાલીશ વર્ષથી ધંધાર્થે ભાવનગરને વતન બનાવ્યું. પાલીતાણું તાલુકાના રતનપુરનાં વતની છે. ખેતીવાડીનાં ગ્રેજ્યુએટ છે. વિસ્તરણ કાર્યક્રમના એક ભાગ રૂપે યુરોપ-અમેરીકાની સાત ગુજરાતી સુધીનો જ અભ્યાસ પણ નાનપણથી તેજસ્વી સફરે જઈ આવ્યા છે. પાલીતાણા વિભાગનાં ધારાસભ્ય છે. ભૂત- અને અસાધારણ બુદ્ધિ પ્રતિભા ધરાવતા શ્રી હરગોવિંદદાસભાઈએ કાળમાં ભૂતડીમાં લેકશાળાનાં સંચાલક તરીકે સેવા આપી હતી. શરૂઆતમાં ગઢડામાં વાસણને વ્યાપાર તે પછી કોન્ટેકટ લાઈનને કલર્ડ, જિલ્લાશાળા બોડે તાલુકા પંચાયત માર્કેટીંગયાર્ડ, વિશાળ અનુભવ મેળવી ભાવનગર, લાતીબજારમાં ઈમારતી લાકશિક્ષણ સમિતિ વિગેરેમાં તેમની સેવા જાણીતી છે. લોકભારતી ડાના કામની શરૂઆત સંવત ૧૯૯૦માં કરી જેમાં તેમની અને સંસ્થામાં તેમનું ઘડતર થયું છે. તેમના દાદાશ્રી જેઠાબાપ ઘણીજ તેમના સુપુત્રોની વિરલ કાર્યશકિત, બુદ્ધિબળ અને વ્યવહાર ધષ્ઠિ પુરષ હતા. તેના ધાર્મિક સંસ્કાર શ્રી દલસુખભાઈમાં દક્ષતાને પરિણામે ઉત્તરોત્તર સફળતાના સોપાને વટાવતા જ ઉતરી આવેલા જણાય છે. ગયા-આજે ભાવનગર લાતીબજારમાં એમની પેઢીની ભારે મોટી પ્રતિષ્ઠા જામી છે. શ્રી નરભાઈ કાઝી ધમ ઉત્કર્ષમાં પણ તેમને ગણનાપાત્ર ફાળો રહ્યો હતો. પાલીતાણાની અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સ્વયંસેવકથી ભાવનગર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ રહ્યાં. માંડીને અગ્રણી કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે. તાલુકા કોંગ્રેસ એ દરમ્યાન તન મન ધનથી ગૌરવનીય ફાળો આપ્યો છે. નગર પાલીકા, માર્કેટીંગ યાર્ડ, વેપારી મંડળ, તાલુકા ખરીદ વેચાણ સ્થાનકવાસી જૈન ધર્મમાં પોતાની અતૂટ-અનન્ય શ્રદ્ધાને સંધ, યુવક સંગઠ્ઠને વિગેરેમાં તેમની શક્તિને લાભ મળે છે. કારણે ધાર્મિક પ્રવૃત્તિઓ અને માનવરાહતના મંગલે કાયોમાં લડતો અને પ્રસંગમાં લેકમાનસ કેળવવા લોકગીતોની કળામાં તેમનું વિશિષ્ટ પ્રદાન હતું. પારંગત છે. કાયમ હસમુખા મીલનસાર સ્વભાવના અને રમુજી પ્રકૃતિના છે. સત્યપ્રિયતા, પ્રમાણિકતા અને નીતિમત્તાનું ધોરણ જાળવી રાખી તેજસ્વી કારકીર્દિ ઉભી કરી સંઘની કમિટિમાં પણ વર્ષો સુધી રહીને ધમપરાયણ જીવન જીવી જાણ્યું. સંસ્કાર અને શિક્ષશ્રી શાંતિભાઈ મીશ્રીમલ જ ન ણને ધવલ પ્રકાશ જેમણે અન્યના અંધકારભર્યા જીવતરમાં પણ પ્રસરાવી જાણ્યો અને તે આન અને શાન જ્ઞાતિ અને જનસમુહમાં જન્મભૂમિ રાજસ્થાનનું રમનીયા ગામ નાની ઉંમરમાં મદ્રાસમાં પણ ફેલાવી. બી. કોમ. થયા. મુંબઈ આવી કેમીકલને બાઝનેસ શરૂ કર્યો. તેમાં પુરષાયથી ખૂબ વિકાસ કર્યો અને સારી પ્રસિદ્ધિ ને પિતાની હયાતી દરમ્યાન આ સખાવતી દિલના સજજને , સંપત્તિ મેળવી. મદ્રાસમાં તેમના પિતાશ્રીની ધણ વર્ષની જુની અનેકને સહાય કરી હતી. ગરીબો પર ઉંડી દાઝ અને મદદ સુપ્રસિદ્ધ પેઢી છે. તેમના વડીલ બંધુ શ્રી લાલચંદજીનું મદ્રાસન ધરાવતા હતા. જૈન સમાજમાં અગ્રગણ્ય સ્થાન છે તેઓ ધર્મ નિક અને સેવા પ્રિય છે. હમણાંજ પ્રભુસ્મરણ કરતા કરતા મૃત્યુ પામી જીવ 1 અને રાજસ્થાનમાં તેમના નાનકડા ગામમાં ધર્મ ભાવના જવલંત છે અને મૃત્યુ ધન્ય કરી ગયાં. તેમના વારસદારોએ પણ એજ વારસો સાધુ-સાધ્વીની સુશ્રુષા-વિયાવશ્ય સુંદર રીતે થાય છે ગામમાં સુંદર જાળવી રાખે તેમની પાછળ તેમના કુટુંબે જૂદી જૂદી ધાર્મિક ધર્મશાળા બંધાવી છે તેમજ આયંબિલ ખાતું તેમના તરફથી ચાલે સામાજિક અને શૈક્ષણિક પ્રરિાઓને પ્રોત્સાહીત કરવા સવાલાખ છે તેમના વડીલેની દહેરાસર બંધાવવાની ઉચ્ચ ભાવના છે. તેઓ રૂપિયાની દેણગી જાહેર કરીને સ્વર્ગના આત્માને સાચી શ્રદ્ધાંજલી ધર્મ નિણ હવા સાથે વિદ્યાપ્રેમી અને નવા વિચારના છે. અર્પણ કરી છે. તેઓ ડીવાઈન નોલેજ સોસાયટી વાલકેશ્વરના પેટ્રન છે. ગુરૂકુળના સુવર્ણ મહોત્સવ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. તેમના સુપુત્ર શ્રી કાન્તિભાઈ, શ્રી અનીલભાઈ, શ્રી રસીકભાઈ તેઓ યશસ્વી બને અને ધર્મના અજવાળા કરવા સાથે સમાજ વિગેરે સંયુકત કુટુંબમાં સાથે રહીને સેવા-ધમની ભાવનાને ટકાવી કલ્યાણના કાર્યો કરતા રહે એજ અભ્યર્થના અને ગુરુકુળને જે રાખી છે. આ પરિવારમાંથી શ્રી હરેન્દ્ર કાતિલાલને ઉચ્ચ અભ્યાસ ઉદાર સખાવત કરી છે તે સ્મરણીય ગણાશે. માટે અમેરીકા મોકલેલ છે. સમાજસેવાને ક્ષેત્રે આ કુટુંબ આથીએ વધુ યશકલગી પ્રાપ્ત શ્રી હરગોવિંદદાસ વિઠ્ઠલદાસ ગેસળીયા કરે તેવું ઈચ્છીએ. પ્રબળ પુરૂષાર્થને બળે જેમણે જીવનની નંદનવાડી ખીલવી અને તેની સુવાસ સર્વત્ર ફેલાવી છે એવા સહૃદયી અને સેવાભાવી શ્રી હરગોવિંદદાસભાઈના જીવનનું મહત્વનું કઈપણુ પાસુ હોય સદગૃહસ્થ શ્રી હરગોવિંદદાસ ગોસળીયા મૂળ ગઢડા-સ્વામિના તે તે છે કે દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યેની તેમની ભક્તિભાવના ઘણી જ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy